Book Title: Prabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 386
________________ ૨૦ પ્રબુદ્ધ જીવન ડિસેમ્બર, ૨૦૧૧ વિકાસક્રમમાં બહિરાત્મભાવ, અંતરાત્મા અને પરમાત્મસ્વરૂપ એવો ધ્યાનયોગથી જે પરમાનંદનો અનુભવ થાય છે તેની આગળ જગતના ક્રમ બતાવ્યો છે. સમગ્ર સુખો તુચ્છ લાગે છે. એમ પણ કહ્યું છે- ‘જગતને પ્રસન્ન ટૂંકમાં યોગમાર્ગનું તલસ્પર્શી વિવેચન “યોગશાસ્ત્ર' ગ્રંથમાં કરવાના પ્રયત્ન વગર પોતાના આત્માની પ્રસન્નતા વડે જ મોક્ષછે. શ્રાવકાચાર, નીતિશાસ્ત્ર, વ્રતો, નિયમો, સમિતિ, ગુપ્તિ પરમપદ પ્રાપ્ત થાય છે. યોગનો મહિમા અપાર છે. યોગીજનો જે આદિનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. આ રીતે તેમણે ઝંખે છે તે અનંત સુખ સ્વરૂપ આત્મપદ પમાડવું એ જ યોગનું યોગશાસ્ત્રમાં તત્ત્વજ્ઞાન અને દર્શનનો ભંડાર ઘણી ખૂબીથી ભરી પ્રયોજન છે. દીધો છે અને યોગનો હેતુ સ્પષ્ટ કર્યો છે. યોગની સાધના દ્વારા આ રીતે શ્રી હેમચંદ્રાચાર્યે “યોગશાસ્ત્ર' ગ્રંથની રચના દ્વારા સાધક અંતિમ ગુણસ્થાન સુધી પહોંચી શકે છે. અને ધ્યાનની તે અધ્યાત્મનું રહસ્ય પ્રગટ કર્યું છે. જેથી જિજ્ઞાસુઓ માટે તે સુગમ અવસ્થા પ્રાપ્ત કરે છે જે થકી તે આત્મસમાધિમાં લીન બની બને. આ ગ્રંથની અનેક વિશેષતાઓ છે. યોગસાધનાની પરંપરામાં જાયજેને જૈન પરિભાષામાં શુક્લધ્યાન કહે છે. સાધક અહીં વિશેષ સાધના પદ્ધતિઓનું માર્ગદર્શન આપતો ગ્રંથ શ્લોકરચના, જીવનમુક્ત બની જાય છે. અંતમાં, સર્વદર્શનોમાં યોગનું શાસ્ત્ર વિષયસંકલન, ભાષા અને સ્વાનુભવથી વિશિષ્ટ કોટિનો બની રહે છે સમાન છે, તેમાં કોઈપણ ભેદને અવકાશ નથી. “જાતિવેષનો ભેદ અને તે આચાર્યશ્રીનું ભારતીય પરંપરામાં અણમોલ પ્રદાન છે. નહીં કહ્યો માર્ગ જે હોય.” અને એની ફળશ્રુતિ છે “અનંત સુખ આપણે પણ ‘યોગશાસ્ત્રનો અભ્યાસ કરી મમતા છોડી, સમતા સ્વરૂપ’ આત્મપદની પ્રાપ્તિ. કહેલ બાહ્ય પદાર્થોમાં સુખની ભ્રાંતિથી ધારણ કરી આ મનુષ્યભવ સફળ બનાવીએ. નિવૃત્ત પામેલા યોગીઓ પોતાના આત્મસ્વરૂપમાં જ પરમાનંદ બી-૧૪, કકડ નિકેતન, દેરાસર લેન, ઘાટકોપર (ઈસ્ટ), પામે છે. પછી ભલે, આ કાળમાં મોક્ષ મળે કે ન મળે, પણ મુંબઈ-૪૦૦ ૦૭૭. મોબાઈલ નં ૯૩૨૩૦૭૯૯૨ ૨. આદર્શ નાગરિકોનો ઊગમ સાચા શિક્ષણમાં 1શાંતિલાલ ગઢિયા સમાજમાં એક મોટી ફરિયાદ ઊઠતી જોવા મળે છે કે દીવો લઈને આજનું શિક્ષણ છોડને લટકાવેલ પાણીની કોથળી છે. વિદ્યાર્થી ગોતવા નીકળીએ ત્યારે માંડ જૂજ વ્યક્તિઓ આદર્શ નાગરિકો તરીકે પર કેટલો બધો ભાર! કદાચ ભૌતિક વજન ઊંચકવામાં બીજી વ્યક્તિ જોવા મળે છે. કંઈક તથ્ય છે ફરિયાદમાં. આની પાછળ શું કારણ કે વાહન મદદરૂપ થઈ શકે, પણ એના મન-મસ્તિષ્ક પર જે અસહ્ય છે? જવાબ મળશે-સાચા શિક્ષણનો, આદર્શ શિક્ષણનો અભાવ. ભાર છે તેનું શું? વિરાટ અભ્યાસક્રમ અને માહિતીના ભંડારના એક દૃષ્ટાંતકથા યાદ આવે છે. એક જિજ્ઞાસુ કિશોર ગામથી દૂર ડુંગર નીચે કિશોરમન કચડાય છે. આવું શિક્ષણ ક્યાંથી આદર્શ આવેલા આશ્રમમાં જઈ પહોંચે છે. ગુરુજીને વિનંતી કરે છે કે એને નાગરિકો આપી શકે ? આશ્રમમાં પ્રવેશ આપે. ગુરુજી કહે છે કે જરૂર તું અહીં સર્વે શિષ્યોની કોને કહીશું સાચું શિક્ષણ? ગાંધી વિચારના સમર્થક કેદારનાથજીના સાથે રહી શકે. કસોટી કરવા ખાતર ગુરુજી થોડા દિવસ માટે કહેવા પ્રમાણે શિક્ષણ એટલે એવી કેળવણી જે શરીર, મન એ કિશોરને એક કામ સોંપે છે. આંગણામાં ઊગેલા એક છોડને રોજ આત્મામાં રહેલાં સર્વશ્રેષ્ઠ તત્ત્વોને બહાર આણે. આ કથનનો પાણી પાવાનું. કિશોરને લાગે છે કે ઓહો, કેટલું સહેલું કામ! વિસ્તાર કરીએ તો સદ્ તત્ત્વોને બહાર લાવવામાં જે મદદરૂપ થાય તકલીફ એ હતી કે કિશોર સ્વભાવે પ્રમાદી હતો. કળશ લઈને છોડ એ સાચું શિક્ષણ, કારણ કે વ્યક્તિની અંદર આ તત્ત્વો હોય છે, પાસે આવે. નીચા નમવાને બદલે ઉપર-ઉપરથી પાંદડા પર આમતેમ પણ એનાથી એ સભાન હોતી નથી. જાતે એને ચરિતાર્થ કરી શકતી છંટકાવ કરે. રોજ આમ ચાલ્યા કરે. છોડની વૃદ્ધિ થાય નહિ. એક નથી. શિક્ષક અને પ્રોત્સાહિત કરે છે, પ્રેરિત કરે છે. અલબત્ત, આ દિવસ કિશોરને વિચાર આવ્યોઃ રોજ આ શી માથાકૂટ? ચાલો, માટે શિક્ષકે બાળકના હૃદય સુધી પહોંચવું પડે છે. સાચો શિક્ષક જ ડાળી પર પાણીની કોથળી લટકાવી દઉં. છોડને જોઈતું હશે એટલું સાચું શિક્ષણ આપી શકે. પાણી મળતું રહેશે; અને ભાઈ તો લમણે હાથ દઈ બેસી રહે. ગુરુજી સ્વામી વિવેકાનંદનું ચિંતન આને જ મળતું આવે છે. તેઓ બધું જોયા કરે. પછી કિશોરને સમજાવ્યું કે જળસિંચનની આ સાચી Perfection of Soul એટલે કે આત્માની પૂર્ણતામાં માને છે. દરેકમાં રીત નથી, બેટા! મૂળમાં રોજેરોજ થોડું પાણી પાઈએ તો જ છોડ પૂર્ણ આત્મા બિરાજમાન છે. એ અવ્યક્ત છે એટલું જ. શિક્ષક એ વિકસે. પૂર્ણતાને-અખિલાઈને પ્રગટ કરવામાં મદદરૂપ થાય છે. વાસણના

Loading...

Page Navigation
1 ... 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402