________________
૧૪.
પ્રબુદ્ધ જીવન
ડિસેમ્બર, ૨૦૧૧ મનને પવિત્ર કરવું જોઈએ. આપણી પાંચ જ્ઞાન ઇંદ્રિયો – આંખ, કાન, કજીયો-કંકાસ ફેલાવે છે. નાક, જીભ અને ચામડી – એ પાંચ દરવાજા છે. આપણી આસપાસના જરથુસ્તી ધર્મનું ત્રીજું ફરમાન “હવરશ્ન” યાને “ભલું કામ.' જગતનું જ્ઞાન આ પાંચ ઇંદ્રિયોથી આપણને થાય છે.
એક દેશની આબાદી એ દેશના ભલાં કામો કરનારાઓથી જ છે. જે કામ (હવસ), ક્રોધ, લોભ, મોહ, મદ (અભિમાન) અને મત્સર જિંદગી બીજાઓને નહિ ઉપયેગી થઈ પડે તે જિંદગી ખરેખરી નકામી (અદેખાઈ) એ આત્માના ૬ શત્રુઓ છે, જેઓને કાબુમાં રાખવાથી સમજવી. આત્માની પવિત્રાઈ થાય છે.
વિચારનું ફળ એ કર્મ છે. વચન એ ફૂલ છે, વિચાર પોતે બીજ આપણી જિંદગીને પવિત્ર કરવા માટે અને બૂરાઈથી દૂર રહી, છે. ‘હવરસ્ત’થી ઉલટો દુર્ણ “દુજવરગ્સ' યાને ખરાબ કામ, જેવા ભલાઈના રસ્તા ઉપર મક્કમ રહેવા માટે આત્મિક કૌવત મેળવવા, કે-આળસાઈ, અપ્રમાણિકપણું, બખીલાઈ, અપકાર, ઉડાઉપણું, બંદગી (યાને પ્રાર્થના)ની જરૂર છે. જેમ શરીરને ટેકવવા ખોરાકની દુર્ગુણી વર્તણૂક, ચોરી, લુચ્ચાઈ વગેરે. જરૂર છે, તેમ રવાનને (આત્માને) ટેકવવાને માટે બંદગીની જરૂર જરથોસ્તી ધર્મના આ ત્રણ અચલ ફરમાનોનું તાત્પર્ય એ છે કે,
માનવીએ આ દુનિયામાં ભલી, ઉદ્યોગી, નિર્દોષ, અને ઊચ્ચ જરથોસ્તી ધર્મના ત્રણ મુખ્ય ફરમાનો
પ્રકારની જિંદગી ગુજારવા માટે હુમત, હુપત, હવરતૈ' અખત્યાર હુમત – પુખ્ત – હુવરત
કરવા જોઈએ, જેથી તે પોતે સુખી બને અને બીજાંઓને સુખ આપી જરથોસ્તી ધર્મનું નામ “માઝદયસ્ની જરથોસ્તી દીન' છે. શકે. માઝદયસ્ની' યાને “એક જ ખુદાને માનવાનું ફરમાન'. એ દીન અવસ્તાની નાની પ્રાર્થના “વીસ્પ હુમત'માં કહ્યું છે કે તમામ પયગમ્બર જરથુસ્ત્ર સાહેબે શીખવ્યો હતો, તેથી એ ધર્મને ભલા વિચારો, ભલા શબ્દો અને ભલા કામો બુદ્ધિથી થાય છે અને ‘જરથોસ્તી દીન' કહેવામાં આવે છે.
તે માનવીને ‘સ્વર્ગ' યાને સુખી હાલત તરફ પહોંચાડે છે. તમામ પયગમ્બર જરથુસ્સે દુનિયાના લોકોને નીતિની રાહે ચલાવવાને બૂરા વિચારો, બૂરા શબ્દો અને બૂરા કર્મો કુબુદ્ધિથી થાય છે, અને માટે જે ત્રણ ફરમાનો આપ્યાં છે, તે હુમત, હુપત અને હવરશ્ન તે ઈન્સાનને ‘નરક' યાને દુઃખી હાલત તરફ ખેંચી જાય છે. છે. જિંદગી ગુજારવા માટે આ ત્રણ ફરમાનો ઉપર અમલ કરવાની મનુષ્ય જીવનની શ્રેષ્ઠતા અને માનવીની જવાબદારી જરૂર છે. સઘળા સદ્ગુણો અને તમામ નીતિઓ આ ત્રણ ફરમાનોમાં “નામ-સેતાયગ્ન' નામની નાની પાજંદ ભાષામાં લખાયેલી સમાઈ જાય છે. આ ત્રણ ફરમાનોથી ઉલટા ત્રણ શબ્દો દુશ્મત, બંદગીમાં કહ્યું છે કે દાદાર અહુરમઝદે (યાને ઈશ્વરે) આ સૃષ્ટિ મધેની દુજુખ અને દુજુવરશ્તથી દૂર રહેવાનું ફરમાન છે.
તમામ પેદાશો પેદા કીધા પછી છેવટે માનવીને પેદા કર્યો. તે હુમત” એટલે સારા વિચાર, જેવા કે પ્રેમ, શાંતિ, સંતોષ, દયાળુ ઈશ્વરે માનવીને અક્કલ અને વાચા બક્ષીને તમામ પેદાશોની સબુરી, નમ્રતા વિગેરે. એથી ઉલટું દુશ્મત યાને ખરાબ વિચાર, જેવા કે ઉપર સરદારી આપી. આ બક્ષીસોને કારણે માનવી આ સૃષ્ટિ ઉપરની (ખરાબ ઈચ્છા), ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર વગેરે. માનવીમાં ઊભી સઘળી પેદાશોને પોતાની મરજી મુજબ ઉપયોગ કરવાને થતી ધાસ્તી, ફિકર, ચિંતા એ પણ દુશ્મત ગણાય છે.
સમર્થવાન થયો. જેમ માનવીને સરકારી મળી, તેમ તેની જોખમદારી ‘દુશ્મત” એટલે ખરાબ વિચાર માનવીના શરીરને માટે ઝેરના અને જવાબદારીમાં પણ વધારો થયો. મનુષ્યને મરજીનું છુટાપણું મળેલું ટીપાં બરાબર છે, જે આખરે શરીરનો નાશ કરે છે. માનવીની પાચન- હોવાથી, તેણે પોતાને મળેલી અક્કલનો ઉપયોગ કરી, ખરા-ખોટાનો શક્તિ બગાડે છે. ફિકર, ચિંતા તથા ધાસ્તીના વિચારો મનુષ્યની તોલ કરી જીંદગી ગુજારવાની છે. જિંદગી ઉપર કાતિલ અસર કરે છે.
જરથોસ્તી ધર્મ પ્રમાણે આપણી આ જીંદગી દરમ્યાન કીધેલાં એટલા માટે જ કવિએ કહ્યું છે
કર્મો ઉપર આવતીકાલનો આધાર રહેલો છે. નેકી માનવીને સુખ ‘ચિંતા અઈસી ડાકણી, કટ કલેજાં ખાય,
તરફ લઈ જાય છે જ્યારે બદી મનુષ્યને દુઃખ તરફ ઘસડે છે. વૈદ્ય બિચારા ક્યા કરે, કહાં કહાં દવા લગાય.’
જબ તું આયો જગતમેં, સબ હસે તું રોય, જરથોસ્તી ધર્મનું બીજું ફરમાન “હુપત” એટલે “સારા શબ્દ.” કરણી એસી કર ચલો, તું હસે સબ રોય ! જેવા કે-સાચું બોલવું, નમ્રતા, વિવેક વિગેરે. એથી ઉલટો દુર્ગુણ
જરથોસ્તી ધર્મ-સાહિત્ય ‘દુજુપત' યાને “ખરાબ” શબ્દો જેવા કે-જુઠું બોલવું, તોછડાઈ, જરથોસ્તીઓનું ધર્મ-શાસ્ત્ર “ઝંદ-અવસ્તા' છે. વિદ્ એટલે અવિવેક, ગાળગલોચ, કડવા શબ્દો, નિંદા, મશ્કરી વગેરે. ‘જાણવું'. “વેદ” શબ્દ પણ એજ ધાતુ ઉપરથી નીકળ્યો છે. અવતા
સારા શબ્દો બોલનારને ઈજ્જત અને આબરૂ બક્ષે છે, જ્યારે સાહિત્યમાં ધર્મ ઉપરાંત, તબીબી-વિદ્યા, ખગોળશાસ્ત્ર, ખરાબ શબ્દો બોલનાર પોતાની આબરૂ ગુમાવે છે, અને આજુબાજુ જ્યોતિષશાસ્ત્ર, કાયદાશાસ્ત્ર વગેરે અનેક વિદ્યા-આલમની