________________
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૧
પ્રબુદ્ધ જીવનઃ જૈન સાહિત્ય કથા વિશ્વ વિશેષાંક
કરતા હતા.'
દેખાયો. કોઈ સ્મારકની વાત પર ઠંડું પાણી રેડતા હોય એમ લાગ્યું, છે, તે એમની પ્રેરક વાણીને આભારી છે. શ્રી જયભિખ્ખની પ્રેરક તો કોઈ કવિ સાથેના કડવાશભર્યા સંબંધોને કારણે નીરસ લાગ્યા. પ્રસ્તાવનાને પ્રતાપે આ ચિત્રસંપુટો આદરણીય થયા છે.' કેટલીયે વાર જેમની કવિકલ્પનાની પાંખે ઉડ્ડયન કર્યું હતું અને આ રીતે લેખક અને ચિત્રકારની આ મૈત્રી સતત વૃદ્ધિ પામતી ગુજરાત કૉલેજના રેલવે-ક્રોસિંગ પાસે ફરવા જતાં જેમના આદરપૂર્વક રહી. જયભિખ્ખું એ કનુ દેસાઈના કલાસંપુટ વિશે આકર્ષક દર્શન કર્યા હતાં, એમના સ્મારક અંગેની સભામાં આયોજનનો શૈલીમાં રસપ્રદ આમુ ખ લખ્યું તો જયભિખ્ખું એ લખેલી અભાવ લાગ્યો. પણ એથીયે વિશેષ સાહિત્યકારોના ગમા-અણગમા “પ્રેમભક્ત કવિ જયદેવ' નવલકથાને કનુ દેસાઈએ એ “કવિ આટલા બધા તીવ્ર હોય છે એનો પહેલી વાર ખ્યાલ આવ્યો. જયદેવ” નામે ચિત્રપટ રૂપે રજૂ કરવાનો નિર્ણય કર્યો. આ શિવપુરીની ધરતી પર ગોવર્ધનરામનું “સરસ્વતીચંદ્ર' વાંચનારા ચિત્રપટનું નિર્માણ કનુ દેસાઈ પ્રોડક્શન હેઠળ થયું અને તેનું જયભિખ્ખના હૃદયમાં સારસ્વતો માટે અગાધ આદર હતો, પરંતુ દિગ્દર્શન રામચંદ્ર ઠાકુરે કર્યું. સંગીત જ્ઞાન દત્તે આપ્યું અને એ આ સભામાં જે રીતે ચર્ચા-વિચારણા થઈ, એનાથી એમને આઘાત ૧૯૪૭માં છબીઘરોમાં પ્રદર્શિત થયું. થયો. તેઓ પોતાની રોજનીશીમાં માર્મિક રીતે નોંધે છે,
આ નિમિત્તે જયભિખ્ખને ચિત્રપટની દુનિયાની ઝાંખી કરવાની ‘મહાકવિ ન્હાનાલાલનું સ્મારક કરવા માટે મળેલી સભામાં તક મળી. ૧૯૪૬ની ઓગણીસમી સપ્ટેમ્બરે જયભિખુ આ નવી ગયા. અર્ધા તો “મન વિનાનું ખાવું ને રાગ વિનાનું ગાવું’ જેવું દુનિયા નિહાળે છે. “કવિ જયદેવ’ ચિત્રપટ નિમિત્તે એ મુંબઈ જાય
છે અને મુંબઈમાં એમના પરમ મિત્ર કનુ દેસાઈ સાથે દાદરમાં આ જયભિખ્ખને સાહિત્યસર્જન માટેની તાલાવેલી પરેશાન કરે આવેલા અમર સુડિયોમાં જાય છે. આ અમર ટુડિયોમાં જયદેવ છે. મધ્યપ્રદેશના શિવપુરીમાં હતા, ત્યારે જયભિખ્ખએ એમની પહેલી ચિત્રપટના બે ગીતોનું ‘ટેઈક' હતું અને ફિલ્મના શોખીન યુવાન નવલિકા “સમાજ સામે સત્યાગ્રહ' લખી હતી. એ સમયે “વીસમી સદી' જયભિખ્ખને આ દુનિયાનો તાદશ અનુભવ થાય છે. કનુ દેસાઈ સાપ્તાહિકમાં મોકલી હતી અને તે ૨૪-૧-૧૯૩૨ના અંકમાં પ્રગટ સાથે જે ટ્રેનમાં ગયા, ત્યાં એમને પ્રેમ અદીબ નામના કલાકારનો થઈ હતી. જયભિખૂની આ પહેલી નવલિકા હતી. એ પછી લેખનકાર્ય પરિચય થયો. એમનો સુંદર ચહેરો, સૌમ્ય વર્તન અને કાશ્મીરી તો ચાલ્યું અને ૧૯૪૬ની પહેલી માર્ચે જયભિખ્ખએ એક મહિના દેહ જયભિખ્ખને આકર્ષી ગયા. તેર વર્ષે ચલચિત્રજગતમાં પદાર્પણ માટે ગોવિંદભાઈ અને શંભુભાઈના સ્નેહને વશ થઈને શારદા કરનાર પ્રેમ અદીબે ‘ઘૂંઘટવાલી’, ‘ભોલેભાલે' જેવી ફિલ્મોમાં પ્રેસમાં જવાનું નક્કી કર્યું અને ઘણાં વર્ષે એમને પુનઃ પ્રેસની જિંદગી અભિનય કર્યો હતો અને ત્રણેક ચિત્રપટોનું નિર્માણ કર્યું હતું. એ
પછી અમર સુડિયોમાં ગયા ત્યારે ચિનુભાઈ દેસાઈ, ચીમનલાલ આ શારદા પ્રેસમાં ધીરે ધીરે સાહિત્યકારોનો ડાયરો જામવા દેસાઈ, સુરેન્દ્ર, અભિનેત્રી નલિની જયવંતના પતિ વીરેન્દ્ર દેસાઈ લાગ્યો. મિત્ર કનુભાઈ દેસાઈ એ પછી અમદાવાદ છોડીને મુંબઈ વગેરેને મળ્યા. અહીં એમણે લીલા દેસાઈ અને અમીરબાઈને પણ ગયા અને મુંબઈમાં ફિલ્મઉદ્યોગક્ષેત્રે કલાનિર્દેશક તરીકે જોડાયા. જોયા. ‘રતન' ફિલ્મના અભિનેતા કરણ દીવાન પણ મળ્યા અને કનુ દેસાઈએ ગુજરાતની કલાદ્રષ્ટિમાં એક આગવું પરિવર્તન આણ્ય મૂળ ઈડરના એવા રામચંદ્ર ઠાકુર સાથે વાર્તાલાપ થયો. આ બધા અને એમણે પંદર હજારથી વધારે ચિત્રો અને ત્રીસ જેટલા સંપુટો કલાકારોને જયભિખ્ખું જુએ છે, મળે છે. એમની સાથે વાતચીત આપ્યા. આ કનુ દેસાઈ અમદાવાદમાં બે-ત્રણ દિવસની મુલાકાતે કરે છે અને નવીન સૃષ્ટિનો અનુભવ મેળવે છે. આવ્યા હોય તો પણ સાંજે શારદા પ્રેસમાં આવે અને ધૂમકેતુ, કનુ દેસાઈએ ચુનીભાઈ દેસાઈને “પ્રેમભક્ત કવિ જયદેવ” જયભિખ્ખું અને ગુણવંતરાય આચાર્યની હાજરીમાં ડાયરામાં નવકથાના લેખક જયભિખ્ખનો પરિચય કરાવ્યો. આ પુસ્તકના ચલચિત્રજગતની ખાટી-મીઠી વાતો કરે. ધીરે ધીરે જયભિખ્ખના કથાનકનો ઉપયોગ કરવા માટે ચુનીભાઈએ જયભિખ્ખને પાંચસો બહોળા મિત્રવર્ગમાં કનુ દેસાઈ એકરૂપ બની ગયા. એ પછી તો રૂપિયાનો પુરસ્કાર આપ્યો. એક લેખક કોઈ જુદી જ દુનિયામાં આવ્યા કનુભાઈનો આગ્રહ રહેતો કે એમના ચિત્રસંપુટોમાં જયભિખ્યું હોય એવો એમને અનુભવ થાય છે અને સાથોસાથ જીવનમૂલ્યો પ્રસ્તાવના લખે. પોતાના આ મિત્ર વિશે એમના ષષ્ટિપૂર્તિના પ્રસંગે ધરાવતા આ સર્જકને આ રૂપેરી દુનિયાના રૂપની પાછળની કુરૂપતા કનુ દેસાઈએ લખ્યું:
પણ દેખાય છે. આ અનુભવ પછી તેઓ નોંધે છે, “ટુડિયોની દુનિયા “એમના (જયભિખ્ખના) મિત્રવર્ગમાં માત્ર સાહિત્યકારો નથી, અદ્ભુત છે. અહીં પૈસો એ પ્રેમ છે. પ્રેમ એ લગ્ન છે. લગ્નને અને પણ વિવિધ શ્રેણીના માણસો છે. તેમાં ચિત્રકારો સાથેનો તેમનો વ્યભિચારને અથવા લગ્નમાં વ્યભિચારને કંઈ છેટું નથી.” સંબંધ અતિ ગાઢ છે. તેઓ ચિત્રકળાના ખૂબ જ રસિયા છે, એ પછીને દિવસે ‘પ્રેમભક્ત કવિ જયદેવ' પુસ્તકના ફિલ્મ-અધિકાર માર્ગસૂચનથી અને પોતાની આગવી કળાસૂઝથી શ્રી જયભિખ્ખએ કનુ દેસાઈ પ્રોડક્શનને આપવાનો કરાર પણ કર્યો અને ફરી દાદરના અનેક ચિત્રકારોની પીંછીમાં પ્રાણ પૂર્યા છે. “મંગલમંદિર, અમર સુડિયોમાં ગયા. અહીં એમણે જે સૃષ્ટિ જોઈ એને વિશે તેઓ શૃંગારિકા', પ્રણયમાધુરી' જેવા મારાં ચિત્રસંપુટોનું મૂલ્ય જે વધ્યું લખે છે.
મળી.