Book Title: Prabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 340
________________ ૧૦ પ્રબુદ્ધ જીવન નવેમ્બર, ૨૦૧૧ તાવ શરીર માટે નુકશાનકર્તા છે તેવી જ રીતે ક્રોધ પણ સ્વાચ્ય સ્તંભ જોડે સરખાવ્યો છે. જે ઘણાં ઘણાં પ્રયત્નોથી તૂટતો નથી. બગાડે છે. આવું અભિમાન જીવ જાય પણ છૂટતું કે તૂટતું નથી. તેની સ્થિતિ આ ક્રોધના તેની ડીગ્રી એટલે કે intensity પ્રમાણે ચાર પ્રકારો જીવનપર્યત છે. દર્શાવ્યા છે. અને તે જુદી જુદી Perfect ઉપમા કે ઉદાહરણોથી ૨. અપ્રત્યાખાની માન : તીવ્રતર અવસ્થા છે જેને હાડકાના શાસ્ત્રકારે દર્શાવ્યા છે જે ખૂબ જ મનનીય છે. સ્તંભ જોડે સરખાવેલ છે. જે ઘણા પ્રયત્નો પછી તૂટે છે. તેની ૧. અનંતાનુબંધી ક્રોધ : જે તીવ્રતમ અવસ્થા છે. પત્થરમાં કરેલી સ્થિતિ ૧ વર્ષની છે. લીટી જેવો છે. જે ઘણા પ્રયત્નોથી પણ ભૂંસાતી નથી. તેની સ્થિતિ ૩. પ્રત્યાખાની માન : તીવ્રતર અવસ્થા છે. જેને લાકડાના સ્તંભ જીવનપર્યત છે. સાથે સરખાવ્યો છે. જે થોડા પ્રયત્નથી તૂટી જાય છે. આ માન ૨. અપ્રત્યાખાની ક્રોધ : જે તીવ્રતર અવસ્થા છે. જમીનની માટી પ્રયત્નોથી તૂટી જાય છે. સ્થિતિ ૪ મહિનાની છે. સૂકાઈને જે તીરાડ પડે તેના જેવો આ ક્રોધ જેમ વર્ષા આવે ને આ ૪. સંજ્વલન માન : જે મંદ અવસ્થા છે. જેને કેળવૃક્ષના થડ તીરાડ ચાલી જાય છે, તેમ થોડા પ્રયત્નોથી આ ક્રોધ શાંત થઈ સાથે સરખાવ્યું છે. જે સહેલાઈથી તોડી શકાય છે. તેની સ્થિતિ ૧ જાય છે. તેની સ્થિતિ એક વર્ષની છે. થી ૧૫ દિવસની છે. ૩. પ્રત્યાખાની ક્રોધ : આ તીવ્ર અવસ્થા છે. જે રેતીમાં લીટી આ કષાય ઉપર વિજય મેળવવો ખૂબ કઠીન છે. પરંતુ જૈન કરીએ જે સહેલાઈથી પૂરી શકાય છે. તે રીતે આ ક્રોધ થોડા પ્રયત્નોથી દર્શનમાં વિનય ગુણ દ્વારા તેનું ઉપશમન શક્ય છે. જીવનમાં જેમ શાંત થઈ જાય છે. સ્થિતિ ૪ મહિનાની છે. મૃદુતા, નમ્રતા આવતી જાય તેમ આ કષાય દૂર થતા જાય છે. તેથી ૪. સંજવલન ક્રોધ : જે મંદ અવસ્થા છે. જે રીતે પાણીમાં લીટી જ ઉત્તરાધ્યયનસૂત્રમાં ‘વિનય અધ્યયન' છે કે જેના અભ્યાસથી કરીએ જે તુરંત ચાલી જાય છે. તેમ આવો ક્રોધ તરત જ શાંત થઈ મૃદુતા વધે. આ ઉપરાંત મૈત્રીભાવ અને પ્રમોદભાવથી પણ અહમ્ જાય છે. જેની સ્થિતિ ૧ દિવસથી ૧૫ દિવસની છે. ઘટે છે. બીજાના ગુણો જોઈ આનંદ થવો અને તેને appreciate આવા ક્રોધને કઈ રીતે શાંત કરવો? તો તેનો ઉપાય જૈન દર્શનમાં કરવું. જેમ જીવનમાં જાગૃતતા વધતી જાય છે તેમ આ કષાયને આપ્યો છે. ક્ષમાની ભાવના દ્વારા ક્રોધનું ઉપશમન થઈ શકે છે. જીતી શકાય છે. ક્ષમા આપવી સહેલી નથી. તે ત્યારે જ આપી શકીએ જો હૃદયમાં ૩. માયા કપાય : માયા એટલે વક્રતા, દંભ, લુચ્ચાઈ વિશાળતા હોય, હૈયામાં વાત્સલ્ય ભાવ, કરૂણાભાવ હોય તો જ hippocracy cunningness વગેરે વગેરે. એક જ વાક્યમાં કહી થાય છે. તેથી જ તો જૈન દર્શનમાં ક્ષમા વીરસ્ય ભૂષણમ્ કહ્યું છે. શકાય કે જેવા આપણે નથી તેવું દેખાડવું અને જેવા છીએ તે શ્રીમદ્ રાજચંદ્ર ક્ષમાને મોક્ષનો ભવ્ય દરવાજો કહ્યો છે. આપણા છુપાવવું. આ કષાય પણ આંતરિક અને મીઠો છે. માયાવી વ્યક્તિને શાસ્ત્રમાં ઉત્તમ ઉદાહરણ છે ચંડકૌશિક સર્પનો ક્રોધ અને ભગવાન જલ્દી પકડી શકતો નથી. તેનો તાગ મેળવવો અઘરો છે. અને લુચ્ચાઈ મહાવીરની ભવ્ય ક્ષમા. કરીને-છેતરીને એટલો તો આનંદ આવે કે કેવા બનાવ્યા ? આ ૨. માન કષાય : માન એટલે અહમ્, હું પણું, ego - proud માયાવી જીવ સૌથી વધુ પાપકર્મ બાંધે છે. તેથી ૧૮ પાપસ્થાનકમાં વગેરે. આ કષાયને શાસ્ત્રકારો આંતરિક અને મીઠો કહે છે. આ માયા અને માયામૃષા એમ બે સ્થાન છે. સામાન્ય રીતે વ્યવહારિક કષાય એટલો સૂક્ષ્મ છે કે આપણે બીજાનો અહમ્ તો નથી જાણી જીવનમાં કરેલા પાપ કર્મ અને સેવાના ક્ષેત્રથી ઓછા કરી શકાય શકતા પણ ઘણીવાર તો આપણે પોતાના અહમ્ને પણ પકડી પણ આજે ધર્મ અને સેવાના ક્ષેત્રમાં પણ માયા કરીએ છીએ તો શકતા નથી. મને અહમ્ નથી તેનો અહમ્ હોય છે. વળી તે મીઠો ક્યાંથી છૂટશું? આ માયાના ચાર પ્રકાર છેઃ છે. માન કોઈ આપે તો અભિમાન કરવામાં લહેજત આવે છે. ખૂબ ૧. અનંતાનુબંધી માયા : તીવ્રતમ અવસ્થા છે. આવી માયાને મીઠો લાગે છે. શાસ્ત્રકાર આ માનને ગજ (હાથી) જોડે સરખાવે વાંસની જડ સાથે સરખાવી છે જે ગૂંચભરેલી છે. જેનો આદિ કે છે. જેમ હાથી ડોલે છે તેમ આપણે પણ અભિમાનથી ડોલીએ અંત પકડાતો નથી તે રીતે આવી માયાનો તાગ મેળવવો અને દૂર છીએ. શાસ્ત્રમાં બાહુબલીજીનું દૃષ્ટાંત ખૂબ સુંદર છે. જેમણે એક કરવી ખૂબ મુશ્કેલ છે. તેની સ્થિતિ જીવનપર્યત છે. વર્ષની ઘોર તપસ્યા કરી, શરીરની આજુબાજુ વેલીઓ વીંટળાઈ ૨. અપ્રત્યાખાની માયા : તીવ્રતર અવસ્થા છે. આવી માયાની ગઈ, મસ્તક ઉપર પક્ષીઓએ માળા બાંધ્યા. છતાં પણ કેવળજ્ઞાન સરખામણી ઘેટાના શીંગડા સાથે કરી છે જે ગોળ ગોળ છે. છતાં ન થયું. ત્યાં તેની બે બહેનો બ્રાહ્મી-સુંદરી આવે છે અને કહે છે કે પણ શરૂઆત અને અંત શોધી શકાય છે. તેને પ્રયત્નોથી ઓછી વીરા મારા ગજ થકી ઉતરો, ગજ પર કેવળજ્ઞાન ન હોયે રે. જેવી કરી શકાય. તેની સ્થિતિ ૧ વર્ષની છે. શબ્દોની ચોટ લાગી ભીતરનો અહમ્ ગયો અને જ્ઞાન પ્રગટ થયું. ૩. પ્રત્યાખાની માયા : તીવ્ર અવસ્થા છે. તેને ચાલતા બળદના તેથી જ તો શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે માન ના હોત તો મોક્ષ અહીં મૂત્રની ધાર સાથે સરખાવી છે. આ ધાર બળદ ચાલે ત્યારે વાંકી જ હોત. આ માનના ચાર પ્રકાર છે. જેની સરખામણી જુદા જુદા ચૂકી છે પણ બળદ ઊભો રહે તો તરત જ સીધી થઈ જાય છે તેમ સ્તંભ (થાંભલા) જોડે કરી છે. આ માયાને સહેલાઈથી દૂર કરી શકાય છે. ૧. અનંતાનુબંધી માન : આ તીવ્રતમ અવસ્થા છે. તેને પત્થરના ૪, સંજ્વલન માયા : મંદ અવસ્થા છે. તેને વાંસની છાલ સાથે

Loading...

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402