________________
૨૦
પ્રબુદ્ધ જીવન
ઑક્ટોબર, ૨૦૧૧
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા ૭૭મી પર્યુષણ વ્યાખ્યાનમાળા સંપન્ન
(તા. ૨૫ મી ઑગસ્ટ ૨૦૧૧ થી તા. ૧ લી સપ્ટેમ્બર ૨૦૧૧) તપ, જ્ઞાન અને સંયમના ત્રિવેણી સંગમ સમાન પર્વાધિરાજ પર્યુષણ નિમિત્તે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા ૭૭મી વ્યાખ્યાનમાળા જૈન ધર્મના અભ્યાસુ અને સાહિત્યકાર ડો. ધનવંતભાઈ શાહની અધ્યક્ષતા હેઠળ ગત ૨ ૫મી ઓગસ્ટથી પહેલી સપ્ટેમ્બર સુધી મરીન લાઈન્સ સ્થિત પાટકર હોલમાં યોજાઈ હતી. સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટના આર્થિક સહયોગ વડે યોજાયેલી આ વ્યાખ્યાનમાળા જ્ઞાનપિપાસુઓ માટે જ્ઞાન, આરાધના અને ભક્તિરસની પરબ બની હતી. પર્યુષણ દરમિયાન તીર્થકરોની ઉપાસનાની સાથે ગુજરાતના અંતરિયાળ અને પછાત વિસ્તારોમાં રહિતો અને વંચિતો માટે સેવાપ્રવૃત્તિઓ ચલાવતી સંસ્થાઓ માટે નાણાંભંડોળ એકત્રિત કરવાનો અનોખો સેવાયજ્ઞ “સંઘ ઈ. સ. ૧૯૮૫થી આદર્યો છે. તેના ભાગરૂપે આ વખતે ગુજરાતમાં ભટકતી જાતિઓના કલ્યાણ માટે કાર્યરત સંસ્થા ‘વિચરતા સમુદાય સમર્થન મંચ'ને મદદ કરવાની ટહેલ નાખવામાં આવી હતી. તેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. આ સંસ્થા માટે લગભગ ૫૦ લાખ રૂપિયા એકઠા કરી શકાયા છે. વ્યાખ્યાનમાળામાં પ્રથમ દિવસે ડૉ. ધનવંતભાઈ શાહે ઉપસ્થિત શ્રોતાઓનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે પર્યુષણ એ આત્મદર્શન, આત્મચિંતન, આત્મસાધના, આત્મશુદ્ધિ અને પછી આત્મસિદ્ધિનું પર્વ છે. શુભકર્મનો ઉદય થયો હોય ત્યારે આપણે અહીં એકઠા થઈએ છીએ. જેઓથી તપ ન થઈ શકતું હોય તેઓએ દરરોજ એક સામાયિક કરવું જોઈએ. વિધિપૂર્વક સામાયિક ન થઈ શકતું હોય તો એક કલાક સ્વાધ્યાય કરવો જોઈએ. આ નિયમ હશે તો તે દિવસ અશુભ તત્ત્વથી દૂર થશે, એમ ડૉ. ધનવંતભાઈએ ઉમેર્યું હતું. ‘સંઘ'ના ઉપપ્રમુખ ચંદ્રકાંત ડી. શાહે શ્રોતાઓને વિચરતા સમુદાય સમર્થન મંચ માટે ઉદાર હાથે મદદ કરવાનો અનુરોધ કર્યો હતો. ખજાનચી ભુપેન્દ્ર જવેરીએ દાતાઓના નામની વિગતો વાંચી સંભળાવી હતી. મંત્રી શ્રીમતી નીરુબહેન શાહે પોતાની વિશિષ્ટ શૈલીમાં આભારદર્શન કર્યું હતું. આઠેય દિવસની વ્યાખ્યાનમાળામાં વિદ્વાન વક્તાઓનો પરિચય સંઘની કમિટિના સભ્ય નિતીન સોનાવાલાએ આપ્યો હતો. પ્રફુલ્લાબહેન લલિતભાઈ શાહ દ્વારા ‘મોટી શાંતિ સ્તોત્ર'ના ગાન સાથે વ્યાખ્યાનમાળા પૂર્ણ થઈ હતી. આ વ્યાખ્યાનમાળા દરમિયાન લલિત દમણીયા, કુ. ધ્વનિ પંડ્યા, ગૌતમ કામત, શ્રીમતી ઝરણા વ્યાસ, કુ. વૈશાલી કેલકર, ડૉ. શરદ શાહ, કુ. શર્મિલા શાહ અને ગાયત્રી કામતે ભજનો રજૂ કર્યા હતા. (૧) કાયોત્સર્ગમાં સફળ થવા પ્રાયશ્ચિત્ત તપ અને વિશુદ્ધિકરણ આવશ્યક છે. માયા, નિધાન અને મિથ્યાત્વ આ શલ્યો અંતઃકરણને પીડે છે.
શશિકાંત મહેતાએ ‘કાયોત્સર્ગ : મુક્તિની ચાવી” એ વિશે જણાવ્યું તેમાંથી બહાર નીકળવા અમસ્જયોગ છે. જ્ઞાન પૃથ્થકરણ કરે છે. ભાવ હતું કે અંતર (Distance) યાત્રા એટલે કાયોત્સર્ગ. દુનિયાના શ્રેષ્ઠ એકીકરણ કરે છે. જીવનમાં જ્યારે પ્રતિકૂળતા આવે ત્યારે ત્યારે જૈન યોગોમાં તેનો સમાવેશ થાય છે. આ ક્રિયા અનુત્તર ક્રિયા છે. તેના વિચાર કરે છે કે તેમાં સામી વ્યક્તિનો વાંક નથી પરંતુ મારું પુણ્ય પછી બીજી ક્રિયા કરવાની જરૂર નથી. કાયોત્સર્ગમાં સફળ થવા માટે અને પવિત્રતા ઘટી તેનું આ પરિણામ છે. પ્રાયશ્ચિત્ત તપ અને વિશુદ્ધિકરણ એ જરૂરિયાત હોય છે. પ્રાયશ્ચિત્ત [રાજકોટમાં વસતા ૮૩ વર્ષીય શશિકાંતભાઈ મહેતા ૫૦ વર્ષથી તપમાં ચિત્તને શુદ્ધ કરવાનું હોય છે. જીવનમાં આપણે શરીર, સંપત્તિ નવકારમંત્રના ઉપાસક છે. તેમના શ્વાસ, વાણી, વર્તન અને શ્રદ્ધામાં અને સંતતિ મારા નથી એ હકીકતનો સ્વીકાર કરતા નથી અને તેના નવકારમંત્ર છે. તેઓએ ૧૪ વર્ષ પહેલાં ૨૦ વર્ષ સુધી આ કૃત્રિમ માલિક બની બેઠેલા છીએ. આ બાબત અહંકારને પુષ્ટિ આપે વ્યાખ્યાનમાળામાં નવકારમંત્ર વિશે વક્તવ્ય આપ્યું હતું. આ લાંબા છે. આ કૃત્રિમ માલિકી પ્રભુને સોંપી દેવી જોઈએ. તેના થકી જ દેહ સમય પછી તેઓ પુનઃ પધાર્યા હતા.] દેવળ બની શકે. હું દેવ છું અને દેહ આંગી છે. જે રોજ ચઢે અને ઉતરે
(૨) જ્ઞાની હંમેશાં પુરુષાર્થ કરે છે છે. વિશુદ્ધિકરણ અને નમસ્કારમંત્ર આપણી ચેતનામાં વસવો જોઈએ. પરમ પૂજ્ય આચાર્ય શ્રી ૧૦૮ અમોઘકીર્તિ સાગરજી મહારાજ સાધનાનું લક્ષ્ય સાધક સાધ્ય સાથે ભળે એમાં રહેલું છે. મન, વચન સાહેબે ‘આત્માની કર્મયાત્રા' વિશે જણાવ્યું હતું કે બધા જીવોમાં દેખાતો અને કાયા એકતા અનુભવે તે ક્રિયા છે. શલ્યરહિત થવું તે આરાધના નથી તે આત્મા છે. બધા આત્મામાં જ્ઞાન, શાંતિ અને સુખ હોય છે.
તા. ૨૫-૮-૨૦૧૧: ગુરુવાર : પ્રથમ વ્યાખ્યાન: શ્રી શશિકાંત મહેતા: વિષય : કાયોત્સર્ગ: મુક્તિની ચાવી
| બીજું વ્યાખ્યાનઃ ૫.પૂ.આ. અમોઘકીર્તિ સાગરજી મ. સા. : વિષય : માત્માજી ર્મયાત્રા તા. ૨૬-૮-૨૦૧૧: શુક્રવાર : પ્રથમ વ્યાખ્યાનઃ શ્રીમતી અંજનાબહેન શાહ : વિષય : પ્રેક્ષાધ્યાન અને કષાય વિજય
બીજું વ્યાખ્યાન: શ્રી કૃષ્ણચંદ્ર ચોરડિયા : વિષય : નૈન ધર્મ મેં નયવાઃ-વ્યવહાર ન–નિશ્ચયનય