Book Title: Prabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 385
________________ ડિસેમ્બર, ૨૦૧૧ પ્રબુદ્ધ જીવન પતંજલિએ યોગસૂત્રમાં ‘યોગશ્ચિત્તવૃત્તિ નિરોધ’ કહી ચિત્તવૃત્તિના પ્રભાવથી કેવલજ્ઞાન પામ્યા, મરૂદેવા યોગના સામર્થ્યથી પરમપદ નિરોધને યોગ કહેલ છે. ગીતામાં કહ્યું છે-“સમત્વ યોગ મુખ્યતે'- પામ્યા. આમ કહી, યોગની આવશ્યકતા બતાવી છે. આમ કહી સમતા એ જ યોગ છે. આમ બધા જ દર્શનોમાં યોગનો અર્થ એક મહત્ત્વની વાત કહી છે-યોગ એટલે જ્ઞાનયોગ, દર્શનયોગ અને જ છે. આધ્યાત્મિક સાધનાનું મૂળ સમતા છે. જૈન શાસ્ત્રોમાં ચારિત્રયોગ. જ્ઞાનથી જાણેલ તત્ત્વો દર્શન-શ્રદ્ધાથી નિર્ણય કરેલ ગુણસ્થાન ક્રમારોહનું ધ્યેય કષાયમુક્તિ છે જે સમતા ઉત્પન્ન કરે માર્ગ પ્રમાણે ક્રિયા કરવી-સર્વ પાપકાર્યોનો ત્યાગ કરવો એ છે. સમતાપ્રાપ્ત કરવા માટે યોગ સર્વોત્કૃષ્ટ સાધન છે. યોગના ચારિત્રયોગ છે અને અહિંસાદિ વ્રતનું પાલન કરવું તે ચારિત્ર છે. સાચા અધિકારી થવા માટે સંસારનો બાહ્ય ત્યાગ એ કાંઈ દરેક વ્રતની ભાવનાઓની પણ ચર્ચા કરી છે. શ્રદ્ધા વિનાનું જ્ઞાન અનિવાર્યપણે આવશ્યક વસ્તુ નથી પણ સાચું મુમુક્ષુપણું આવશ્યક નિરર્થક છે અને ક્રિયાથી જ તે ફળદાયી બને છે. આમ જ્ઞાનયાખ્યાં છે. ગૃહસ્થાશ્રમમાં રહીને પણ સાચો મુમુક્ષુ યથાયોગ્ય પણે યોગ મોક્ષ:' એ સિદ્ધાંત પ્રતિપાદિત થાય છે. સાધી શકે છે. હેમચંદ્રાચાર્યનું યોગશાસ્ત્ર રાજર્ષિ કુમારપાળ માટે હવે યોગશાસ્ત્ર ગ્રંથની વિષયસંકલના વિષે સંક્ષેપમાં જોઈએ. જ તૈયાર કરવામાં આવ્યું હતું અને એક રાજવીના જીવનમાં જો આ શાસ્ત્ર કુલ ૧૨ પ્રકાશમાં વિભાજિત છે. યોગનું સ્થાન હોય તો, ગૃહસ્થના જીવનમાં પણ તે અશક્ય નથી. (૧, ૨) પ્રથમ અને દ્વિતીય પ્રકાશમાં યોગને મોક્ષનું કારણ “યોગશાસ્ત્ર' ગ્રંથમાં શ્રાવકાચાર-ગૃહસ્થના વ્રતો, પ્રતિક્રમણ, દર્શાવી જ્ઞાનયોગ, દર્શનયોગ અને ચારિત્રયોગનું વર્ણન છે, જેમાં સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ વગેરે ક્રિયાઓનું વર્ણન કર્યું છે. નીતિશાસ્ત્ર, ચારિત્રધર્મનો સમાવેશ થઈ જાય છે. તેમજ વિસ્તારથી યોગનો પ્રભાવ અપરંપાર છે. યોગીઓને લબ્ધિઓ ઉત્પન્ન થાય યોગનો મહિમા વર્ણવતાં લબ્ધિઓની ચર્ચા કરી છે. છે. “યોગના પ્રભાવે સર્વ વિપત્તિઓનો નાશ થાય અને મુક્તિરૂપી (૩) ત્રીજા પ્રકાશમાં દિકુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રતોનું વર્ણન લક્ષ્મી પ્રાપ્ત થાય છે.” (૫) વળી એમ પણ કહ્યું છે-“ચિરકાળથી છે. તે ઉપરાંત વ્યસન વિષે જે શાસ્ત્રોમાં કહ્યું છે તેની ચર્ચા પણ ઉપાર્જન કરેલાં પાપોને યોગ એવી રીતે નષ્ટ કરી દે છે જેવી રીતે છે. માંસત્યાગ, મદિરાથી થતા દોષ, રાત્રિભોજન, સામાયિક ઘણા લાકડાઓના ગંજને અગ્નિ ક્ષણવારમાં ભસ્મ કરી નાંખે છે. વગેરેની ચર્ચા કરી છે. બાર વ્રતો અને તેના અતિચારોનું વર્ણન બાળકથી માંડીને મહાપંડિત સર્વેને આ યોગશાસ્ત્ર ઉપયોગી અને છેવટે શ્રાવકની દિનચર્યાનું વર્ણન છે. છે. સંસારી જીવોને આચાર્યશ્રીએ મોક્ષનો માર્ગ બતાવ્યો છે. આ (૪) ચોથા પ્રકાશમાં કષાયનું સ્વરૂપ અને તેના પર વિજય કેવી શાસ્ત્રની રચના ઘણી જ આકર્ષક છે. યોગશાસ્ત્ર પર પ્રાચીન રીતે પ્રાપ્ત થાય, મનઃશુદ્ધિ તથા રાગદ્વેષ જીતવાના ઉપાયો, ગુજરાતી ભાષામાં બાલાવબોધ ઉપલબ્ધ છે. સમભાવ તેમ જ તેની નિષ્પત્તિ માટે બાર ભાવનાઓનું સુંદર જૈન પરંપરામાં યોગસાધનાનું મહત્ત્વ છે. પ્રાચીન જૈનશાસ્ત્ર વિવેચન છે. ત્યારબાદ મૈત્રી આદિ ચાર ભાવના, ધ્યાન અને આસન આચારાંગમાં સૂક્ષ્મતાથી યોગસાધનાનું વર્ણન જોવા મળે છે. વિષે કહ્યું છે. અમુક જ આસન કરવું જોઈએ એવો કોઈ આગ્રહ સૂત્રકૃતાંગમાં પણ સાધનાપથ દર્શાવ્યો છે જેમાં વ્રતની મહત્તા નથી. સર્વ આસનોમાંથી પોતાને યોગ્ય કોઈપણ આસન લઈ શકાય. પર વિશેષ ભાર મૂક્યો છે. કષાયવિજય જૈનયોગનો સાર છે. જેથી (૫) પંચમ વિભાગમાં પ્રાણાયામ અને તેના પ્રકારો બતાવ્યા મન પર નિયંત્રણ આવશ્યક છે એમ કહ્યું છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં છે. મોક્ષ માટે પ્રાણાયામની અનિવાર્યતા નથી પરંતુ શરીર માટે દર્શન, જ્ઞાન, ચારિત્રને મોક્ષમાર્ગ કહ્યો છે. ઘણા જૈનાચાર્યોએ તેની ઉપયોગિતા બતાવી છે. પ્રાણાયામના ફળસ્વરૂપે શરીરને થતા પણ યોગસાધના પર પ્રકાશ પાડ્યો છે. પરંતુ હેમચંદ્રાચાર્યનું ફાયદાની ચર્ચા છે. યોગશાસ્ત્ર વિશિષ્ટ છે. તેમણે ઉમાસ્વાતિ પ્રણિત સાધનામાર્ગનું (૬) છઠ્ઠા પ્રકાશમાં પ્રત્યાહાર અને ધારણા વિષે છણાવટ કરી અનુસરણ કર્યું છે. પણ રત્નત્રયીની અજોડ પરિભાષા આપી છે. અને છે. પોતાની આગવી શૈલીમાં સાધનાપથ રજૂ કર્યો છે અને “યોગશાસ્ત્ર” (૭) સાતથી અગિયાર પ્રકાશમાં ધ્યાન વિષે ધ્યાનના પ્રકારો નામ રાખ્યું છે જે સુસંગત છે. શરૂઆતમાં જ મોક્ષનો માર્ગ દર્શાવતા વિષે-પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત તેમ જ આજ્ઞાવિચય યોગ અને રત્નત્રયીની એકાત્મતા પ્રતિપાદિત કરવામાં આવી છે. વગેરે પ્રકારોની ચર્ચા છે. તે ઉપરાંત, મંત્રમયી દેવતાનું ધ્યાન, (૧-૧૫). જૈન ધર્મની સાધનાપદ્ધતિ એટલે મોક્ષમાર્ગ જેના ત્રણ પંચપરમેષ્ઠિ મંત્રનું ધ્યાન, હ્રીંકાર વિદ્યાનું ધ્યાન વગેરેનું વર્ણન અંગ છે. (૧) સમ્યક્ દર્શન (૨) સમ્યક્ જ્ઞાન (૩) સમ્યક્ ચારિત્ર. છે. ધર્મધ્યાન અને શુક્લધ્યાનની ઉપાદેયતા વિષે ચર્ચા છે. જૈનદર્શન શાસ્ત્રનો આધાર લઈ સ્વસંવેદનથી આ કૃતિ આચાર્યશ્રીએ લખી પ્રમાણે ધ્યાનયોગ શાસ્ત્રોનો સાર છે. છે અને યોગનું સામર્થ્ય વર્ણવતા તેઓ કહે છે કે યોગ વિપત્તિઓનો આ રીતે અગિયાર પ્રકાશમાં યોગના અંગોનું વિસ્તારથી વર્ણન નાશ કરનાર છે. અનેક લબ્ધિઓ યોગથી પ્રાપ્ત થાય છે–‘બહો, કરી છેલ્લે ૧૨મા પ્રકાશમાં આ શાસ્ત્ર પૂર્ણ કરતાં સ્વાનુભવ પર યોગાસ્ય માહીભ્ય’ કહી કહે છે-ભરતરાજા અરિસાભવનમાં યોગના આધારિત મનની ચાર અવસ્થાનું વર્ણન જોવા મળે છે. આત્માના

Loading...

Page Navigation
1 ... 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402