Book Title: Prabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 382
________________ પ્રબુદ્ધ જીવન ડિસેમ્બર, ૨૦૧૧ એક મુરદાર વસ્તુ બને છે તેને નસો (Putrefaction) કહે છે. કરતી હતી અને તેઓ જરથોસ્તી મઝહબ (ધર્મ) પાળતા હતા. જરથોસ્તી ધર્મ પ્રમાણે અગ્નિ, જમીન, પાણી, ઝાડપાન આ બધી કમનસીબે, ૭મી સદીની શરૂઆતમાં એ આર્યન પ્રજા અરબઈશ્વરની આપેલી ભલી પેદાશો છે કે જેને આપણે ખરાબ કરી મુસ્લિમોના હાથે પરાજય પામી અને જરથોસ્તી ધર્મ નાશ પામ્યો. શકીએ નહીં. તેથી ધર્મના ફરમાન મુજબ એક જરથોસ્તીની લાશને એ ધર્મને જીવંત રાખવાને માટે તે વખતના અમારા પૂર્વજોએ ઈરાન અગ્નિદાહ, ભૂમિદાહ, જળદાહ કરવાની સખ્ત મનાઈ ફરમાવી છે. છોડ્યું અને ધર્મની જાળવણીને ખાતર હિંદુસ્તાનની પાવન ભૂમિ શરીર નાશવંત છે તેથી તેનો ઊતાવળે જેમ બને તેમ જલ્દીથી ઉપર આશરો લીધો. તેનો નિકાલ કરવો જોઈએ કારણ કે મુરદાર શરીરમાં કોહવાટ શરૂ ઈરાનની ભૂમિ છોડી, હિંદ તરફ વહાણોમાં બેસી આવેલા થાય છે. તેથી ધર્મ પ્રમાણે એક જરથોસ્તીની લાશને ગુજરવા બાદ આર્યનો જેઓ ઈરાનના પાર્સ પ્રાંતમાંથી આવ્યા હતા તેથી હિંદમાં સ્નાન કરાવી સદરો-કુસ્તી-કપડાં પહેરાવી, તેના ઉપર અવસ્તા આગમન બાદ તેઓ “પારસી' કહેવાયા અને તેઓ જરથુસ્ત શ્લોકના મંત્રોચ્ચાર કરી તેને પહાડની ઉપર બનાવેલી ઊંચી જગ્યા પયગમ્બરના એક ઈશ્વરવાદી ધર્મના અનુયાયીઓ હોવાથી તેઓ ઉપર બાંધેલા એક કુવા કે જેને ‘દબ્બા' કહે છે ત્યાં મૂકવામાં આવે ‘જરથોસ્તી' કહેવાયા. છે. ત્યાં શરીરભક્ષી પક્ષીઓ ગીધ-સમડી વગેરે તેનો થોડા સમયમાં ઈરાન સરઝમીન છોડી, હિંદ ભૂમિ ઉપર આવનાર પારસી નાશ કરે છે. તે ઉપરાંત સૂર્યના કિરણો એ શરીરને ઊતાવળે સૂકવી જરથોસ્તીઓએ હિંદ ભૂમિને પોતાની માતૃભૂમિ અને કર્મભૂમિ નાંખે છે. આ રૂઢીને અવસ્તામાં “ખુરશેદ-નગીરીની' યાને ‘સૂર્યની બનાવી અને દૂધમાં સાકર જેમ બીજી અન્ય કોમો સાથે ભળી ગયા. નજર' કહે છે. ખુરશેદ-નગીરની કરી, માંસાહારી પક્ષીઓ પાસે લાશ (શ્રી મુંબઈ જૈન યુવક સંઘ આયોજિત ૭૭મી વ્યાખ્યાનમાળામાં ખવડાવી, લાશનો નિકાલ કરવાની રૂઢી એક તદ્દન કુદરતી રૂઢી છે તા. ૨૯-૦૮-૨૦૧૧ ના રોજ આપેલ વ્યાખ્યાન.) અને એ હજારો વર્ષ પૂર્વે ઈરાન દેશમાં કે જ્યાં આર્યન પ્રજા વસતી ૨૨, હોરમઝ બિલ્ડિંગ, દાદાજી કોન્ડદેવ રોડ, ભાયખાલા, હતી ત્યાં પણ આ રૂઢી જાયજ હતી. મુંબઈ-૪૦૦ ૦૨૭. ફોન : ૦૨૨ ૨૩૭૧૬૭૯૯. આજથી ૧૫૦૦ વર્ષ પૂર્વે ઈરાન જમીન ઉપર આર્યન પ્રજા રાજ મોબાઈલ : ૦૯૮૨૦૩ ૭૯૭૮૧. ફ્લોરાઈડ ટૂથપેસ્ટ અને એટમબૉમ્બ || ગોર સ્મીથા [કેટલાક વર્ષો પહેલાં એ કલ્પના પણ નહોતી થઈ શકતી કે ટૂથપેસ્ટ અને એમબૉમ્બ વચ્ચે આટલો નિકટનો સંબંધ હોઈ શકે છે. પરંતુ માણસના વિનાશ માટે બનેલા પદાર્થોનો કેટલી ચતુરાઈથી આપણા દૈનિક જીવનમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એ છેલ્લી અડધી શતાબ્દીના સંઘર્ષે ફરી એકવાર સિદ્ધ કરી દીધું છે. જો અમેરિકા જેવા ટેકનિકલી શિક્ષિત અને વિજ્ઞાનને લીધે જાગૃત કહેવાતા સમાજની સાથે ત્યાંની કંપનીઓ આટલો ખતરનાક ખેલ ખેલી શકતી હોય તો તેઓ ભારત, એશિયા અને આફ્રિકાના ત્રીજી દુનિયાના દેશોની સાથે એવો વ્યવહાર કરતી જ હોય. પરમાણુ ટેકનીકની અમાનવીયતાને ઉજાગર કરતો મહત્ત્વપૂર્ણ લેખ. સં.] ‘પ્રદૂષણ, પ્રદૂષણ ! તમે નવી નવી ટૂથપેસ્ટનો ઉપયોગ કરો નીકળેલો હોય છે. એ પણ એક સત્ય છે કે આપણે જાતે બ્રશથી અને પછી તમારું મોં ઔદ્યોગિક કચરાથી ધોઈ નાંખો.’ હાવર્ડ લઈને ફ્લેશ સુધી અનેક પ્રકારની વિચિત્રતાઓથી ઘેરાયેલા છીએ. યુનિવર્સિટીના પ્રોફેસર અને વ્યંગકાર ટોમ લેહરે જયારે આ લખ્યું અનેક વર્ષોથી વૈજ્ઞાનિકો અને દાંતના ડૉક્ટરો ટૂથપેસ્ટ અને હશે ત્યારે તેમને કદાચ એ વાતનો ખ્યાલ પણ નહીં હોય કે પીવાના પાણીમાં થતા ફ્લોરાઈડના ઉપયોગને પ્રતિબંધિત કરવાની નવિનતમ ટૂથપેસ્ટ’નું એક મહત્ત્વપૂર્ણ અંગ ઔદ્યોગિક કચરો જ માંગણી કરી રહ્યા છે. છેવટે ૭ જાન્યુઆરી, ૨૦૧૧એ અમેરિકાના છે. ફ્લોરાઈડવાળી ટૂથપેસ્ટમાં સોડિયમ મોનોફ્લોરોફોસ્ફટ હોય ખાદ્ય અને માનવસેવા વિભાગે (ડી.એચ.એચ.એસ.) આ સમસ્યા છે જેને એક વખત રાસાયણિક અસ્ત્ર માનવામાં આવતું હતું. આ પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. દાંતોમાં ડાઘ પાડતા દંતફલોરોસીસ ઉપરાંત યૂરો સિલિસિક એસિડ જેનો ૯૦ ટકા ઉપયોગ સ્થાનિક નામની મહામારીનું ઉદાહરણ આપતાં આ વિભાગે કહ્યું છે કે સ્વયંશાસિત સંસ્થાઓ પીવાના પાણીની સફાઈ માટે કરે છે અમેરિકાના ૧૨ થી ૧૫ વર્ષની વચ્ચેના અંદાજે ૪૧ ટકા બાળકો વાસ્તવમાં તે રાસાયણિક ખાતરના કારખાનાંઓની સફાઈમાંથી દંતફ્લોરોસીસ નામની મહામારીથી પીડાય છે. આ વિભાગે માગણી

Loading...

Page Navigation
1 ... 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402