Book Title: Prabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 375
________________ ડિસેમ્બર, ૨૦૧૧ પ્રબુદ્ધ જીવન તરફ અમને દોર્યા. તેમણે કહ્યું: “હું” અને “મારું' – માનવના આવી જ અનુભૂતિ થઈ હતી. વ્યવહારોમાં પ્રભાવી ઘટક છે. આપણી વિચાર પ્રક્રિયામાં અને રાષ્ટ્ર અને લોકકલ્યાણ માટે તેઓ તેમના વિખ્યાત મુનિઓ સાથે કર્મોમાં જો “હું” અને “મારું” ને આપણે દૂર કરીએ તો વ્યક્તિઓના ત્રણ વાર પ્રાર્થના કરતા હતા. મને હજી યાદ છે, પ્રાર્થના પછી અહમ્'નું નિરસન થઈ શકે. જો આપણે આપણા અહમ્ને નિર્મળ તેમણે મને દિવ્ય ઉપદેશ આપ્યો હતો. આ ઉપદેશ હજી, મારા મનમાં કરી શકીએ તો ધિક્કારનો લોપ થશે. ખરેખર ધિક્કાર એ જગતનું ગુંજી રહ્યો છે. તેમણે કહ્યું હતું, ‘કલામ, તમારા સાથીઓ સાથે એક પ્રભાવી બળ છે. આપણા મનમાંથી આપણે ધિક્કારને દૂર કરી રહી તમે જે કાર્ય કર્યું છે તે માટે ઈશ્વર તમને આશીર્વાદ અર્પો. સર્વ શકીશું? જો, આપણે ધિક્કારને દૂર કરીશું, તો મનમાં રહેલી હિંસા શક્તિમાન એવા ઈશ્વરે તમારે માટે ઊંચું ‘મિશન” નિર્માણ કર્યું છે, અવશ્ય દૂર થશે. માનવો જે દિવસે મનમાં હિંસાને દૂર કરશે, ત્યારે આ જ કારણે આજે તમે અહીં મારી સન્મુખ છો. હું જાણું છું, હવે માનવજાતમાં શાંતિ ખીલી ઉઠશે. આ મહાન સંદેશને હું મનની આપણું રાષ્ટ્ર અણુશક્તિ ધરાવતું રાષ્ટ્ર છે. તમે અને તમારા એકતા માટેનો “તર્વાગ સંદેશ' તરીકે કહું છું. ધિક્કાર અને સાથીઓએ જે કાર્ય કર્યું છે, તેનાથી અદકેરું આ ‘મિશન' છે. કોઈપણ શત્રુતાના એક માત્ર કારણ “હું” અને “મારું' ને આપણે કેવી રીતે માનવે ક્યારેય કર્યું હોય તેથી પણ મહાન; આ તમારું ‘મિશન' છે. દૂર કરીશું? આપણી કેળવણીએ, યુવાનોને આવા મહાન વિચારો જગતમાં હજારો અણુશસ્ત્રો પ્રસરી રહ્યાં છે. સઘળા દેવી આશીર્વાદ શીખવવા પડશે. બાળકોના મનમાં આનાથી મનોઐક્ય અને સાથે તમને અને તમને જ હું આગ્રહ કરું છું કે આ અણુશસ્ત્રોને શાંતિના વાતાવરણનો ઉછેર થશે અને તેઓ પ્રબુદ્ધ નાગરિકો બિન અસરકારક, નિરર્થક અને રાજકીય રીતે નિરુપયોગી બનાવશો. બનશે. જ્યારે હું એપ્રિલ ૨૬, ૨૦૦૭ના રોજ ગ્રીસમાં હતો ત્યારે આ મારો તમને અને તમારા સાથીઓને અનુરોધ છે.” ત્યાં “હેલેનિક ફાઉન્ડેશન ફોર યુરોપિયન એન્ડ ફોરેન પોલીસી' જ્યારે આચાર્યજીએ તેમની મહાન શીખ પૂરી કરી ત્યારે નીરવ (ELIAMEP) ના નેજા હેઠળ ગ્રીસના બૌદ્ધિકો અને અગ્રણી ચિંતકોની શાંતિ પ્રસરી રહી. મને એવું લાગ્યું કે જાણે સ્વર્ગીય અને સાધુબોધનું બેઠકમાં મેં આ જ વિચાર તેમની સમક્ષ રજૂ કર્યો. તેમાં ભાગ લેનાર મિલન થયું ન હોય! મારી અડસઠ વર્ષની વયમાં, આ અનુરોધે મને સોએ મને કાળજીપૂર્વક સાંભળ્યો. તવાંગના બોધ પર સઘન વિમર્શ પહેલીવાર હલબલાવી મૂક્યો (હવે હું એંસી વર્ષનો છું.) મારે માટે થયો. આજના ગતિશીલ જગતમાં મનોએક્ય એજ પ્રસ્તુત ઘટક આ પડકારરૂપ છે અને મારા જીવનનો હવે એ મંત્ર બની ગયો છે. છે એમ તેમને લાગ્યું. બાવીસસો વર્ષ પહેલા તિરુવલ્લુવરે રચેલી મારી પસંદગીની નિષ્કર્ષ થમિઝ' પંક્તિ ટાંકવા દેશો. ૧૩૩૦ કુરલમાંથી ૧૦ કુરલનું એક હું જ્યારે પણ આચાર્ય મહાપ્રજ્ઞજીને મળ્યો છું ત્યારે આઠેક આંખું પ્રકરણ “તપ” પર કવિએ લખ્યું છે. દસકાથી જેમણે “તપ” કર્યું છે એવા એક મહાન સંતના મને દર્શન એનો અર્થ છે, જો કોઈ પોતાના જીવનમાં રહેલી આસક્તિને થયા છે. ઉગ્ર તપથી તેમણે પોતાના આવેગ, ક્રોધ, રાગ અને ત્યજે અને “હું' – “અહંકાર'નો ત્યાગ કરે તો જગતના સર્વ જીવો ધિક્કારને મુક્ત કર્યા છે. આપણા દેશના આવા મહાન આત્માઓના તેને નમન કરશે. તે મનની એકતા સાધશે અને એવી એકતા ધર્મનું ઉપદેશથી, શાંતિ અવશ્ય પ્રવર્તશે અને નિશ્ચિતપણે આધ્યાત્મિક આધ્યાત્મિકતામાં રૂપાંતર કરશે. સમૃદ્ધિ પ્રસાર પામશે. તેઓ તો દીવાદાંડીના પ્રકાશ જેવા હતા, આ શબ્દો સાથે, હું લાલભાઈ દલપતભાઈ ભારતીય પ્રાચ્યવિદ્યા જેમણે નિમ્ન આત્માઓને પ્રબુદ્ધ આત્મા બનવા આકર્ષ્યા હતા. મંદિરમાં e-Libraryને ખુલ્લી મુકું છું, અને ડૉ. હોમી ધલ્લાના પુસ્તક તેમના તપની ત્રણ લાક્ષણિકતાઓ છે. ચાલતા રહો, ગ્રહણ 'Many Faces of Peace'ના ગુજરાતી અનુવાદનું વિમોચન કરું કરતા રહો અને આપતા રહો. તેઓ દૃઢ સંકલ્પથી અને એકાગ્રતાથી છું. જ્ઞાનના યજ્ઞમાં સાથ આપનાર સૌ સભ્યોનું હું અભિવાદન કરું ચાલતા રહ્યા. તેમને મળવા આવનારા સર્વ લોકો અને પ્રકૃતિમાંથી છું. સર્વને ઈશ્વરના આશીર્વાદ સાંપડો. * * * તેઓ જ્ઞાન ગ્રહણ કરતા રહ્યા. પોતાના લેખન, કાર્યો અને પ્રેષક-અનુવાદક: ડૉ. જિતેન્દ્ર બી. શાહ વ્યવહારથી તેઓ સમાજમાં આશા પ્રગટાવતા રહ્યા. તેમના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, ગુજરાત સંપર્કમાં આવતા પ્રત્યેક આત્માની શુદ્ધિ કરનારાના તેઓ યુનિવર્સિટી પાસે, અમદાવાદ-૩૮૦ ૦૦૯. (ઈન્ડિયા) ઉચ્ચ કોટીના જ્ઞાન પ્રવાહ રૂપ હતા. હું એમને મધરાતે મેહરોલીમાં ફોન : ૨૬૩૦૨૪૬૩ ફેક્સ : ૨૬૩૦૭૩૨૬. આવેલા “અધ્યાત્મ સાધના કેન્દ્રમાં મળેલો અને મને પોતાને પણ E-mail : jitendrabshah@yahoo.com. • બોલી નાંખ્યા પછી જ્યારે હું મારા બોલેલાનો વિચાર કરું છું, ત્યારે મને એવો પસ્તાવો થાય છે કે, મુંગા માણસોની મને અદેખાઈ આવે છે. • આજે કર્યા જેવું મેં શું ન કર્યું અને ન કરવા જેવું મેં શું કર્યું એનો જે સૂતાં-જાગતાં વિચાર કરે છે તેને કદી પસ્તાવાનો વખત આવતો નથી.

Loading...

Page Navigation
1 ... 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402