________________
૨ ૨
પ્રબુદ્ધ જીવન
નવેમ્બર, ૨૦૧૧
રતે હેપીના આત્મજ્ઞામાતાજી અને ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની જ્ઞાન આપી છેવટે “ઈશોપનિષદ-૩ૐ તત્ સત્ 'ના ચિરંતન વિનયસભર સેવામાં બાવીસ બાવીસ વર્ષ રહ્યા છતાં બાવીસ મિનિટ રેકર્ડીંગની પણ પ્રેરણા આપનાર આચાર્ય વિનોબાજીપણ ગુરુદેવ સાથે વાત નહીં કરતા મૌનપણે તેમની આજ્ઞા ઊઠાવતા બાળકોબાજી, સંગીત સાધનામાં અસમાન્ય વિદ્યાદાન આપનારા ગુરુદયાલ મલ્લિકજી કે જેમને આ લખનારે નજરે નિહાળ્યાં છે, ઋષિ સંગીતગુરુ ‘નાદોનંદ' બાપુરાવજી, અઢાર દિવસની અદ્ભુત તેમને સંભારું છું ત્યારે આ કાળમાં પણ કેવા લઘુતાધારી, મહાવિનય અભૂતપૂર્વ નિશ્રા દ્વારા અગમ-નિગમના ચેતના-ચૈતન્ય લોકમાં આજ્ઞાંકિત શિષ્યો પડ્યા છે અને તેઓ જ પેલા ઋષભદાસની જેમ વિહરાવનાર જ્ઞાનયોગિની ચિન્નત્મા માતા, સ્વયંની કિંચિત્ ધ્યાનઅભણ છતાં મહા-પંડિતોથી પણ વિશેષ પામી જાય છે અને સાધનાને સંપ્રદાયાતીત બનીને વેગ આપનાર દિગંબરાચાર્ય શ્રી પરમગુરુઓના જ્ઞાન-સંસ્કાર વારસાનું સાચું રખોપું કરી રહે છે. નિર્મલસાગરજી, વિદેશોમાં સ્વયંના ત્રિવિધ કાર્યક્રમોને વેગ એ સ્પષ્ટ થાય છે. અહીં ‘લઘુતા મેં પ્રભુતાઈ હૈ, પ્રભુતા સે પ્રભુ આપનાર આ. શ્રી સુશીલકુમારજી, સર્વે સંતો-સપુરુષોના સારદૂર’ અને ‘ઢાઈ અક્ષર પ્રેમ કે પઢે સો પંડિત હોઈ’ કહેતા સંત કબીર સમન્વય રૂપ સ્વાધ્યાય-ધ્યાન-ભક્તિની ત્રિવિધ સાધનામાં યોજી તેમજ આ જ વાતને પોતાની ભાષામાં કહેતા કવિશ્રી દુલા કાગ ભક્તિની શક્તિ, ધ્યાનની અંતર્દષ્ટિ અને પરમગુરુઓ ની ફરી યાદ આવે છે
પરાભક્તિમાં પ્રવેશ કરાવનાર યોગીન્દ્ર યુગપ્રધાન શ્રી ‘કાગ કહે અભણ ભૂલ્યા “ભણેલ’ને ભરોસે રે,
સહજાનંદઘનજી અને આત્મજ્ઞા માતાજી ધનદેવીજી તેમજ શ્રી જે. અભણે “ભણેલ'ને જઈ પૂછ્યું, ઈશ્વર છેટા કેટલા રે જી ?' કૃષ્ણમૂર્તિનો પણ પ્રત્યક્ષ પરિચય કરાવી તેમની અને શ્રીમદ્ સંક્ષેપમાં, પ્રાચીનકાળથી અર્વાચીન કાળ સુધીમાં જે મુક્તિમાર્ગ, ‘એક
રાજચંદ્રજીની અંતર્ભાધના ધારાની સજાગતા ને અપ્રમત્તાવસ્થાનું હોય ત્રણ કાળમાં'ના ન્યાયે એક સમાન રહ્યો છે, તેમાં મહત્તા
અનુસંધાન કરાવનાર સિદ્ધયોગિની દીદી વિમલાતાઈ–આમ સદા રહી છે-પંડિતાઈ-જ્ઞાન ગુમાનુવ્રતઅભિમાન આદિની ઉપર
ઉત્તરોત્તર એક પછી એક કેટલા બધા મહત્ પુરુષોનું સત્ સાનિધ્ય અંતરવૃત્તિની વિશુદ્ધિની, વિનયની, લઘુતાની, આજ્ઞાભક્તિને
આ અલ્પાત્માને આ જીવનમાં સતત મળતું રહ્યું છે. એ સર્વેનો કેટ આદરવાની-અપનાવવાની. આવાં સુભાગીજનો જ સત્પુરુષોનો ક૬
કેટલો ઉપકાર ને અનુગ્રહ! કેટકેટલું તારક નિમિત્ત-કારણ !! કોઈ જ્ઞાન, સંસ્કારવારસો જાળવી શકે, તેનું રખોપું કરી શકે. છેલ્લે કાવના
ની હો કવિના શબ્દોમાં, “સારું થયું કે આપના નામથી આ અલ્પ પણ આવું થોડી-શી સ્વકથા પર.
તરી રહ્યો, નહીં તો કળિયુગમાં આવા પથરા તરે નહીં!' કહીને પરોક્ષપણે પ્રથમ ભક્તિપદો તેમજ “મોક્ષમાળા' અને પછી અત્યા
અત્યારે તો પોતાના જ ભણી આંગળી ચીંધીને એટલું જ કહેવાનું આત્મસિદ્ધિ'ની અવગાહના દ્વારા નિકટતા આપવાનો પરમ અનુગ્રહ
કે આ સર્વ સગુરુ-સપુરુષોએ પરમ અનુગ્રહ કરી કેટલો મોટો કરનાર પરમ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રજી, આનંદઘનજીનો પ્રથમ શાન-સત્કાર-સગતિ-વિધા-યોગ- કલા વારસો આપ્યો છે, આતમરંગ લગાડનાર ઉપકારક મુનિશ્રી ભુવનવિજયજી (આ.
સ્વયેની અપાત્રતા કે અલ્પપાત્રતા છતાં ખોબે ખોબે ! એ સર્વને
કેટલો ગ્રહ્યો ને સાચવ્યો? કેટલું એનું રખોપું કર્યું? આ સ્વનિરીક્ષણ ભુવનરત્નસૂરિ), ચૌદ ચૌદ વર્ષનું સુદીર્ઘ વત્સલ સાન્નિધ્ય આપી ૬ અંતર્દષ્ટિ પ્રદાન કરનાર પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી, પંડિતાઈની ઉપર
હજુ થઈ રહ્યું છે.
* * * પ્રેમ” ને વિનય-લઘુતા શીખવનાર આચાર્ય ગુરુદયાલ મલ્લિકજી,
પારુલ', જિનભારતી, ૧૫૮૦ કુમારસ્વામી લેઆઉટ, બેંગલોર-પ૬૦૦૭૮ પ્રાર્થના-મંદિર'માં ભક્તિલીનતા કરાવનાર મુનિશ્રી
ફોન:૦૮૦-૬૫૯૫૩૪૪૦. મોબાઈલ :૦૯૬૧૧૨૩૧૫૮૦.
E-mail : pratapkumartoliya@gmail.com નાનચંદ્રજી–સંતબાલજી, ‘ભક્તામર'ની આરાધના દ્વારા જીવનભરની જિનભક્તિ પ્રેરનાર આચાર્યશ્રી પૂર્ણાનંદસૂરીસ્વરજી, સાહિત્ય
ભૂલસુધાર સંગીતાદિ કલા દ્વારા “જૈન વિદ્યાના અધ્યયનમાં પ્રોત્સાહન
| ‘પ્રબુદ્ધ જીવન’ના ઑક્ટોબર-૨૦૧૧ના અંકમાં પાના ૧૭ આપનાર આચાર્યશ્રી યશોદેવસૂરીશ્વરજી, પંદર વર્ષની કુમાર વયે
ઉપર “શ્રી નયવિજયજી રચિત' લખ્યું છે, આ સ્થાને શ્રી પંદર દિવસ સુધી પૂનામાં એક છાત્ર-સ્વયંસેવક તરીકે સાન્નિધ્ય
નયવિમલજી વાંચવું. પૂજ્ય નયવિમલજીને આચાર્ય પદવી પ્રાપ્ત આપનાર સ્વયં મહાત્મા ગાંધીજી, છ છ વર્ષ સુધી પૂર્વ, દક્ષિણ
થયા પછી એઓ જ્ઞાનવિમલ સૂરિ નામથી પ્રસિદ્ધ થયા.
સૌજન્યઃ ડૉ. અભય દોશી ભારત અને ગુજરાતમાં પદયાત્રાઓમાં સમાગમ અને ઉપનિષદ
• ઈશ્વર દરેક માણસને પૃથ્વી પર મોકલતી વખતે તેના કાનમાં એક અત્યંત ખાનગી વાત કહે છેઃ “મેં જગતમાં તારા જેવો બીજો કોઈ જ આદમી નથી મોકલ્યો.'
| ગુણવંત શાહ