Book Title: Prabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 315
________________ ઑક્ટોબર, ૨૦૧૧ પ્રબુદ્ધ જીવન ૨૧. આત્મા સાથે વાસના અને કર્મકલુષિતતા જેવા વિકાર પણ જોડાયેલા સમજવા તેનાથી અંતર રાખવું જરૂરી છે. આચાર્ય મહાપ્રજ્ઞજીએ હોય છે. આપણી ઈચ્છાથી સ્ત્રી, પુરુષ કે પશુ બની શકાતું નથી. ભાવનાત્મક અસ્તિત્વની વાત કરી છે. વ્યક્તિનો જેવો ભાવ એવો માણસ બનવું કે જાનવર તે કર્મ ઉપર નિર્ભર છે. જ્ઞાની હંમેશાં પુરુષાર્થ સ્વભાવ. વિચાર કરીએ એવા કર્મ અને એવું વ્યક્તિત્વ બને છે. ધર્મની કરે છે. કોઈ વ્યક્તિ જન્મથી વીર કે મહાવીર કે ગૌતમ હોતી નથી. ક્રિયા છતાં ક્રોધ, મોહ અને લોભ યથાવત્ છે. યુવાવર્ગ અને બાળકોમાં જન્મ સમયે પ્રત્યેક બાળક રડે છે પરંતુ બાદમાં તે વિચારે છે કે મારે આવેગ અને આવેશને લીધે તેઓમાં આત્મહત્યાનું પ્રમાણ વધ્યું છે. ક્યાં હોવું જોઈએ. માત્ર પ્રારબ્ધને આધારે બેસી રહેવું કે અકર્મક કેરિયરની ચિંતા સહુ કોઈ કરે છે. કેરેકટરની ચિંતા થતી નથી. રહેવું તે કાયરતા છે. નદી માટે વહેવું એ જીવન છે. નદી માટે વહેવું [શ્રીમતી અંજનાબહેન શાહ જેન ફિલોસોફીના વિષય સાથે આનંદ છે. તેથી વહેતા જળમાં શીતળતા અને સ્વચ્છતા હોય છે. તે અનુસ્નાતકની ડિગ્રી મેળવી છે. તેઓ પ્રેક્ષાધ્યાન અને ‘સાયન્સ ઑફ પથ્થરથી ટકરાઈને કષ્ટ સહન કરે છે. પણ અટક્યા વિના આગળ વહે લિવિંગ'ના વર્ગો ચલાવે છે. આચાર્ય મહાપ્રજ્ઞાજીએ તેમનું ‘શ્રદ્ધાકી છે. આ પ્રકારની વૃત્તિથી જ જીવનમાં નિખાર આવે છે. જે દિવસો વીતી પ્રતિમૂર્તિ’ એવોર્ડ આપી સન્માન કર્યું છે.] ગયા તેના ઉપર વારંવાર મોઢું ફેરવીને જોવું નહીં.જે કંઈ થઈ ચૂક્યું છે. (૪) નયવાદ સમજાય તો સમાજમાંથી આડંબર ઘટી શકે તેનું માત્ર પ્રાયશ્ચિત્ત થઈ શકે છે. જે પ્રકારે આપેલી અંજલિ પાછી લઈ જાણીતા ચિંતક કૃષ્ણચંદ્ર ચોરડિયાએ “જૈન ધર્મ મેં નયવાદશકાતી નથી એ રીતે સમય પાછો આવતો નથી. તેથી ભવિષ્ય ભણી વ્યવહારનય-નિશ્ચયનય” વિશે જણાવ્યું હતું કે જીવનમાં આપણે જે નજર રાખવી જોઈએ. સદ્ માર્ગે કરેલો પુરુષાર્થ ઉત્થાન ભણી લઈ વસ્તુને જોઈએ છે તેના એકાદ પાસા ઉપર ધ્યાન આપીએ છીએ પરંતુ જાય છે, એમ તેમણે જણાવ્યું હતું. તેના અન્ય પાસા કે દૃષ્ટિકોણને નકારતા નથી. સોનાના માત્ર પીળા [મહારાષ્ટ્ર ધૂલિયામાં પિતા અરવિંદ જૈન અને માતા કનકમાલાને ત્યાં રંગ વિશે વાત કરીએ ત્યારે તેના વજન કે અન્ય ગુણધર્મો ઉપર ધ્યાન જન્મેલા નયન જેને ૧૯૯૯માં આચાર્ય શ્રી ૧૦૮ દેવનંદીજી મહારાજ આપતા નથી. તે નય છે. એક વસ્તુને તબક્કાવાર સમજીએ તે નયવાદ પાસે દીક્ષા લીધી હતી. તેમણે પંદરમા વર્ષે ઘર છોડ્યા પછી ૧૯મા છે. આ પદ્ધતિ જૈન ધર્મ સિવાય બીજે ક્યાંય નથી. નયવાદને સમજવા વર્ષે દિગંબર દીક્ષા લીધી હતી. તેઓ હિન્દી, મરાઠી, કન્નડ, ગુજરાતી અનેકાંતવાદને સમજવો આવશ્યક છે. જેના એક કરતાં વધારે અંત છે એને અંગ્રેજી ભાષાના જ્ઞાતા છે.] અથવા બીજાના દૃષ્ટિકોણને સમજવો તે અનેકાંતવાદ છે. નયવાદ (૩) પ્રેક્ષાધ્યાનમાં આધ્યાત્મ, યોગ અને વિજ્ઞાનનો સમન્વય સમજાય તો સમાજમાંથી આડંબર ઘટી શકે. વ્યક્તિ અને તેનું નામ શ્રીમતી અંજનાબહેન શાહે “પ્રેક્ષાધ્યાન અને કષાય વિજય' વિશે દાયકાઓ સુધી એક જ હોય છે. પરંતુ તે બાળક, યુવાન અને પછી જણાવ્યું હતું કે કસૂનો અર્થ સંસાર અને આયનો અર્થ આવ થાય છે. વૃદ્ધ થાય છે. તે વ્યક્તિ તરીકેની ઓળખ દાયકાઓ સુધી યથાવત્ તેથી સંસાર વધારે તે કસાય છે. જૈન શાસ્ત્રોમાં કષાયનો ત્યાગ કરવાનો રાખે છે પણ તેની અવસ્થા બદલાતી જાય છે. આ પરિસ્થિતિનો સ્વીકાર નહીં પરંતુ તેને શત્રુ ગણીને વિજય મેળવવાનો બોધ આપવામાં આવ્યો તે અનેકાંતવાદનું ઉદાહરણ છે. દૂધમાંથી દહીં, છાશ અને માખણ છે. કષાય રાગ-દ્વેષનાં સંતાન છે. તેને જીવનમાં ઘટાડવા જોઈએ. પછી ઘી બને છે. દૂધમાં ઘી હોય છે પરંતુ તે દેખાતું નથી. જૈન ધર્મ ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર મહત્ત્વના કષાય છે. ક્રોધ ભોળો જ્ઞાનને દેખાડવા માટે આ વર્ગીકરણ કર્યું છે. નિશ્ચયનય એટલે આપણે અને બાહ્ય કષાય છે. તેને જોઈ શકાય છે. ક્રોધ જે કરે અને જેના પ્રત્યે વસ્તુના સ્વરૂપને ઓળખીએ છીએ. આપણે કહીએ છીએ કે આ કાચની કરવામાં આવે તે બંનેને તે ગમતું નથી. ક્રોધ સમગ્ર પરિવારને નષ્ટ બરણી છે. આ કાયમી વાસ્તવિકતા છે. જો કે તેમાં માખણ ભર્યું હોય કરી શકે છે. પ્રયત્નો વડે તેને ઘટાડી શકાય છે. હૃદયમાં વાત્સલ્ય, તો આપણે કહીશું કે આ માખણની બરણી છે. વ્યવહારિકતામાં આપણે કરુણા, મૈત્રી અને ક્ષમાભાવ જગાડીને ક્રોધ ઘટાડી શકાય છે. બીજો કાચને નહીં પણ માખણને મહત્ત્વ આપ્યું છે. તે કાચની બરણી છે તે કષાય માન મીઠો અને સૂક્ષ્મ છે. તે મોક્ષમાં બાધક છે. વિનયભાવ હકીકતને નકારી નથી. તે વ્યવહારનય છે. કેળવીને અને અન્યોના સારા કામોની પ્રશંસા કરવાથી પણ તેને ધટાડી [મૂળ રાજસ્થાનના ઓસવાલ જૈન પરિવારના કિશનચંદ ચોરડિયાનો શકાય. ત્રીજો કષાય માયા છે. તે આંતરિક અને મીઠો છે. તેમાં આપણે જન્મ તામીલનાડુમાં થયો હતો. તેમણે તામીલ સાહિત્યમાં બી. એ.ની જેવા નથી એવા દેખાવાનો પ્રયત્ન કરીએ છીએ અને તેના વડે પાપ ડિગ્રી અને જૈનોલોજીમાં એમ.એ., એમ.ફીલ.ની ડિગ્રી મેળવી છે. તેમણે બાંધીએ છીએ. જીવનમાં સરળતા-પારદર્શકતા લાવીને તેને ઘટાડી ૮૨ એકર ભૂમિમાં ‘ચંદ્રપ્રભુ વેજિટેરિયન વિલેજીસ'ની સ્થાપના કરી શકાય છે. ચોથો કષાય લોભ છે. તે અતિસૂક્ષ્મ છે. ઈચ્છા-લાલસા છે. તામીલનાડુ સરકાર પર પ્રભાવ પાડીને કતલખાનું શરૂ થતું અટકાવ્યું સાથે તેની તુલના થઈ શકે. સંતોષની ભાવના કેળવીને આ કષાયને હતું.] દૂર રાખી શકાય. પ્રેક્ષા ધ્યાનમાં આધ્યાત્મ, યોગ અને વિજ્ઞાનનો સમન્વય (પર્યુષણ વ્યાખ્યાનમાળાના અન્ય વ્યાખ્યાનો હવે પછી ક્રમશઃ પ્રગટ થયો છે. પ્રેક્ષા એટલે કે રાગ-દ્વેષ વિના જોવું. કોઈ વસ્તુને જોવા કે કરવામાં આવશે.) * * *

Loading...

Page Navigation
1 ... 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402