Book Title: Prabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 359
________________ નવેમ્બર, ૨૦૧૧ પ્રબુદ્ધ જીવન પ્રભુનું કીર્તન કરવું એ જીવનનો સૌભાગ્યશાળી અવસર છે. એ પુષ્પાદિક પૂજીને છાંટે કરી કેશર રંગરોલે, અવસર પૂરેપૂરો માણીને દેવતાઓ પોતાને ધન્ય કરી રહ્યાં છે. મંગળદીવો આરતી કરતાં, સુરવર જય જય બોલે. ૫. (૧૮) શ્રી વીરવિજયજી કૃત સ્નાત્રપૂજાની ઉપરની ભાવવાહી કડીઓમાં પાયાના સંસ્કારો કેળવો. નમ્ર થાઓ. અભિમાન છોડો. ભક્તિ ઈન્દ્રો અને દેવતાઓ દ્વારા પ્રભુજીને થતો જન્માભિષેક વર્ણવાયો કરો. આ પાયાના સંસ્કારો છે. પાયાના સંસ્કારોની જે કાંઈ વાત છે. કરીએ છીએ તે જરૂરી છે. એમ ન માનો કે આ બધી વાતો નાની આકાશમાં જાણે ટ્રાફિક જામ થયો છે. દેવતાઓની ભીડ જામી છે. ના, આ વાતો નાની નથી મોટી છે. ઘણી કામની છે. છે. જે દેવતાઓ મેરુ શિખર તરફ જઈ રહ્યાં છે તેમાં જ્યોતિષ, ધર્મની વાતો કર્યા કરવાથી મહાન બની જવાશે નહીં, સારો વ્યંતર, ભુવનપતિ, વૈમાનિક એમ ચારે નિકાયના દેવો અને દેવીઓ માણસ જ એ છે જે સાચું બોલે છે. મનુષ્ય જીવન સામાન્ય વસ્તુ પોતપોતાના વાહનો સાથે મેરુ શિખર તરફ દોડે છે. સોને નથી. મનુષ્યમાંથી ભગવાન થવાય છે. - પાંડુકવનમાં પહોંચવાની ઉતાવળ છે. ઈન્દ્ર મહારાજાનો ઓર્ડર છે સાચો જૈન કોને કહેવાય? જેને ભગવાનનું શરણું ગમે, જેને માટે સો દોડતા નથી, પરંતુ કેટલાક આત્મકલ્યાણ માટે જઈ રહ્યાં ધર્મ ગમે, જેને આત્મકલ્યાણની ભાવના જાગે તે જૈન કહેવાય. છે. કેટલાક મિત્રોના કહેવાથી જઈ રહ્યાં છે. કેટલાક સ્ત્રીઓના જે કર્મમાં શૂરવીર છે તે ધર્મમાં શૂરવીર છે. આવા ઉત્તમ લોકો કહેવાથી જઈ રહ્યાં છે. સ્ત્રીઓનું વર્ચસ્વ બધે જ હોય છે. જે પ્રોબ્લેમ સંસાર સાગરથી પાર પડે છે. અહીં છે તે ઉપર પણ છે! કેટલાક કુળના સંસ્કારને કારણે દોડે છે. દેવતાઓ જન્માભિષેક કરવા જાય છે તેમનો પુણ્યોદય છે. કેટલાક ધર્મીજનોના સૂચનથી દોડે છે. સોને પ્રભુ જીના ભગવાનની સ્નાત્રપૂજાનો પ્રારંભ કેવી રીતે કરવામાં આવે છે? જન્માભિષેકનો લાભ લેવાનો છે. એક કરોડ ને ૬૦ લાખ અભિષેક વિવેકપૂર્વક કરવામાં આવે છે. જે વિવેકથી થાય છે તે શોભે છે. કુલ થાય છે. ભક્તિપૂર્વક અને કર્મબદ્ધ દેવતાઓ તે કરે છે. તેનું વિવેક વિના કરીએ તો શું થાય? જિનેશ્વર ભગવાનની અવજ્ઞાનું ક્રમશઃ વર્ણન ઉપર્યુક્ત પંક્તિઓમાં છે. ૨૫૦ અભિષેકમાં છેલ્લો પાપ લાગે. અભિષેક ગજબ છે. એ પંક્તિ બરાબર વાંચોઃ વીર વિજયજી મહારાજ સ્નાત્રપૂજામાં અઢીસો અભિષેકનું વર્ણન “પરચુરણ સૂરનો એક છેલ્લો, એ અઢીસું અભિષેકો!'કરે છે. તે આ મુજબ છે. આપણા વતી પણ આવો એક અભિષેક થઈ જાય તો કેવું આતમભક્તિ મલ્યા કેઈ દેવા, મિત્તનુ જાઈ સારું! નારી પ્રેર્યા વળી નિજ કુલવટ, ધર્મી ધર્મ સખાઈ; સંતોષ ટાવર, લોખંડવાલા કોમ્પલેક્સ, અંધેરી (પશ્ચિમ), મુંબઈ. જોઈસ વ્યંતર ભુવનપતિના, વૈમાનિક સૂર આવે, અચુતપતિ હુકમે ધરી કળશ, અરિહાને નવરાવે. ૧. રસધારા નવનિર્માણ મકાન ફંડ અડમતિ કળશા પ્રત્યેકે, આઠ આઠ સહસ પ્રમાણે, (ગતાંકમાં પાના નંબર ૩૪ પર પ્રગટ થયેલ ઉપરોક્ત શીર્ષક બાબતમાં ચઉસઠ સહસ હુઆ અભિષેકે, અઢીસે ગુણા કરી જાણો; ક્ષતિ થયેલ હોઈ અત્રે પુનઃ પ્રગટ કરેલ છે.) સાઠ લાખ ઉપર એક કોડી, કલશાનો અધિકાર, નામ રૂપિયા બાસઠ ઈન્દ્ર તણા તિહાં બાસઠ, લોકપાલના ચાર. ૨. મે-૨૦૧૧ સુધી ૭૨૦૦૦ ચંદ્રની પંક્તિ છાસઠ છાસઠ રવિશ્રેણિ નરલોકો, વોરા ચેરિટેબલ ટ્રસ્ટ, ૧ ૧ ૧ ૧ ૧ ૧ ગુરુસ્થાનક સૂરકરો એક જ, સામાનિકનો એકો, હસ્તે-કાકુલાલ દલપતરામ વોરા સોહમપતિ ઈશાનપતિની ઈન્દ્રાણીના સોળ, પૂ. માતુશ્રી સુરજબેન અને અસુરની દશ ઈન્દ્રાણી નામની, બાર કરે કલ્લોલ. ૩. પૂ. પિતાશ્રી દલપતરામ જટાશંકર વોરા જ્યોતિષ વ્યંતર ઈન્દ્રની ચઉ ચઉં, ૫ર્ષદા ત્રણનો એકો, કુસુમબેન નરેન્દ્રભાઈ ભાઉ ૧૦૦૦૦૧ કટકપતિ અંગરક્ષક કેરો, એક એક સુવિવેકો; પાનાચંદ પી. ગાલા ૫૦૦૦ પરચુરણ સુરનો એક છેલ્લો, એ એઢીનેં અભિષેકો, એન. ડી. શાહ ફેમિલી ટ્રસ્ટ ૫૦૦૦ ઈશાન ઈન્દ્ર કહે મુજ આપો, પ્રભુને ક્ષણ અતિરેકો. ૪. એ. પી. શેઠ ચેરિટેબલ ટ્રસ્ટ ૫૦૦૦ ચંદ્રકાંત ડી. શાહ ૧૦૦૧ તવ તસ ખોળે ઠરી અરિહાને સોહમપતિ મનરંગે, ૨૯૯૧૧૩ વૃષભરૂપ કરી શૃંગ જળ ભરી, હવણ કરે પ્રભુ અંગે;

Loading...

Page Navigation
1 ... 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402