Book Title: Prabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 370
________________ પ્રબુદ્ધ જીવન ડિસેમ્બર, ૨૦૧૧ ઊર્ધ્વ યાત્રા કરાવી. નવકાર મહામંત્ર આત્મામાં તાદૃશ્ય થયો એવી ઉપપ્રમુખ નીતિનભાઈ સોનાવાલાનો 9820061259 પર આ શિબિરમાં અનુભૂતિ જિજ્ઞાસુઓને પ્રાપ્ત થઈ. પ્રવેશવા સંપર્ક કરી શકે છે. જિજ્ઞાસુને ધ્યાનમાં ઊંડા ઉતાર્યા, એથી તામસી વૃત્તિઓના પૂ. શશિકાંતભાઈ આ ઉંમરે આવો લાભ આપે એ સર્વનું વમળ શાંત થયા, અંતરનું ચૈતન્ય તત્ત્વ ખૂલ્યું, ખીલ્યું અને મહોર્યું. સૌભાગ્ય છે. એક પરમ શાંતિનો અનુભવ થયો. | જિજ્ઞાસુઓને લાભ લેવા સ્વ-આત્મ અનુભવથી ભલામણ કરું ૩ૐકારમાં પંચ પરમેષ્ઠિ રહ્યાં છે અ=અરિહંત+અઅશીરીરી છું. ઘણું છોડીને આવશો, અધિકુ અને સત્વભર્યું લઈને જશો જ સિદ્ધ+આ આચાર્ય+ઉ=ઉપાધ્યાય+મ=મુનિ તેમજ ઉત્પાદ-વ્યય-ધ્રુવ એની ખાત્રી. સ્વરૂપ ત્રિપદી પણ તેમાં રહેલી છે. એટલે પંચાક્ષરોના સંયોજનથી ૐ નમસ્કારાય નમઃ બનતો ૐ એ પંચ પરમેષ્ઠિનો વાચક બીજ મંત્ર બને છે. Tધનવંત શાહ તેવી જ રીતે “અહમ' એ સિદ્ધચક્રનો વાચક બીજમંત્ર છે. “હૌ” drdtshah@hotmail.com એ બીજ મંત્રમાં ૨૪ તીર્થકરો સમાયેલા છે. “” એ સરસ્વતીનો સામૂહિક નવકાર મંત્ર આરાધના વાચક બીજ મંત્ર છે. આ બીજ મંત્રોના શુદ્ધ વિધિપૂર્વક હ્રસ્વ, દીર્ઘ નમસ્કાર મંત્ર એ સામાજિક ચેતનાને ઉર્ધીકરણ કરતી જીવંત કે પ્લતમાં કરાયેલા ઉચ્ચારણથી પ્રાણાયામ સહજ થાય છે. એના શક્તિ છે. જેનાથી પ્રચંડ શુભનું સંક્રમણ પૃથ્વી ઉપર થાય છે. ધ્વનિ, આંદોલનોથી રોગીઓના રોગોનો પણ નાશ થઈ શકે છે. નવકાર મંત્ર એ માત્ર જૈનોનો જ મંત્ર નથી. તેમાં રહેલા પંચપરમેષ્ઠી જેવી રીતે દવા પેટમાં નાખવાથી એની અસર કરે છે તેમ આ નાદ એ તો પાંચ વિભૂતિપદ છે. જગતમાં આ પદ ઉપર પ્રતિષ્ઠિત તમામ ધ્વનિના આંદોલનો શરીરની ભીતરમાં પ્રસરે છે અને રોગમુક્તિ વિભૂતિઓનો તેમાં સમાવેશ થાય છે. નમસ્કાર મંત્ર આ રીતે વિશ્વપ્રાણ થાય છે. ઉપરાંત મંત્રના આ આંદોલનો સાધકને પ્રસન્નતા પણ છે. અર્પે છે. આ સાત્ત્વિક પ્રસન્નતા પણ રોગ પ્રતિકારક શક્તિ તરીકે સામહિક નમસ્કાર મંત્રના જાપના કેટલાક સ્પષ્ટ ફાયદાઓ નીચે કાર્ય કરે છે. મુજબ છેઃमननात् त्रायते यस्मात् तस्मान्मन्त्र: प्रकीर्तितः | (૧) સામુદાયિક જાપ એ પ્રચંડ સામુદાયિક પુણ્યને ઉત્પન્ન કરે છે મનન કરવાથી જે અક્ષરો આપણું રક્ષણ કરે છે, તે અક્ષરોને તે જે દરેક જાપકને એક રક્ષણાત્મક કવચ પૂરું પાડે છે. કારણે મંત્ર કહેવામાં આવે છે. | (૨) સમૂહમાં થતાં જાપથી મિથ્યાત્વ અને માનસિક પ્રદૂષણ સત્વરે બાહ્ય તપ દેહને સંયમિત રાખે છે, જ્યારે આ જાપ અને દૂર થાય છે. અધ્યયનનું અભ્યાંતર તપ કાયોત્સર્ગ ધ્યાનમાં લઈ જઈ મનના (૩) નમસ્કાર મંત્ર સર્વ ફીરકાઓને માન્ય છે. જેથી તમામ જૈન કષાયોને બહાર કાઢી સભ્ય જ્ઞાન, દર્શન, ચરિત્રની યાત્રા કરાવે સંપ્રદાયોના અનુયાયી એકત્ર મળી જાપમાં જોડાઈ શકે છે. છે અને સાધકની આસપાસ એક તેજોમય વર્તુળનું નિર્માણ થાય સંઘમૈત્રીનું આ સર્વશ્રેષ્ઠ માધ્યમ બની જાય છે. છે. આ આભા આવતા બાહ્ય કષાયોને રોકે છે. (૪) જે કાર્ય કરતા વર્ષો લાગે તે કલાકોમાં થાય. પૂ. શશિકાંતભાઈએ બે દિવસ જે આરાધના કરાવી એ શબ્દમાં પરસ્પર અનુમોદના દ્વારા આ લાભ દરેક જાપકને મળે છે. અવતારવી શક્ય નથી. આ એક દિવ્ય અનુભવ છે. (૫) ભાવજગતની એકતા હોવાથી, આવા સામૂહિક જાપથી આ સંસ્થાએ આ ધ્યાન શિબિરની ડી.વી.ડી. તૈયાર કરી છે, જિજ્ઞાસુ સમાજનું પર્યાવરણ શુદ્ધ થાય છે. યુવક સંઘના કાર્યાલયમાંથી એ પ્રાપ્ત કરી શકશે. (૬) સામૂહિક જાપથી પ્રકૃતિનું પર્યાવરણ પણ શુદ્ધ થાય છે. પ્રકૃતિ આવી સાત્ત્વિક શિબિરો મુંબઈમાં પુનઃ પુનઃ યોજવાનું શક્ય ઉપર પ્રભુત્વ એવું વર્ચસ્વ, વિશુદ્ધ ચેતનાનું જ છે જે પરમેષ્ઠીન બને, એટલે આવી ત્રિદિવસીય શિબિર જામનગરમાં મંત્રમાં વિપુલ અખંડ રીતે રહેલું છે જેની અસર પ્રકૃતિ ઉપર ૨૬, ૨૭, ૨૮ જાન્યુઆરી ૨૦૧૨ના યોજવી એમ સર્વે સાધક થાય જ છે. જિજ્ઞાસુઓએ નક્કી કર્યું. પ્રકૃતિ નમસ્કૃતિને-પંચ પરમેષ્ઠી ભગવંતોને આધીન છે. મુંબઈ બહાર આવી શિબિર યોજવા સંયોજકની જવાબદારી એક (૭) સામૂહિક જાપથી અરિહંતો અને પંચપરમેષ્ઠીમાં રહેલી સાધક શ્રી યતિનભાઈ ઝવેરીએ સહર્ષ સ્વીકારી. આઈન્તમયી ચેતનાનું અવતરણ પૃથ્વી પર થાય છે અને તત્કાળ આગામી શિબિર જામનગરમાં જાન્યુ.માં યોજાશે. જિજ્ઞાસુઓ અશુભનું વિદારણ થાય છે. યતિનભાઈ ઝવેરીને 9222231470 ઉપર ઉપરાંત આ સંસ્થાના • ૧ વર્ષનું લવાજમ રૂા. ૧૨૫/-(U.S. $15) ૦ ૩ વર્ષનું લવાજમ રૂા. ૩૫૦/-(U.S. $ 40) • ૫ વર્ષનું લવાજમ રૂા. ૫૫૦/-(U.S. $ 65) • ૧૦ વર્ષનું લવાજમ રૂા. ૧૦૦૦/-(U.S. $120) • કન્યા કરિયાવર આજીવન લવાજમ રૂા. ૨૦૦૦/-(U.S. $ 150)

Loading...

Page Navigation
1 ... 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402