Book Title: Prabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 377
________________ ડિસેમ્બર, ૨૦૧૧ પ્રબુદ્ધ જીવન | ૧૧ તે પણ વિદ્યાનું એક Extension પૂરવણી સ્વરૂપ છે. એટલે, સફળ વિનિયોગ કેવી રીતે થયો? This is all Information, Data. ઉદ્યોગપતિ થવું હોય, સફળ વેપારી થવું હોય તો વિદ્યા વગર ચાલે એણે એ કર કઈ રીતે, ક્યાંથી-ક્યાંથી ઉઘરાવવા, કેટલા જ નહિ. આજે તો વેપાર કરવો હોય તો જુદી-જુદી ભાષાઓનું પ્રમાણમાં તેવી વિદ્યાનો પણ નિર્દેશ કર્યો છે. અને એ જ સાચી જ્ઞાન હોવું જોઈએ. વિદ્યા. કરની જરૂર તો છે રાજાને રાજ્ય ચલાવવા માટે તો એ કર જુદી-જુદી currencies, જુદા-જુદા લોકોની રીત-રસમો, વાહન ઉઘરાવવા તે કઈ રીતે, એની સાચી રીત-રસમો એ વિદ્યા છે. અને વ્યવહારની માહિતી, કાયદાઓનું જ્ઞાન, Quality-માલની ગુણવત્તા. ખાસ તો એ જ કે લોકોને સહેજ પણ દુઃખ ન પડે. કારણ કે, ગમે તે વેપાર-ધંધો હોય પણ Quality માલની ગુણવત્તાનો અભ્યાસ, વ્યાપાર હોય, પૈસાની વાત હોય, ધનના આવક-જાવકની વાતો બજારોની રૂખ, બજાર ભાવોની માહિતી, વિશ્વભરમાં બનતા હોય, વેપાર-ધંધામાં વધ-ઘટ, નફો-તોટો, કર વધ્યા કે ઘટ્યા એ બનાવોની અસર આપણા વેપાર ઉપર કે આપણા ઉદ્યોગ ઉપર બધો વ્યાપાર. એ વેપારનું વહન કરવું એ વ્યાપારનો વ્યવહાર કરવો કેવી પડશે તેની જાણકારીઆ બધું જ જરૂરી છે. અને સારામાં સારી રીતે, ઉત્તમ રીતે કરવો તેને માટે વિદ્યા જોઈએ. એક ઉદ્યોજક તરીકે ઉત્પાદનના ક્ષેત્રમાં સંકળાયેલો છું. અમે, માટે ફરીથી એક વખત વ્યાપારે વસતિ વિદ્યા. કહીએ કે, કોઈપણ ઉદ્યોગની સફળતા ત્રણ મુખ્ય પાયા ઉપર અવલંબે વેપારી પાસે પૈસાની સત્તા હોય છે. પણ, એને એ ધન, સત્તા મેળવી આપે છે. વિદ્યા. એ ધનનો સદુપયોગ કરવો, પોતાના Quality, Competitiveness, Reliability. કર્મચારીઓને સારી રીતે સાચવવા, એમને સંતોષ આપીને તેમની આ ત્રણેય સાચવવાનાં હોય છે. અને આ સફળતાના ત્રણેય પાસેથી કેમ વધારે કામ લેવું, કઈ રીતે એમની આપણા પ્રત્યેની પાયા મજબૂત અને દીર્ઘજીવી ક્યારે બને? કે એને અનુરૂપ આપણી વફાદારી જીતવી એ કામ વિદ્યા કરે છે. Tricks of the Trade જેને પાસે વિદ્યા હોય. કહીએ છીએ. વિદ્યા વિશે કહેવાયું છે; અને, એ વિદ્યાનો યોગ્ય સમયે, યોગ્ય રીતે વાપરવાની પણ વિદ્યા રાતિવિનય વિનિયા યાતિ પાત્રતામ્ | વિદ્યા, એ સૂઝ અને સમજ હોય. એટલે, હકીકતમાં ‘વ્યાપારે વસતિ पात्रतात् धनामाप्नोति, धनात् धर्मः, ततः सुखम्।। લક્ષ્મી’ એ તો ખરેખર વ્યાપારે વસતિ વિદ્યાનું એક સૂકમ સ્વરૂપ છે. પણ, તો સવાલ ઊભો થાય કે સુખ એટલે શું? સુખનું મૂળ વ્યાપારે વસતિ વિદ્યાનું Extension છે. એનું Appendix-પૂરવણી ક્યાં છે? વિદ્યા થકી સુખ મળે, તો તેવી જ રીતે એ વિદ્યા કારણભૂત છે. જુઓ, ચાણક્યને, એક ગુરુ તરીકે. એની વિદ્યા એ માત્ર પુસ્તકીયું બને છે. આપણા જીવનના યોગ્ય ઘડતરની, આપણા એક સુસંસ્કૃત, જ્ઞાન નહોતું. પણ, જેને આપણે વેપાર કહીએ છીએ કે જીવનની વિનયશીલ, શિક્ષિત-પ્રશિક્ષિત નાગરિક તરીકેની. જુઓ, એ જ જરૂરિયાતો જેને ખરીદવી અને પોતાને પોસાતા યોગ્ય ભાવે ખરીદવી ચાણક્ય સુખની વ્યાખ્યા આપી છેઃ અને એમાં ખર્ચાઓ-નફો વિગેરે...ચડાવી તેનું વિતરણ કરવું અને સુરવસ્થ મૂનં શિમ ?.... એ પ્રક્રિયાથી ધન કમાવું. ચાણક્યને તો લક્ષ્મીનું ઉપાર્જન કરવું સુરવસ્થ મૂર્ત ધર્મ: એટલું જ માત્ર નહિ, પણ તે તો યુદ્ધ વિદ્યા પણ શીખવતો હતો. धर्मस्य मूलं अर्थ: યુદ્ધ લડવાની આવડત તે પણ વિદ્યા. સારા-નરસા પ્રસંગોએ કુટિલ अर्थस्य मूलं वाणिज्यम् નીતિનો ઉપયોગ કરી અને એ પ્રસંગોમાંથી કેમ સાંગોપાંગ वाणिज्यस्य मूलं स्वातंत्र्यम् ક્ષતિરહિત બહાર નીકળવું એ વિદ્યા પણ શીખવતો હતો. स्वातंत्र्यस्य मूलं चारित्र्यम् જુદા જુદા લોકોની જોડે કઈ-કઈ રીતે વ્યવહાર રાખવો અને માટે જ સુરવસ્થ મૂર્ત વારિત્ર્યમ્ તો, ચારિત્ર્યનું મૂળ પણ વિદ્યા. સંબંધો સાચવવાની વિદ્યા પણ એ શીખવતો હતો. રાજા જોડે કેવો સાચી વિદ્યા જ આપણને ચારિત્ર્યવાન બનાવે છે. વ્યવહાર હોય, આપણા ઉપરીઓ જોડે કેવી રીતે વ્યવહાર થાય? વિદ્યાનો અને વ્યાપારનો વિષય સદીઓ પુરાણો છે. હંમેશાં આપણા હાથ નીચેના હોય તેની જોડે કેવી રીતે વ્યવહાર કરવો. ચર્ચાતો રહ્યો છે. બે વચ્ચેનો સંબંધ પણ માનવજાતના જન્મથી આ બધી જ વિદ્યા, રાજકારોબાર ચલાવવાની પણ વિદ્યા. શરૂ થયો છે. કેટલા બધા વિદ્વાનોએ, ચિંતકોએ આ વિષય ઉપર રાજનીતિની વિદ્યામાં રાજકુમારો કે રાજાઓ હોંશિયાર, પારંગત ચિંતન-મનન કર્યું છે અને મિમાંસાઓ લખી છે. આચાર્ય તુલસીએ ન બને તો તે રાજ્યનો કારભાર યોગ્ય રીતે ચલાવી ન શકે. પણ વિદ્યા ઉપર ઘણું બધું ચિંતનપૂર્વક લખ્યું છે. પ્રવચનો પણ જુઓ, રાજાઓને રાજવહીવટની વિદ્યા અને કર ઉઘરાવવાની આપ્યાં છે. કલા શીખવતાં એ કહે છે; આચાર્ય તુલસી કહે છે; यथा भ्रमर मधुसेवन्त 'विद्या मनुष्य की आंतरिक संपदा है ! इसका जीतना व्यय किया जाता तथा नृपा:प्राप्तुनयात करान् હૈ, યદ ૩તની શ્રી વઢતી હૈ” કેટલા કર આવ્યા? આગલા વરસથી કેટલા ઓછા કે વધારે આચાર્ય તુલસીના વિચારો તેત્તરીય ઋષિ મુનિના વિચારો સાથે આવ્યા? કોણે-કોણે ભર્યો, કોણે કોણે ન ભર્યો ? અને એ કરનો બંધબેસે છે. જુઓ, બંનેના વિચારો કેટલા બધા મળતા આવે છે.

Loading...

Page Navigation
1 ... 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402