Book Title: Prabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 361
________________ | ૩૧ નવેમ્બર, ૨૦૧૧ પ્રબુદ્ધ જીવન સ્ત્રીશિક્ષણમાંથી જાગતી સમસ્યા Jકાકુભાઈ સી. મહેતા સ્ત્રીશિક્ષણની આવશ્યકતા વિષે કોઈ શંકાને સ્થાન નથી. એથી આગળ ઉપાર્જન પ્રતિ કેંદ્રિત કરે છે. કદાચ આ એક સંજોગવશાત્ ઉપસ્થિત થયેલી વધીને તેની અનિવાર્યતા અને ગતિવિધિ વિષે વિચારવું જરૂરી છે. આવશ્યકતા હોય એનો ઈન્કાર નથી પણ એક તો ઉચ્ચ શિક્ષણ મેળવવામાં સ્ત્રીશિક્ષણથી કેવળ સ્ત્રીનેજ લાભ થાય છે એવું નથી. શિક્ષિત સ્ત્રી પોતાના ૨૦-૨૨ વર્ષ વીતી જાય છે અને પછી ચાર-પાંચ વર્ષ કારકિર્દી બાળકોને ભણાવશે એ પણ નિહિત છે તો સાથે સાથે કુટુંબ-પરિવારમાં વિકસાવવામાં વીતી જાય છે ત્યારે આંતરિક ભાવના પ્રબળ થાય છે પણ પણ સ્નેહ-સમર્પણની ભાવના જગાડશે અને સામાજિક સંબંધોમાં પણ સમય વીતી ચૂક્યો હોય છે. યોગ્ય પાત્ર મળતું નથી. ઉપરાંત બુદ્ધિનો મીઠાશ રેડી શકે છે. શક્ય હોય તો સમાજના ઉત્કર્ષમાં યોગદાન આપી ઘમંડ વધી ગયો હોય છે, ઈચ્છા-અપેક્ષાઓ વધી ગઈ હોય છે અને બાંધ શકે છે. એક જમાનો હતો કે જ્યારે સ્ત્રીને ઘરસંસાર સંભાળવાનો હોઈ છોડ કરવાની માનસિકતા પણ જતી રહી હોય છે. પરિણામે લગ્ન કરવાની શિક્ષણની જરૂરત નથી એમ મનાતું પણ એ સમય વીતી ચૂક્યો છે. આજે વૃત્તિને જ દબાવી દઈ, લગ્ન ન કરવાનું વિચારે છે, માંડી વાળે છે પણ છોકરીઓ ખુદ શિક્ષણ પામવાનો આગ્રહ રાખી રહી છે એટલું જ નહિ એથી કાંઈ આંતરિક ભાવ સમાપ્ત નથી થતો. અહિંથી જાગે છે મનોરોગો, પણ કેટલાક ક્ષેત્રોમાં છોકરાઓ કરતાં પણ આગળ વધી રહી છે. આ ડીપ્રેશન, ઉત્તેજક દવાઓ અને પીણાં અને એની આડઅસરો. જીવન ખુદ એક શુભ ચિહ્ન છે. મોટા શહેરોમાં જ નહિ પણ નાના શહેરોમાં અને બની જાય છે એક સમસ્યા. સ્ત્રી-પુરુષના સંબોધોમાં જે વિશ્વાસ હોવો ગામડાઓમાં પણ શિક્ષણનો પ્રસાર વધ્યો છે. આધુનિક શિક્ષણ, સ્ત્રીઓ જોઈએ તેના મૂળમાં જ ઘા. એક મંતવ્ય એવું પણ છે કે મોટી ઉંમરે લગ્ન માટે આર્થિક સ્વતંત્રતાના દ્વાર ખોલી આપ્યા છે. સારા પગારે નોકરી કરે કરનારને સમયાનુસાર સંતાન પ્રાપ્તિની શક્યતા ઓછી થતી જાય છે એટલે છે, કમાણી કરે છે અને કુટુંબને એથી સહાય પણ મળે છે. પરંતુ અંગ્રેજીના જો બાળક ન થાય તો પણ એ બાબત માનસિક અસંતોષનું કારણ બની માધ્યમે એમને માતૃભાષા અને આપણી સંસ્કૃતિથી વંચિત કરી દીધી છે જાય છે. સંતાનપ્રાપ્તિ માટે પણ દવાઓ લેવી પડે છે અને તેની અને પશ્ચિમની સંસ્કૃતિ અને જીવન શૈલીને અપનાવી લીધી છે. આ ગંભીર આડઅસરના ભોગ પણ બનવું પડે છે. અહીં સુધી તો આપણે વ્યક્તિગત વિષમતા વિષે જાગૃત થવું જરૂરી છે. વાતનો વિચાર કર્યો. પ્રખ્યાત ગઝલ ગાયક જગજિત સિંહની એક ગઝલનું ધ્રુવપદ છે “એ વાત અહીં પૂરી નથી થતી. આ બધાની અસર સમાજજીવન પર પણ પડે ખુદા મુઝે દો જિંદગાની દે'. ગઝલકાર ખુદાને વિનવે છે કે હે ખુદા મને છે. ‘કોંટ્રાક્ટ લિવિંગ ટુગેધર' કરાર આધારિત સહજીવન એટલે મૂળમાં જ બે જિંદગી આપ કેમકે એક જિંદગી પ્યાર કરવા માટે ઓછી પડે છે. અવિશ્વાસ. કરાર ભંગ એટલે છૂટાછેડા. ફરી જ્યાં હતા ત્યાંના ત્યાં. નવો કોઈને બે જિંદગી મળતી નથી એ સર્વ વિદિત છે. પણ વિચારીશું તો કરાર? પછી...? સ્ત્રીનો સ્વભાવ લાગણીપ્રધાન હોવાથી પરિણામ આપઘાત જણાશે કે આપણે એક સાથે બે જાતનું જીવન જીવીએ છીએ. એક છે અથવા પુરુષજાતી પર નફરત. કરાર આધારિત સંબંધો એ કાનૂની વ્યભિચાર બહારનું, સ્વાર્થનું, સમાજનું, વ્યવહારનું અર્થાત્ ધન-દોલતનું. બીજું છે નહિ તો બીજું શું? અને એનો ભોગ સ્ત્રી પોતે તો ખરી જ અને બાળકો તેમ અંતરનું, લાગણીનું, ભાવનાનું અર્થાત્ અધ્યાત્મનું-આત્માનું. આપણા જ સમાજ પણ. જાગૃત જીવનનો ઘણો ભાગ બાહ્ય જીવનમાં જ પસાર થાય છે પરંતુ જીવનમાં વસ્તીગણતરીના આંકડાઓ મુજબ પુરુષો કરતાં સ્ત્રીઓની સંખ્યા એવી પળો પણ આવે છે જ્યારે આપણું મન જીવનનો તાગ મેળવવા પ્રમાણમાં ઠીકઠીક ઓછી છે. હાલની વસતીગણતરી મુજબ સ્ત્રીની સંખ્યામાં જીવનના રહસ્યને પામવા ઝંખે છે. માનવ જીવનમાં રહેલી આ સંભાવના થોડોક સુધારો થયો છે પણ પર્યાપ્ત તો નહિ જ. પરંતુ અગર શિક્ષિત આપણા જીવનને સ્પર્શે છે, વિસ્મય પમાડે છે પરંતુ એ તરફ જોવાની બહેનો લગ્ન ન કરે કે ન કરી શકે તો પુરુષો, એમના સ્વભાવમાં રહેલા આપણને ફુરસદ હોતી નથી અને તેમાંથી જન્મે છે વિષમતા. શિક્ષણમાં તત્ત્વોને કારણે સ્ત્રી પ્રતિ અત્યાચાર આચરે (અને એવું તો રોજ બને છે; આર્થિકથીયે વિશેષ ધ્યાન જીવનના ઉત્કર્ષ ઉપર હોવું જરૂરી છે. એ વિના અરે, નિર્દોષ અને તદ્દન ભોળી બાળાઓ પર થતા અત્યાચારો અને નિર્દય સુખ શાંતિનો અનુભવ થવો મુશ્કેલ છે. ખૂનોની વાતો તો પ્રતિદિન છાપામાં વાંચવા મળે જ છેને ?) તો એની કુદરતે સ્ત્રી-પુરુષને આંખ, કાન, નાક, હાથ-પગ વગેરે સમાન ઘેરી અસર સમાજ જીવન પર પડે કે નહિ? માતાપિતાની સાથે સમાજની આપ્યા છતાં સ્ત્રી અને પુરુષના શરીરમાં ભેદ પણ રાખેલ છે. પુરુષ હોય એ જવાબદારી છે કે આ બધું વિચારે અને યોગ્ય માર્ગ શોધે. જીવનમાં કે સ્ત્રી, કુદરતે બન્નેને બુદ્ધિ સાથે લાગણી પણ આપેલ છે. આમ છતાં આર્થિક વિકાસનું મહત્ત્વ સ્વીકારવા છતાં કેવળ આર્થિક વિકાસમાં જ પણ પુરુષ મહદ અંશે બુદ્ધિથી દોરવાય છે જ્યારે સ્ત્રી લાગણીથી. બુદ્ધિ બધું સમાઈ જાય છે એ વાત સ્વીકાર્ય ન જ બની શકે, ન બનવી જોઈએ. અને લાગણીના સંઘર્ષમાંથી જન્મે છે વિષમતા. જરૂરત છે બનેના ઉચિત જીવન જે કુદરતનો ઉપહાર છે, સ્નેહ-સમર્પણનું સ્થાન છે એને અવગણીને સમન્વયની. જે પ્રગતિ થશે એ વિનાશ તરફ દોરી જનારી જ હશે. આપણે જાગીશું, આટલી પ્રસ્તાવના પછી મૂળ વાત ઉપર આવીએ. સ્ત્રી જ્યારે આધુનિક કાંઈ કરીશું? આપણો અને આપણી ભાવી પેઢીનો સવાલ છે. * * * શિક્ષણ પામીને આર્થિક ક્ષેત્રે પગલા માંડે છે ત્યારે અંતરના ઊંડાણમાં ૧૭૦૪, ગ્રીન રીડ્ઝ ટાવર-૨, ૧૨૦, લીંક રોડ, ચીકુવાડી, બોરીવલી છૂપાયેલી લાગણીને દબાવીને, અવગણીને બધું જ ધ્યાન કેવળ આર્થિક (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૦૨.ફોન: ૦૨૨-૨૮૯૮૮૮૭૮.

Loading...

Page Navigation
1 ... 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402