________________
Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57 | ૦ વર્ષ ‘પ્રબુદ્ધ જીવન’: ૫૮ ૦ અંક: ૧૦ ૦ ઑક્ટોબર ૨૦૧૧૦ વિક્રમ સંવત ૨૦૬૭ ૦ વીર સંવત ૨૫૩૭૦ આસો વદ-તિથિ-૪ ૦
૦ ૦ ૦ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા ૦ ૦ ૦
(૧૯૨૯ થી પ્રારંભ, ૮૨મા વર્ષમાં પ્રવેશ)
પ્રભુ¢ @
૦૦ વાર્ષિક લવાજમ રૂ.૧૨૫/- ૦ ૦
૦૦ છૂટક નકલ રૂા. ૧૦-૦૦ માનદ તંત્રી : ડૉ. ધનવંત શાહ
શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત
આત્મસિદ્ધિ શાસ્ત્ર મહાકવિ રવીન્દ્રનાથ ટાગોર સર્જિત
શાંતિનિકેતન આ બેઉ અમૂલ્ય સર્જન વિશે કશું પણ લખવાની આ લખનારની જે આશ્રમમાં અમારો નિવાસ એ શ્રી મહાવીર જૈન ચરિત્ર રત્ન કોઈ પાત્રતા નથી જ. પરંતુ આ બન્ને તત્ત્વોએ મારા જીવનમાં વારે કલ્યાણ આશ્રમ ગામના એક છેવાડે, એટલે સ્ટેશન પાસે, અને વારે કોઈ અલૌકિક ઘટનાઓ સર્જી છે એટલે, અને હમણાં જે ઘટના બીજા છેવાડે આ ગુરુકુળ હાઈસ્કૂલ અને વચમાં પરમ પૂજ્ય ગુરુદેવ બની એ હૃદયમાંથી પુનઃ પુનઃ ડોકિયું કરે છે, કહો કે ઉછળે છે, શ્રી કાનજી સ્વામીજીનું સ્વાધ્યાય અને દિગંબર જિન મંદિર. ક્યારેક અને બુદ્ધિ એ ઘટનાને પ્રગટ કરવાની
આ અંકના સૌજન્યદાતા
સવારે કે સાંજે પૂ. કાનજી સ્વામીજી અનુમતિ નથી આપતી છતાં આપની
સાથે ફરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થાય, પાસે એ કહેવા હૃદય ઉત્સુક બન્યું છે!
શ્રી દિગંત મધુસુદનભાઈ શાહ
તો ક્યારેક સર્વ ધર્મ સમન્વયકારી પૂ. કારણ શોધું છું, મળતું નથી, પરંતુ
અને શ્રીમતી પૌલા દિગંત શાહ
કલ્યાણજી બાપા સાથે નદી કિનારે
સ્મૃતિ : કાંઈક તો રહસ્ય હશે જ એવું મન કહ્યાં
ફરવાનો યોગ પ્રાપ્ત થાય. ત્યારે તો આ કરે છે. કોઈ સત્ય શોધક બળ કામ કરી પિતાશ્રી સ્વ. મધુસુદનભાઈ હીરાલાલ શાહ
બેઉ કેટલી મહાન વિભૂતિઓ છે એની રહ્યું હશે જ. કોઈ શ્રદ્ધાની મહોર અને સ્વ. સુહાસીનીબેન મધુસુદનભાઈ શાહ
અમને કાંઈ જ ખબર નહિ. આ બેઉ વિભૂતિને ઉતાવળી થઈ હશે, કોઈ યોગાનુયોગનું
બાળ-વિદ્યાર્થીઓ ખૂબ જ વ્હાલા લાગે, ગણિત દાખલાના સત્ય પાસે પહોંચવા આતુર હશે જ. જે હોય તે, એટલે બાળવયે આ મહાલાભ અમને મળ્યો. આમ ત્રણ વિચાર ભાવો અત્યારે તો એક સત્યાનુભૂતિનો હું મુગ્ધ સાક્ષી માત્ર છું. વચ્ચે અમારો ઉછેર. (૧)
ઉત્સવ પ્રસંગે અમે વિદ્યાર્થીઓ એ સ્વાધ્યાય મંદિરમાં જઈએ. શાળા જીવન સોનગઢ ગુરુકુળ હાઈસ્કૂલમાં, એ પૂરી “આર્ય મને એટલી સ્મૃતિ છે કે ત્યાં જ્યારે માનસ તંભની પ્રતિષ્ઠા થઈ સમાજી' સંસ્થા, અમારી એ શાળામાં મિતભાષી એવા અમારા ત્યારે અમે બધાં વિદ્યાર્થીઓ એ ઉત્સવમાં સામેલ થયેલા. વિજ્ઞાનના શિક્ષક, અમે એમને આદરથી એચ. જે. શાહ કહેતા. એક રવિવારના બપોરે મહેમાન સાથે મારે એ સ્વાધ્યાય મંદિરમાં નખશિખ સૌજન્યતાની મૂર્તિ !
જવાનું થયું. મારા આશ્ચર્ય વચ્ચે અમારા એ વિજ્ઞાનના શિક્ષક શ્રી એચ. જે. • શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬ . Website : www.mumbai_jainyuvaksangh.com . email: shrimjys@gmail.com Web Editor: Hitesh Mayani-9820347990