________________
ડિસેમ્બર, ૨૦૧૧ પ્રબુદ્ધ જીવન
૨ ૧ તળિયે ચીટકેલ મલાઈ ઉખેડવા જેવું સરળ આ કામ નથી. ફરીથી અર્થાતુ સહજીવન-સમૂહભાવના. શિક્ષણનું આ મહત્ત્વનું અંગ છે. કહું કે શિક્ષકે વિદ્યાર્થી સાથે તદ્રુપ થવાનું હોય છે.
વ્યક્તિ વ્યક્તિકેન્દ્રી મટી સમાજ કેન્દ્રી બને, સમૂહલક્ષી બને તો જ મેં એક વાર્તા લખી છેઃ “પ્રાયશ્ચિત.' તેમાં એક આદર્શ શિક્ષકની એનામાં નાગરિકધર્મ વિકસે. સમાજ થકી વ્યક્તિનું અસ્તિત્વ છે. વાત છે. શિક્ષક છાત્રાલયમાં ગૃહપતિ પણ છે. એક દિવસ બે શિક્ષણમાં કંઈક ખૂટે છે, કારણ કે શિક્ષકમાં કંઈક ખૂટે છે. જ્યાં વિદ્યાર્થીઓ ભોજન વેળા કુષ્ઠરોગી વિદ્યાર્થી પ્રત્યે ભેદભાવયુક્ત સુધી શિક્ષકમાં આદર્શ શિક્ષક તરીકેના ગુણો નહિ હોય, શિક્ષણમાં વ્યવહાર કરે છે. શિક્ષકને દુઃખ થાય છે. જમવાના આસન પરથી કચાશ રહેવાની. કોને કહેવો સાચો શિક્ષક? ઊભા થઈ જાય છે. ઉદાસ અને વિચારમગ્ન બની કાર્યાલયમાં બેસી (૧) પોતાના વિષયજ્ઞાનમાં પારંગત હોવા ઉપરાંત જે પ્રેમાળ રહે છે. પેલા બે છાત્રોને પાછળથી ભૂલ સમજાય છે. શિક્ષક પાસે અને લાગણીશીલ હોય. શિક્ષકે માતાપિતાનું સ્થાન લેવાનું છે, આવે છે. શિક્ષક કહે છે કે મેં તમને હંમેશાં મારા સંતાન માન્યા છે. કારણ કે બાળકના ઘડતરની અને સંસ્કાર સિંચનની જવાબદારી તમને પ્રેમ આપ્યો છે. કદાચ તેમાં કમી રહી ગઈ હશે. બાકી તમારું હવે તેણે ઉપાડવાની છે. જીવનને પંખીની ઉપમા આપીએ તો શિક્ષણ વર્તન આવું ન જ હોય. આટલું કહેતાં તેઓ ગળગળા થઈ જાય છે. અને સંસ્કાર તેની બે પાંખો છે. સંસ્કાર વગરના એકલા શિક્ષણનું વિદ્યાર્થીઓ ભૂલ કબૂલ કરી ક્ષમા માગે છે. શિક્ષક અનશન છોડે કોઈ મહત્ત્વ નથી, સંસ્કારયુક્ત શિક્ષણ જીવનને ઉન્નત ગગનગામી છે. વાર્તાનો કેન્દ્રસ્થ વિચાર છે કે શિક્ષકના વાત્સલ્યની અસર વિદ્યાર્થી બનાવે છે. શિક્ષકે એક સત્ય બરાબર હૃદયસ્થ કરવાનું છે કે એની પર પડે જ છે.
સામે ધાતુનું કે માટીનું વાસણ નથી કે ઓજારથી એને ઈચ્છાનુસાર સાચા શિક્ષણની ઈમારતના ચાર પાયા છે. એક તો છે, માહિતી ઘાટ આપી શકાય. એની સામે જીવંત પદાર્થ છે-બુદ્ધિ, લાગણી, અથવા જ્ઞાન-Information. બીજો પાયો છે કૌશલ-Skill. માત્ર મન ધરાવતો જીવંત પદાર્થ. અહીં સૌથી મોટું ઓજાર છે પ્રેમ. જે પુસ્તકનું જ્ઞાન પૂરતું નથી. એ ક્રિયામાં રૂપાંતરિત થઈ શકતું હોવું શિક્ષક પ્રેમ નથી આપી શકતો એ જ્ઞાન કેવી રીતે આપી શકે ? જોઈએ. Learning by doing-કાર્ય દ્વારા મળતું શિક્ષણ વ્યક્તિના (૨) શિક્ષક લોકશાહી વિચાર સરણીમાં માનતો હોવો જોઈએ. શરીર અને મન સાથે હંમેશ માટે વણાઈ જાય છે. ત્રીજો પાયો આપખુદ વલણ અપનાવવાને બદલે તે સમભાવપૂર્વક પ્રત્યેક એટલે દૂરદર્શિતા, અર્થાત્ અંગ્રેજીમાં જેને Vision કહે છે તે. વિદ્યાર્થીને સમજે, એનો અવાજ કાને ધરે. દરેક વિદ્યાર્થીના ગમાકૌશલ્યયુક્ત જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી વ્યક્તિની દૃષ્ટિ વ્યાપક થવી અણગમા, એના વિચારો, સુષુપ્ત શક્તિઓને વ્યક્ત કરવાની છૂટ જોઈએ. વિચારશક્તિની ક્ષિતિજો વિસ્તરવી જોઈએ. વ્યક્તિ દૂરના આપે. ભાવિની સચોટ કલ્પના કરી શકતી હોવી જોઈએ; અને ચોથો પાયો (૩) શિક્ષક પોતાની લાગણીઓ અને આવેગો પર સંયમ રાખે. છે અભિપ્રેરણા. એને આંતર ઊર્જા-Motivation કહી શકાય. બેલગામ એમને વહેવા દેવા જોઈએ નહિ. જેને પોતાના આવેગો વ્યક્તિને ગતિશીલ કરતું આંતરિક બળ વ્યક્તિની પોતાની મૂડી પર કાબુ નથી, જે સ્થિર ચિત્ત નથી એ બીજાને આવેગ-નિયંત્રણના છે, જે શિક્ષણ પ્રાપ્ત કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. પાઠ કેવી રીતે ભણાવી શકે? શિક્ષકને વ્યક્તિગત કે કૌટુંબિક
વ્યક્તિમાં આદર્શ નાગરિક તરીકેના ગુણો ત્યારે જ વિકસશે, સમસ્યાઓ હોઈ શકે, છતાં મનની સ્થિરતા સાથે, સંપૂર્ણ સ્વસ્થતા જ્યારે શિક્ષણનું માળખું, એનો ઢાંચો મૂળમાંથી બદલવામાં આવશે. સાથે એણે શાળામાં આવવાનું છે. અન્યથા ડહોળાયેલું મન આચાર્ય વિનોબા ભાવેનું શિક્ષણ વિષેનું મંતવ્ય આ દિશામાં વાણીવર્તન પર વિપરીત અસર કરે છે. દીવાદાંડીની ગરજ સારે તેવું છે. એમણે બહુ સરળ શબ્દોમાં (તેઓ શિક્ષણમાં એક પરિવર્તન અતિ આવશ્યક છે. આજે વિજ્ઞાનને, મોટા ગજાના શબ્દસ્વામી હતા, શબ્દસમ્રાટ હતા) શિક્ષણનો ખ્યાલ ટેકનોલોજીને બહુ મહત્ત્વ આપવામાં આવે છે. આઈ.ટી., સમજાવતાં કહ્યું છે કે શિક્ષણ ત્રિસૂત્રી પ્રક્રિયા છે. એ ત્રણ સૂત્રો મેનેજમેન્ટ, એન્જિનિયરીંગની બોલબાલામાં Humanitiesએટલે યોગ, ઉદ્યોગ અને સહયોગ.
માનવવિદ્યાઓ-હાંસિયામાં ધકેલાઈ ગઈ છે. ભાષા, સાહિત્ય, અહીં યોગ એટલે યોગસાધના કે ધ્યાનનો સંદર્ભ નથી. ‘યોગ' તત્ત્વજ્ઞાન, નીતિશાસ્ત્ર વગેરેનો તેમાં સમાવેશ થાય છે. માણસને શબ્દ “પુન’ ધાતુ પરથી બન્યો છે, જેનો અર્થ છે ‘જોડવું'. કોને “માનવ’ બનાવતા આ જ્ઞાનક્ષેત્રનું મૂલ્ય ઓછું આંકવું જોઈએ નહિ. કોની સાથે જોડવું? જીવન સાથે ગુણોને જોડવા. વિનોબા
* * * ગુણવિકાસ પર ભાર મૂકે છે. મુખ્ય ગુણો આટલા ગણાવી તા. ૧૧-૧ ૨-'૧૦ ના રોજ આકાશવાણી, વડોદરાકેન્દ્ર પર શકાય-અભય, આત્મવિદ્યા, પ્રજ્ઞા અને વિવેકભાવ. ઉદ્યોગ એટલે લેખકનો બ્રાંડકાસ્ટ થયેલો વાર્તાલાપ શ્રમ અથવા કર્મ. હમણાં જ આપણે કાર્ય દ્વારા શિક્ષણની વાત કરી. એ-૬, ગુરુકૃપા સોસાયટી, મુક્તજીવન સ્વામી બાપા માર્ગ, જ્યાં શ્રમકાર્ય નથી, એ શિક્ષણ વાંઝિયું છે. ત્રીજું સૂત્ર સહયોગ, વડોદરા-૩૯૦ ૦૦૬. ફોન : ૦૨૬૫-૨૪૮૧૬૮૦