________________
ઑક્ટોબર, ૨૦૧૧
નથી. તને તારા કર્મનું ફળ તા૨ા ફળને અનુરૂપ ઈશ્વર આપશે.ઈસ્લામમાં કર્મને ‘આમાલ' કહેલ છે. કુરાને શરીફમાં એક વાક્ય વારંવાર આવે છે. ‘અલ આમલ બીન નિયતે’ અર્થાત ‘સદ્ કાર્યોનો વિચાર માત્ર પુણ્ય છે.’ દા. ત. મારી પાસે જે થોડા નાણા છે તે મારી જરૂરિયાત માટે છે. પણ જો તેની મારે જરૂરત ન હોત અથવા તે મારી જરૂરત કરતા વધારે હોત તો હું તે કોઈ જરૂરતમંદને અવશ્ય આપી દેત. આવો વિચાર માત્ર પુણ્ય-સવાબ છે. એ જ રીતે અન્ય એક શબ્દ પણ કુરાને શરીફમાં વારંવાર વપરાયો છે. તે છે ‘ફ્રી સબીલિલ્લાહ’ અર્થાત 'ખુદાના માર્ગે કર્મ કર' અને તારા એ નેક-સદ્કર્મનું અનેકગણું ફળ તને મળશે. કુરાને શરીફમાં આ અંગે કહ્યું છે,
‘અને જે શખ્સ દુનિયામાં પોતાના કર્મોનો બદલો ચાહે છે તેને અમે તેનો બદલો અહિંયા જ આપીએ છીએ. અને જે શખ્સ આખિરતમાં પોતાના કર્મોનો બદલો ઈચ્છે છે, અમે તેને તેનો બદલો ત્યાં જ આપીશું. અને જે લોકો પોતાના કર્મોના બદલા માટે માત્ર અલ્લાહના ગુગુઝાર છે તેમને અમે તેનો તુરત બદલો આપીશું’ (૧૮)
‘જે કોઈ એક નેકી લાવશે તેને તેથી દસ ગણું મળશે, અને જે કોઈ એક બદી લાવશે, તેને તેના પ્રમાણામાં સજા મળશે. પા તેના ઉપર ઝુલ્મ કરવામાં આવશે નિષે' (૧૯)
કુરાને શરીફમાં આ જ વિચારને સાકાર કરતા કહ્યું છે, “અલ્લાહે સર્વ માટે નિતનિાળા રીતરિવાજો તથા પૂજા વિધિઓ
‘એ લોકોને એવો જ બદલો આપવામાં આવશે જેવા કામ તેમણે નિર્માણ કરી છે. અલ્લાહની ઈચ્છા હોત તો તમને સૌને એક જ કોમના કર્યા હશે' (૨૦)
ગીતામાં આ જ વાતને વ્યક્ત કરતા કહેવામાં આવ્યું છે.
બનાવી દેત. પરંતુ અલ્લાહની ઈચ્છા હતી કે જેને જે માર્ગ દેખાડ્યો છે તે રસ્તે ન ચાલે. તેથી ભેદભાવોમાં ન પડો ને સત્કાર્યોની હોડ કરો. સર્વને અંતે તો અલ્લાહની શરણમાં જ જવાનું છે.’ (૨૬) ૮. ઈલ્મ કે જ્ઞાનનો મહિમા :
'આલોકમાં કર્મના ફળ ઈચ્છનારાઓ દેવતાઓને પુજે છે, કેમ કે મનુષ્યલોકમાં કર્મથી ઉત્પન્ન થનારી સિદ્ધિ તરત પ્રાપ્ત થાય છે. ' (૨૧) ૩. એ કારવાદ અર્થાત તાકીદ :
પ્રબુદ્ધ જીવન
ઈસ્લામના મૂળભૂત સિદ્ધાંતોમાં બે બાબતો પાયાની છે. ૧. તોહીદ એટલો અશ્વવાદ
૧૧
ગીતા અને કુરાન બંનેમાં જ્ઞાનનો મહિમા વ્યક્ત થયો છે. જ્ઞાન, વગરનો માનવી ધર્મ કે સમાજના વિકાસમાં સહભાગી બની શકતો નથી. કુરાનમાં તો ઈમ અર્થાત્ જ્ઞાનનું મૂલ્ય મહંમદ સાહેબે તેમના પર ઉતરેલ પ્રથમ આયાતમાં જ વ્યક્ત કર્યું છે. મહંમદ સાહેબ હંમેશા રમઝાન માસમાં સારથી અલગ થઈ ગારે હીરા જેવા એકાંત સ્થાન પર ખુદાની ઇબાદતમાં ગુજારતા. દર વર્ષની જેમ એ રમઝાન માસમાં પણ મહંમદ સાહેબ રમઝાન માસના આરંભે જ ગારે હીરામાં આવી ચડ્યા હતા. મહંમદ સાહેબ પર વહી ઉતરવાના એક દિવસ પૂર્વે તેમના વ્હાલસોયા પુત્ર કાસીમનું અવસાન થયું હતું. છતાં પુત્રના અવસાનના ગમમાં જરા પણ વિચલિત થયા
તોહીદ એટલે એકેશ્વરવાદ ઈસ્લામનો સૌથી મોટો સિદ્ધાંત છે. અને કુરાનના બધા જ ઉપદેશોનો અર્ક છે. ઈસ્લામના પ્રથમ કલમામાં જ કહ્યું છે ‘લાઠી લાહા ઇંલલ્લાહ મહંમદુર રસુલીલ્લાહ' અર્થાત ઈશ્વર એક છે અને મહંમદ તેના પયગમ્બર છે. પણ આ માન્યતાને અન્ય ધર્મીઓ પર બળજબરીથી લાદવાની ઈસ્લામમાં સખત મનાઈ કરવામાં આવેલ છે. કુરાને શરીફમાં એ માટે ખાસ કહ્યું છે, ‘લા ઈકરા ફીદ્દીન’ અર્થાત ધર્મની બાબતમાં કોઈ પણ પ્રકારની વગર તેઓ ખુદાની ઈબાદતમાં રત રહ્યા. અને ત્યારે મહંમદ સાહેબ જબરજસ્તી ન કરશો.' (૨૨) પર રમઝાન ૨૧ મંગળવાર, ૧૦ ઑગસ્ટ ઈ. સ. ૬૧૧ના રોજ પ્રથમ વહી ઉતારી. ‘વહી’ એટલે છુપી વાતચીત, ઈશારો, ઈસ્લામિક સંદર્ભમાં વહી એટલે ખુદા તરફથી આપવામાં આવેલ સંદેશ, પયગામ. અંગ્રેજીમાં તેને રીવીલેશન (Revelation) અર્થાત સાક્ષાત્કાર કહે છે. એ મનઝર ઈસ્લામિક ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં નોંધાયેલ છે. એ સમયે મહંમદ પયગમ્બર (સ.અ.વ.)ની ‘હે કુંતી પુત્ર, જે ભક્તો શ્રદ્ધાથી યુક્ત થઈ બીજા દેવોને પુજે છે. વય ૪૦ વર્ષ, ૬ માસ અને ૧૨ દિવસની હતી. રમજાન માસનો
ગીતાના ભક્તિયોગ અધ્યાય ૭ થી ૧૨મા પણ એકેશ્વરવાદ ને પ્રધાન્ય આપેલ છે. સર્વ શક્તિમાન એક માત્ર ઈશ્વર છે. તેને ગમે તે સ્વરૂપે કે નામે પૂજો કે ઈબાદત કરો, તે તમને સાંભળે છે, તમારી મદદ કરે છે. ગીતાના નવમાં અધ્યાયના ૨૭મા શ્લોકમાં કહ્યું છે.
તેઓ પણ અવિધિપૂર્વક મને જ પૂજે છે.’
અર્થાત શાસ્ત્રોમા જે જે દેવોનું વર્ણન આવે છે તે તમામ દેવો આખરે તો ૫૨માત્માના અંગભૂત છે. પરમાત્મા જ આ તમામ દેવોના સ્વામી છે. (૨૩) અવતારો, પયગમ્બરો દરેક યુગમાં પ્રજાને ધર્મનો માર્ગ ચીંધવા પૃથ્વી પર અવતર્યા છે. અલબત્ત તેમના નામ, સ્વરૂપ, સમાજ, સ્થાન અને યુગ ભિન્ન છે. પણ તેમનું મુખ્ય કાર્ય માનવજાતને સદ્ માર્ગે ચલાવવાનું છે. કુરાને શરીફમાં આ જ અર્થને સાકાર કરતી આયાતોમાં કહ્યું છે,
‘દરેક ઉન્મત માટે પયગમ્બર અને ધર્મનો માર્ગ દેખાડનાર થયા છે’ અને જે પયગમ્બર જે પ્રજા માટે મોકલવામાં આવેલ છે તેને તે પ્રજાની ભાષામાં સંદેશ આપીને મોકલવામાં આવેલ છે, જેથી તે સ્પષ્ટ રીતે સમજાવી શકે.’ (૨૪)
ઈશ્વરની એકતા સાથે ઈબાદત-ભક્તિની રીત પણ દરેક ધર્મમાં ભિન્ન છે. તેનો ઉલ્લેખ પણ ગીતાના આ શ્લોકમાં સ્પષ્ટ થાય છે.
‘જેઓ જે પ્રકારે (રીતે) મારે શરણે આવે છે, તેમને તે જ પ્રકારે હું ભજું છું. અર્થાત ફળ આપું છું. હે પાર્થ મનુષ્ય સર્વ પ્રકારે મારો માર્ગ અનુસરે છે. (૨૫)