________________
પ્રબુદ્ધ જીવન
નવેમ્બર, ૨૦૧૧
તેમ છે. કેટલીક કથાઓના શીર્ષકની યોજનાથી તેમાં રહેલી તાત્ત્વિક શિર્ષકો આપ્યાં છે જે, વાચકોને વાર્તાના મર્મને અને તેમાં પ્રસ્તુત માહિતી સમજી શકાય છે. લઘુકથા, રૂપકકથા અને અન્ય કથાઓથી વસ્ત વિગતમાં વિહરવા પ્રેરક બને છે. આ અંક સમૃદ્ધ બન્યો છે. ધર્મની જિજ્ઞાસાવાળા વાચક વર્ગને અન્ય
એક વાચક તરીકે નમ્ર સૂચન કરવાનું મન રોકી શકાતું નથી કે ગ્રંથોની કથાઓ વાંચવા માટે આ એક પ્રેરણાદાયક બન્યો છે. આવું પ્રશંસનીય સંપાદન અલાયદા, એક સ્વતંત્ર પુસ્તક તરીકે કથારસથી થાક ઉતરી જાય અને ધર્મમાં ઉત્સાહ વધે તેવી વિવિધ પ્રકાશિત થઈ શકે તેટલી ગંજાયશ ધરાવે છે. કથાઓનું સંકલન આવકારદાયક છે. ડૉ. કાંતિભાઈને આ પ્રવૃત્તિ જૈન સાહિત્ય કથા-વિશ્વનો અમૂલખ પરિચય કરાવવા 'પ્રબુદ્ધ માટે વિશેષ અભિનંદન પાઠવવામાં આવે છે. કથાને અંતે સારભૂત જીવનના માનનીય મંત્રીશ્રી ડૉ. ધનવંત શાહે ડૉ. શ્રી કાંતિભાઈ વિચારની નોંધ કરવામાં આવી હોત તો સામાન્ય વાચકને તત્ત્વબોધ બી. શાહની સુયોગ્ય પસંદગી કરી છે. ‘પ્રબુદ્ધ જીવન' અર્ધશતાબ્દિ પામવાની તક મળે તેમ હતી. આ કથાઓ જૈન દર્શનના ધાર્મિક ઉપરાંત વર્ષો વીતાવી ચૂકેલું, યશોજ્જવલ માસિક છે. એની વિકાસ વારસાના અમૂલ્ય વૈભવનું પ્રતિનિધિત્વ કરે છે. તદુપરાંત ભારતીય યાત્રાનો વર્ષ ૨૮. અંક ૮-૯ મો અંક પર્યુષણ પર્વનો સાચા સમય સંસ્કૃતિનું પણ ગૌરવ ચરિતાર્થ થયું છે. ધાર્મિક સાહિત્યનું અંતિમ સંદર્ભમાં વિલક્ષણ વિશેષાંક થઈને રહ્યો છે. અંકના ૩૧, ૩૨માં લક્ષ આત્મકલ્યાણ છે તેનો પણ કથાઓ દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ક્રમે આવતા બન્ને પ્રકરણોમાંની રસપ્રદ અને માહિતીપ્રચૂર વિગતો પરિચય થાય છે. “પ્રબુદ્ધ જીવન' દ્વારા આ વિશેષાંકનું પ્રકાશન
સાથે મહત્ત્વની બાબતો ઉપર પ્રકાશ પાડ્યો છે તેમાં શ્રી પણ આવકારદાયક છે. ભવિષ્યમાં જૈન દર્શનને સ્પર્શતા સર્વ
ગુણવંતભાઈ બરવાળિયાએ ડૉ. કુમારપાળ દેસાઈની ડી.વી.ડી જેવા સાધારણ જનતા આસ્વાદ કરી શકે તેવા વિશેષાંકનું પ્રકાશન થાય માધ્યમમાં હદયવેધક વાણીમાં કહેવાયેલી Íતમમુનિની કથા એવી શુભ ભાવના વ્યક્ત કરું છું. આભાર-અનુમોદના. ઉપરાંત અન્ય વિગતો ધ્યાનપાત્ર બની છે. તો ગુજરાતી સાહિત્યના
Lડૉ. કવિન શાહ, બીલીમોરા મૂર્ધન્ય સાહિત્યકાર સ્વ. શ્રી જયભિખ્ખના ચિત્રપટ જગતના સંઘર્ષને x x x
પ્રગટ કરતી જાણકારીમાં ખાસ તો સ્વ. શ્રી જયભિખ્ખના સંઘર્ષ એક યાદગાર સંભારણું
વચ્ચે ફોરમતું એમના ઉદાર સ્વભાવથી આલેખાતું વિરલ વ્યક્તિત્વ પર્યષણ વિશેષાંક હાથમાં આવતાં પહેલી નજરે જ મનને રોચક પોતાના સારસ્વત પુત્ર ડૉ. શ્રી કુમારપાળ દેસાઈની કલમે સ્વ. પિતાને લાગે એવું કલાત્મક મુખપૃષ્ઠ એનાં આકર્ષણનું કેન્દ્ર બને છે એટલું આદરાયેલી નિવાપાંજલિરૂપ નીવડ્યું છે. જ નહીં, આ અંકની ભીતરની દુનિયામાં પ્રવેશવાનું સહજ ઈજન, આવા વિલક્ષણ વિશેષાંકના તંત્રીશ્રી અને માનદ સંપાદકશ્રીના ખાસ કરી જૈનેતર વાચકોને જૈન સાહિત્ય કથાઓની દુનિયામાં ઉત્તમોત્તમ સાહિત્યરૂચિ સંયોગથી તથા પરસ્પરની જૈન સાહિત્ય વિહરવા તથા રસ ધરાવતા અન્ય ઉત્સુકોના આનંદને દ્વિગુણિત વિશ્વ પ્રત્યેની અભ્યાસ પ્રીતિ તથા શ્રમસાધ્ય કર્તવ્યનિષ્ઠાને પરિણામે કરવાનું નિમિત્ત પણ બને છે.
વાચકોને અલભ્ય લાભ સાંપડ્યો છે એ આ અંકની નોંધપાત્ર ઘટના આ અંક અંતર્ગત સૌથી વિલક્ષણ પદ્ધતિએ ઉપસી આવતી જૈન છે. આ અંકના ગૌરવનું પ્રધાન નિમિત્ત આ બન્ને સારસ્વતો હોતાં સાહિત્ય કથાવિશ્વના માનદ સંપાદક પ્રા. ડૉ. કાંતિભાઈ બી. શાહ અભિનંદનના હકદાર બનીને ‘પ્રબુદ્ધ જીવન'ના ગૌરવને આથી વડે થયેલા સંપાદન કાર્ય અંગેની છે. જૈન કથા સાહિત્ય અંગેનું વર્ધમાન કર્યું છે. અભિનંદન. એમની કલમે કરાવવામાં આવેલું વિહંગાવલોકન રસપ્રદ તો છે જ
Dઅંજની મહેતા,અમદાવાદ પરંતુ તે સાથે એમના સંપાદન હેઠળ જૈન સાહિત્ય કથાવિશ્વમાંથી
1 x x x જે કથાઓ ખાસ જાણીતી નથી તેવી કથાઓને પસંદ કરી, એને
મારા હૃદયપૂર્વકના તમને અભિનંદના પ્રકાશમાં લાવવાનું અત્યંત સફળ રીતે નિર્વિવાદ સાહસ કર્યું છે,
‘પ્રબુદ્ધ જીવન'નો ઑગસ્ટ-સપ્ટેમ્બરનો અંક મળ્યો, જેમાં તે સંપાદકને હાર્દિક અભિનંદનના અધિકારી બનાવે છે. પસંદગી ડૉ. શ્રી કાંતિભાઈ બી. શાહે ખાસ જહેમત લઈ આ અંકને સમૃદ્ધ પામેલી આ અંકની જૈન કથાઓનો આધરસોત, મૂળગ્રંથો, રચનાકારો, બનાવ્યો છે. તેઓ શ્રીને ખૂબ ખૂબ અભિનંદન સાથે મારો રચનાઓની મૂળભાષા, એ પરથી થયેલા ગુજરાતી ભાષામાં તથા પ્રતિભાવ દર્શાવું છું. અન્ય ભાષાના અનુવાદો, પ્રકાશિત થયેલા સંપાદનો, પ્રાપ્ત થયેલી ચાર અનુયોગોમાં કથાનુયોગ દરેકને અતિપ્રિય છે અને આ વાર્તાઓનાં સ્થળ-સ્થાન, રચનાકાળ આદિ જેવી વિગતો જણાવી અંકમાં કથાઓનું વાંચન કરતા ઘણું જ જાણવા મળ્યું છે અને દરેક છે. આ વિગતો સંશોધન અને સંપાદન પ્રવૃત્તિમાં રસ ધરાવનાર ઉમરના માનવોને આ કથાઓ અતિપ્રિય બની રહે તેવી છે. અભ્યાસુઓને અત્યંત ઉપયોગી નીવડે તેટલી પથદર્શક જણાય છે. તેઓશ્રીની મહેનત વંદનીય, પ્રશંસનીય અને સત્ત્વથી ભરેલી છે.
પસંદગી પામેલી પ્રત્યેક વાર્તા લેખનની મધ્યમાં સર્વ વિગતોને તેઓશ્રી ઉચ્ચ સાહિત્યના વિદ્વાન છે અને આ એક સંપૂર્ણ તેમની ચોરસ આકારમાં અલાયદી ઉપસાવીને પ્રકાશિત કરી છે. એટલું જ કથાઓથી શોભી રહે છે. મારા હૃદયપૂર્વકના તેમને અભિનંદન. નહીં સંપાદકશ્રીએ એકે એક વાર્તાઓને સુયોગ્ય એવાં અર્થસૂચક
Dડો. હિંમતભાઈ એ. શાહ, મુંબઈ