Book Title: Prabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 372
________________ પ્રબુદ્ધ જીવન ડિસેમ્બર, ૨૦૧૧ ધર્મમાં આધ્યાત્મિકતા. || પ્રવચન : ડૉ. એ.પી.જે. કલામ (ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ) તિા. ૧૧-૧૧-૨૦૧૧ના રોજ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી કલામ સાહેબ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની મુલાકાતે આવ્યા હતા. તે સમયે તેમણે ઈલેકટ્રોનિક લાયબ્રેરીનું ઉદ્ઘાટન કર્યું હતું અને મનનીય પ્રવચન આપ્યું હતું. આ પ્રવચનનો ગુજરાતી અનુવાદ અહી પ્રસ્તુત છે.] આશ્રય વિનાનાનો હું આશ્રય બની શકું. આધુનિક અને પરંપરાગત વચ્ચે યોગ્ય સંતુલન જાળવી રહ્યા છે. માર્ગે ચાલતા સર્વ પથિકોનો હું છું ભોમિયો; આથી જ સોફિયા યુનિવર્સિટીનો પ્રાચ્યવિદ્યાનો વિભાગ અને ભવાટવી પાર કરવા ઈચ્છે તે સર્વેનો હું સેતુ બની શકું; દિલ્હીના સ્લાવ સંસ્કૃતિ અધ્યયન વિભાગોએ સાથે કાર્ય કરી બની શકું તેમની એક હોડી અને જહાજ. પારસ્પરિક સંબંધો માટે લાભપ્રદ સ્થિરતા ઊભી કરી છે. રાષ્ટ્રો T આચાર્ય શાંતિદેવ અને સમાજો વચ્ચે દ્વિપક્ષી અને બહુવિધ સંબંધોના ઘડતરમાં (આઠમી સદીના બૌદ્ધગુરુ) પ્રાચ્યવિદ્યાના વિભાગમાં સામર્થ્ય છે એમ આ અનુભવમાંથી મને લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની સમજાયું છે. મુલાકાતનો અને સમ્માનનીય સદસ્યોને સંબોધવાનો મને આનંદ સમ્ય-શ્રદ્ધા, સમ્ય-જ્ઞાન અને સમ્ય-આચરણ છે. પ્રાચીન ભારતીય હસ્તપ્રતોના સંચયનું રખોપું કરવા માટે હાલાં મિત્રો, જ્યારે હું આપ સૌને જોઉં છું ત્યારે મને ભગવાન પ્રતિબદ્ધ એવી આ સંસ્થા ૧૯૫૬ થી કાર્યરત છે એ જાણી મને મહાવીરના તત્ત્વચિંતનની યાદ આવે છે-જેનો કેન્દ્રિય વિષય અહિંસા પ્રસન્નતા થઈ છે. ભારતીય પ્રાચ્યવિદ્યાના સંશોધકોને માહિતી ધર્મ છે. ભગવાન મહાવીરે શીખવ્યું છે કે સમ્યગુ શ્રદ્ધા, સમ્યગુ પ્રદાન કરવા માટેનું આ મહત્ત્વનું કાર્ય છે, વિશેષતઃ જૈન અને જ્ઞાન અને સમ્યમ્ આચરણ આ ત્રિરત્નો દ્વારા જે માનવ મુક્ત થઈ હિન્દુ તત્ત્વજ્ઞાન માટે. અહીં બેઠેલા સર્વેને મારા અભિવાદન. મને શકે છે તે વ્યક્તિ પાત્રતા-શીલ-પ્રાપ્ત કરે છે. મહાવીરે ભેદ પાડતી “ધર્મમાં આધ્યાત્મિકતા' એ વિષય પર વાત કરવી ગમશે. અને ઉણપોથી ભરેલી જ્ઞાતિ પ્રથાને ઈન્કારી હતી. તેમણે સર્વ બબ્બેરિયામાં મારો અનુભવ પ્રકારની અસહિષ્ણુતા અને વિભાજનના સર્વ આયામો સામે વહાલાં મિત્રો, આપની સંસ્થાનું મુખ્ય ધ્યાન ભારતીય પ્રાચ્યવિદ્યા પોતાનો અવાજ ઉઠાવ્યો હતો. તેમણે વિચારો, વાણી અને ક્રિયાની પર છે. બલ્બરિયામાં આવેલી સોફિયા યુનિવર્સિટીના પ્રાચ્યવિદ્યા શુદ્ધતા વગરના કર્મકાંડોને અસરકારક રીતે ઈન્કાર્યા હતા અને વિભાગના વિદ્યાર્થીઓ સાથેની મુલાકાત મને યાદ આવે છે. સોફિયા તેનો પ્રતિકાર પણ કર્યો હતો. જૈન તત્ત્વજ્ઞાન અને નીતિશાસ્ત્ર યુનિવર્સિટીના પ્રાચ્યવિદ્યાના વિદ્યાર્થીઓ અને તે વિભાગના વસ્તુતઃ અહિંસા સિદ્ધાંતનો જ પર્યાય છે. સુવર્ણસૂત્રની જેમ જૈન સમ્માનીય સદસ્યોને હું મળ્યો હતો અને ચર્ચા કરી હતી. હસ્તપ્રતો, પરંપરામાં અહિંસા પરોવાયેલી છે. જૈન શ્રદ્ધાનું એક માત્ર કેન્દ્ર સાહિત્ય, કલા અને સંગીતના પ્રાચીન ભારતીય વારસામાં આ અહિંસા છે. વિદ્યાર્થીઓએ રસ દાખવ્યો હતો. બલ્ટેરિયા અને ભારતની સંસ્કૃતિ મહાન જૈન પરંપરાને મને યાદ કરવા દો. તે કહે છે, “આત્મા, વચ્ચેની અગત્યની કડીઓ સમજવાનો તેઓ સુદઢ પ્રયાસ કરી રહ્યા પોતે પરમાત્મા બને છે, કારણ આત્મામાં પૂરેપૂરું સામર્થ્ય રહેલું છે. ભારતના જે વિશ્વવિદ્યાલયોમાં ભારતીય પ્રાચ્યવિદ્યાના અભ્યાસો છે. આત્મા સ્વયમ્ સ્વામી, કર્તા અને ભોકતા છે.” થઈ રહ્યા છે તેની સાથે બબ્બેરિયાના વિદ્યાર્થીઓ એનો સઘન જીવનનો હેતુ સહયોગ રચવા મેં બબ્બેરિયાના વિદ્યાર્થીઓને સૂચવ્યું. આ એક બિહારમાં આવેલા પાવાપુરીની મેં સન ૨૦૦૩માં મુલાકાત એવો વિષય છે, જે દુનિયાને જોવાનો, નવી રીતે જોવાનો માર્ગ લીધી હતી. શાંત સરોવરની વચ્ચે શ્વેત આરસનું સુંદર દેવાલય ખોલી આપશે. ભૂતકાળનો અનુબંધ વર્તમાન સાથે સ્થપાશે અને હતું. આ પવિત્ર ભૂમિ પર ભગવાન મહાવીરના ચરણો પડ્યા હતા. ભવિષ્યમાં બન્ને રાષ્ટ્રો વચ્ચે દ્વિપક્ષી સંબંધો રચાશે. પ્રાચ્યવિદ્યાના હું ભગવાન મહાવીરના જીવનનો અભ્યાસ કરી રહ્યો હતો. આ વિદ્યાર્થીઓએ એવું દર્શાવ્યું કે આધુનિકતાનો પક્ષપાત કરતા જગત, તેઓ હવે છોડી જવાના હતા તેવું તેમણે અનુભવ્યું ત્યારે, આજના યુવાનો પરંપરા અને તેના અભ્યાસને અવગણે છે. મેં જગતના સર્વ રાજાઓને તેમણે આઠ દિવસો સુધી ઉપદેશ આપ્યો. જણાવ્યું કે આ બે દેખાતા વિરોધી શબ્દો વચ્ચે વાસ્તવમાં બહુ જ સૌ રાજાઓ, જૈન વિચારનો બોધ પામ્યા, વિશેષતઃ સર્વ જીવો થોડો મૂળભૂત વિરોધ છે. ભારતીય અને બલ્બરિયન સમાજો નવા- જેમાં પ્રાણીઓ અને વનસ્પતિ સૃષ્ટિ પણ સમાય છે, તે સર્વેના

Loading...

Page Navigation
1 ... 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402