Book Title: Prabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 391
________________ ડિસેમ્બર, ૨૦૧૧ પ્રબુદ્ધ જીવન | ૨૫ માતૃ હસ્તેન ભોજનમ્ – માતૃ મુખેન શિક્ષણમ્ લેખક-આચાર્ય વિનોબા ભાવે (હિંદી) અનુવાદ: પુષ્પા પરીખ ભગવાન કૃષ્ણ જ્યારે તેમના ગુરુગૃહેથી શિક્ષણ પૂર્ણ કરીને સાથે મારી માનો મારા પર અનંત ઉપકાર છે. મેં ઘણા ગ્રંથોનો સ્વગૃહે પાછા ફરતા હતા ત્યારે ગુરુએ તેમને વરદાન માંગવા કહ્યું. અભ્યાસ કર્યો છે. આ બધા ગ્રંથોએ જરૂર મારા જ્ઞાનમાં ઘણો વધારો ભગવાને “માતૃ હસ્તેન ભોજનમ્”નું વરદાન માંગ્યું- “જ્યાં સુધી કર્યો છે. પરંતુ મારી માતા દ્વારા સાક્ષાત્ ભક્તિનું મને જે જ્ઞાન જીવું ત્યાં સુધી મને માના હાથનું ભોજન મળે.” એમ કહેવાય છે કે મળ્યું છે એ તો અનેક ગણું વધુ છે. જો આપણે એક પલ્લામાં ગ્રંથો જ્યાં સુધી ભગવાન જીવ્યા ત્યાં સુધી એમના માતા પણ જીવ્યા દ્વારા મેળવેલું જ્ઞાન મૂકીએ અને બીજામાં માતા દ્વારા મેળવેલું શિક્ષણ અને એમને માતાના હાથનું ભોજન પણ મળ્યું. જ્યારે જ્યારે હું મૂકીએ તો જરૂર બીજું પલ્લું જ નમેલું રહેશે. મારી મા પૂર્ણપણે આ વાર્તા સાંભળું છું ત્યારે મને વિચાર આવે છે કે જો મારે આવું સંસારી હતી પરંતુ એના મન અને વાણીમાં સંસાર નહોતો. તે વરદાન માંગવાનો વારો આવે તો “માતૃહતેન ભોજનમ્ની સાથે પ્રભુભજન તો અત્યંત તલ્લીન થઈને ગાતી. મારા પ્રત્યે એને અભુત “માતૃ મુખેન શિક્ષણમ્' જોડી દઉં. લાગણી હતી અને બાળપણથી જ મારામાં વૈરાગ્યની ભાવના એણે માતા તેના બાળકની સેવા રાત-દિન કરે છે તે છતાં જો કોઈ પ્રેરી હતી. મીઠાનો ત્યાગ, પથારીનો ત્યાગ, પગરખાંનો ત્યાગ એને એની સેવાનો રીપોર્ટ પૂછવા જાય તો જરૂર એ એમ જ કહે “મેં વગેરે પ્રયોગો તો કાયમ કરતો રહ્યો. મારા આ જાતજાતના કંઈ નથી કર્યું !” માતાનો રીપોર્ટ આટલો નાનો કેમ? મને લાગે પ્રયોગો જોઈને મા મને કહેતી, ‘વિન્યા, તું વૈરાગ્યના નાટક તો છે કે માતાના હૃદયમાં એના બાળક માટે જે પ્રેમ છે તેની બહુ કરે છે, પરંતુ હું પરુષ હોત તો તને બતાવી દેત કે અસલી સરખામણીમાં એની કંઈ સેવા થઈ નથી. વૈરાગ્ય શેને કહેવાય?’ મારા મત પ્રમાણે એ સ્ત્રી હોવાને નાતે પોતાની પાસે ઓછું ખાવાનું હશે તો પોતે ભૂખી રહીને પણ પોતાના ધારવા પ્રમાણેનો વૈરાગ્ય પોતે સાધી શકી નહોતી. એના બાળકને પહેલાં ખવડાવશે અને તે છતાં એના હૃદયમાં તો આનંદ જ આ વિધાનમાં એ જમાનાની સ્ત્રીઓની પરિસ્થિતિને પણ ટકોર હશે. આ જ માતાનું માતૃત્વ છે. આનો અર્થ એ થયો કે માતાની આ હતી. જો કે અમારા ઘરમાં પિતાજી તરફથી દરેકને પૂર્ણ સ્વતંત્રતા ભાવના એ એના બાળક સાથેની સર્વોદય ભાવના છે. નિઃસંદેહ તેનું આપવામાં આવી હતી. મા મારફતે મને ઘણું બધું શીખવા મળ્યું સર્વસ્વ, તેનો સમાજ, તેની ભાવના બાળક સુધી જ મર્યાદિત છે અને તેથી હું દાવા સાથે કહી શકું કે શિક્ષણ તો માતૃમુખેથી જ મળવું તેથી તેની સર્વોદયની ભાવના પણ મર્યાદિત છે. જોઈએ.’ મને એક પ્રસંગ યાદ આવે છે. જ્યારે પણ કોઈને રસોઈની માતૃમુખેન શિક્ષણ - બાળકને સૌ પ્રથમની તાલીમ મા જ આપે તકલીફ હોય તો મારી મા તરત જ ત્યાં પહોંચી જતી અને રસોઈ છે. મા જ તેનો પ્રથમ ગુરુ છે, જ્યારે પિતા અને ગુરુ તો પછી બનાવી આપતી. પોતાની રસોઈ તો પહેલાં જ બનાવી લેતી. તેથી આવે. પરમેશ્વરની યોજના જ એ રીતની છે કે જ્યારે બાળકને ભૂખ એક દિવસ મેં પૂછ્યું, “આવો સ્વાર્થ કેમ? પહેલાં અમારે માટે આપી તો માના સ્તનમાં દૂધ ઉત્પન્ન કર્યું. આ રીતે બાળપણથી જ બનાવી અને પછી બીજાની રસોઈ બનાવે છે?' માએ સુંદર જવાબ માતા દ્વારા પ્રેમની તાલીમ અપાતી આવી છે. બાળકને માતૃભાષા આપ્યો. “આ સ્વાર્થ નથી પણ પરમાર્થ જ છે. જો પહેલાં એમનું શીખવવા સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે જ્યારે મા તો દૂધ પીવડાવતા ખાવાનું બનાવું તો તેમના જમતા સુધીમાં તો રસોઈ ઠંડી થઈ પીવડાવતા બાળકને માતૃભાષા શીખવે છે. સમસ્ત દુનિયાના જાય.” માતાનું અસલી માતૃત્વ રસોઈમાં જ છે. બાળકને ભાવે બાળકો મા પાસે જ ભાષા શીખે છે. એવી રસોઈ બનાવવી અને પાછું પ્રેમથી જમાડવું. એમાં કેટલું જ્ઞાન મારા અભિપ્રાય પ્રમાણે પ્રાથમિક શાળા તો સ્ત્રીઓના હાથમાં અને પ્રેમભાવના ભર્યા છે! જ રહેવી જોઈએ અને તેમાં સહશિક્ષણ હોવું જોઈએ. અમુક સમાજને બાળપણમાં એક વખત હું વર્ડઝવર્થની એક કવિતા મોટેથી વાંચી મર્યાદામાં રાખવાની શક્તિ પણ સ્ત્રીઓમાં આવશે. આજે જો એ રહ્યો હતો. માએ સાંભળી લીધું અને મને કહે, “અરે વિન્યા, હવારે યોગ્યતા કે શિક્ષણ આપણી સ્ત્રીઓમાં ન હોય તો પંચવર્ષીય સ્વવારે આ યસફસ શું કરી રહ્યો છે?' તરત જ પુસ્તક બંધ યોજનામાં એની વ્યવસ્થા કરવી પડે. ખરેખર, પુરુષોમાં બાળકને કરીને “મનાચે શ્લોક' ગાવાનું શરૂ કર્યું. પછીથી માને વર્ડઝવર્થની તાલીમ આપવા લાયક ગુણ નથી. બાળકો મોટા થયા બાદ ભલે કવિતાનો અર્થ સમજાવ્યો અને કહ્યું કે કવિતા ખરાબ નહોતી. ત્યારે પુરુષો શિક્ષણ આપે પરંતુ પ્રાયમરી સ્કૂલના બાળકો સાથેનો માએ સમજાવ્યું કે મને ખબર છે, કવિતા ખરાબ હતી એવું મેં કહ્યું વ્યવહાર તો સ્ત્રીઓ જ સાચવી શકે. સાહિત્ય, તાલીમ, ધર્મ વગેરેના જ નથી પરંતુ એ બપોરે વાંચવી જોઈએ. આયોજનમાં સ્ત્રીઓને સ્થાન આપવું જોઈએ. મારી મા એટલે મને સૌથી વધુ બળ આપનાર. કૅનવે હાઉસ, ૬/બી, ૧લે માળે, વી. એ. પટેલ માર્ગ, મારા જીવન ઘડતરમાં બીજી ઘણી વસ્તુઓ કે પ્રસંગો સાથે મુંબઈ-૪૦૦ ૦૦૪. ટે. નં. ૨૩૮૭૩૬૧૧.

Loading...

Page Navigation
1 ... 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402