Book Title: Prabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 376
________________ ૧૦ પ્રબુદ્ધ જીવન ડિસેમ્બર, ૨૦૧૧ વ્યાપારે વસતિ વિધા? || ડૉ. મોહનભાઈ પટેલ વિદ્વાન લે ખક સફળ ઉદ્યોગપતિ, મુંબઈના ભૂતપૂર્વ શેરીફ, કેળવણીકાર, સામાજિક કાર્યકર, પ્રભાવંત વક્તા, ચિંતક, લેખક અને તવિષયક પુસ્તકોના કર્તા છે. પ્રિય મિત્ર ધનવંતભાઈ, અને તેના ઉપદેશો ઘણું બધું પ્રાપ્ત થાય છે. જૈન ધર્મની પણ વાતો શ્રી મુંબઈ જૈન યુવક સંઘના અન્ય સભ્યો, સાંભળવા મળે. ભાઈઓ અને બહેનો. અહિંસા, અપરિગ્રહ, અનેકાંતવાદ વિશે સાંભળવાનું, સમજવાનું મળે. તમે મને આ વ્યાખ્યાનમાળામાં બોલાવ્યો, તે બદલ હું તમારો તથા ભગવાન મહાવીરે આપેલા કલ્પસૂત્રો એ પણ આપણા કાને પડે. ખૂબ-ખૂબ આભારી છું. શ્રી મુંબઈ જેન સંઘની આ પર્યુષણ મને આજે વિષય આપ્યો છે. ‘વ્યાપારે વસતિ વિદ્યા.’ વિષયની વ્યાખ્યાનમાળા જે હવે, ૭૭મા વરસે પ્રવેશે છે તેની શરૂઆત, તેનો પસંદગી ધનવંતભાઈએ કરી છે. મારે તો માત્ર તેમની આજ્ઞાનું મૂળ વિચાર જેણે રજૂ કર્યો એ પૂ. પરમાનંદ કાપડિયા અને ત્યાર પાલન કરવાનું છે. જોઈએ, કેટલે અંશે તેમણે મારામાં મૂકેલા પછીના જે વિદ્વાનોએ આ વ્યાખ્યાનમાળાનું સ્તર અને વ્યાપ વધાર્યા વિશ્વાસને હું ન્યાય આપી શકું છું. અને એમ કરતાં-કરતાં ૭૭ વરસ સુધી અવિરત જ્ઞાનયાત્રા ચાલુ રહી તે મૂળ તો, ચાણક્ય કહ્યું, ‘વ્યાપારે વસતિ લક્ષ્મી.’ પણ, ચાણક્ય બદલ હું શ્રી મુંબઈ જૈન યુવક સંઘને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. તો ખૂબ બુદ્ધિશાળી હતો. લક્ષ્મીની સાથે-સાથે વિદ્યાની અગત્યતા સામાન્યતઃ આપણને નકરાં મનોરંજન જોઈતાં હોય છે. વિસારે મૂકે એવો નાસમજુ નહોતો. હકીકતમાં, સફળ વ્યાપાર હસાવનારા લોકો, કોમેડિયન કે ગાયકો કે સંગીતકારો કે પછી કરવો એ વિદ્યાવિહીનોનું કામ જ નથી. કારણ કે, પહેલાં તો વિદ્યાની ખાણી-પીણીના જલસા. ત્યાં આપણું આકર્ષણ વધારે હોય છે. વ્યાખ્યા જુઓ; સામાન્યતઃ આપણે વિદ્યાને પુસ્તકીયા જ્ઞાન સાથે સાત્વિક જ્ઞાન પિપાસા ખૂબ ઓછી. મુંબઈ જૈન યુવક સંઘની આ સરખાવીએ છીએ. જેને ભણતર કહીએ, જેને પુસ્તકીયું જ્ઞાન કહીએ. પ્રવૃત્તિ, જ્ઞાન વહેંચવાની, સારા-સારા વક્તાઓને બોલાવીને તેમના વર્ગખંડમાં જે ભણાવવામાં આવે તે તો ભણતર, પાઠ કરીએ અને અભ્યાસ અને અનુભવોની વાતો સાંભળવાની જે પ્રથા આપે પોષી અટકી જઈએ. ચાણક્યની ‘વિદ્યા' તો ઘણું બધું આવરી લે છે. વિદ્યા છે, તેના એક ભાગ તરીકે આજે આપે મને અહીં બોલાવ્યો છે. શબ્દ માટે He had very wide compass. એણે તો કહ્યું; વિષય છે જ્ઞાનનો, વિદ્યાનો. જેની વાતો વિદ્વાનો જ કરી શકે. જેનો વેષ ન વિદ્યા વ તપો ન વાનમ્, જ્ઞાન ન શૌર્ત ન ાળો ન ધર્મ: | ખૂબ ઊંડો અભ્યાસ હોય અને જે અભ્યાસ અને અનુભવોનો નિચોડ તે મર્દ તો મૂવિમારભૂતા:, મનુષ્ય રૂપેણ મૃRIT: રિતા પોતાના શબ્દો દ્વારા શ્રોતાઓ સુધી સુપેરે પહોંચાડી શકે. એવા અને, વળી પાછું કહ્યું; વિદ્વાનોનું આ મંચ ઉપર સ્થાન હોય. विद्या नाम नरस्य रुपं अधिकम् प्रछन्न गुप्तं धनम् હું મારી મર્યાદાઓ સમજું છું. તમારાં પરિમાણોને કેટલે અંશે विद्या भोगकरी यशः सुखकरा विद्या गुरुणाम् गुरु । હું પૂરા કરી શકીશ તે જાણતો નથી. પણ, એ તમારી ચિંતા. હું विद्या बंधुजनो विदेश गमने विद्या परा देवता પોતે તો અહીં આવીને ખૂબ સુંદર રીતે લાવ્યો છું. તેનો આનંદ विद्या राजसु पूजिता न तु धनम् विद्या विहीनः पशुः।। અનુભવી રહ્યો છું. અને એ છે, આ ભાઈ ધનવંત શાહ. નામ પ્રમાણે માત્ર પુસ્તકીયું જ્ઞાન ન ચાલે. આટલું બધું ઉપયોગી તેવું સાધન ધનવંત તો હશે જ, પણ વિદ્યાવંત તો છે જ તે આપણે સૌ જાણીએ તે વિદ્યા, તે સીમિત ન હોય. વિદ્યા એટલે, Knowledge-જ્ઞાન જેને છીએ. સાથે-સાથે સભાગૃહમાં બિરાજેલ કેટલાય વિદ્વતજનો, કહીએ. તે, વત્તા આવડત, કોઠાસૂઝ, હુન્નર અને વિદ્યા મેળવવાની સજ્જનોનો સંસર્ગ. આ સંસર્ગનો લાભ જે મને મળ્યો છે તે મારા જ નહિ પણ, તેને સદુપયોગમાં લેવાની આવડત-કળા. આ બધાનો માટે ખૂબ અગત્યનો છે. જેમાં સમન્વય કરવામાં આવ્યો હોય તે બને ‘વિદ્યા'. વિષય ઉપર આવું તે પહેલાં આ સંદર્ભમાં જ મોરોપંતની એક આપણે ત્યાં કહેવાયું છે કે, માણસને જરૂર છે ભણતર, ગણતર કેકાવલી હું તમને સંભળાવું. અને ઘડતરની. માત્ર ભણતર જ નહિ. તેને માટે તો આપણે ‘વેદિયો’ તોયાએ પરિવાવ હી ન ઉરતે, સંતપ્ત લોહાવરી એવો શબ્દ વાપરીએ છીએ. માત્ર વેદ વાંચી જાણે. પણ, એમાં જે તે ભાસે નલિની દલાવરી અહા, સન્મોક્તિકારો પરી લખાયું અને જે વંચાયું. જેને જીવનવ્યવહારમાં મૂકવાની આવડત તે સ્વાતી સ્તવ અધ્ધી શુકતી કુટતે, મોતી ઘડે નેટકે ન હોય તો એ વેદિયાથી જ અટકી જાય. અને બધી વાત ત્યાં જ પૂરી તે જાણા ઉત્તમ, મધ્યાળધમ દશા, સંસર્ગ યોગે ટીકે. થઈ જાય. પણ, એ વિદ્યાનો જ્યારે ઉપયોગ કરવામાં આવે અને આવી ઘણી બધી પર્યુષણ માળાઓમાં મેં ભાગ લીધો છે. અને વિદ્યામાં જ્યારે પોતાને અનુકૂળ, પોતાને જોઈતી, પોતાને ખપતી સાથે-સાથે લાભ પણ લીધો છે. જ્ઞાન સાથે સંસ્કાર સિંચન, ધર્મ એવી વધુ વિદ્યા મેળવવાની આવડત અને તત્રમાણ અભિગમ હોય,

Loading...

Page Navigation
1 ... 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402