Book Title: Prabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 310
________________ પ્રબુદ્ધ જીવન ઑક્ટોબર, ૨૦૧૧ પોતાના જ મોતને નિમંત્રણ આપે છે.” બારેમાસ અહિંસાનો એટલે કુદરતે રચેલી આ સૃષ્ટિના સંવર્ધનનો સન ૧૯૬૫માં, મુંબઈની ચોપાટીમાં, મહાવીરની જન્મજયંતિ ખ્યાલ રહે ત્યારે જ તો અહિંસાનું સંધાન થાય. અહિંસા એટલે પ્રસંગે, વ્યાખ્યાન આપતા, આ વાત “ઓશો'એ કરી. એ વાતને પૂર્ણપણે પ્રકૃતિ પ્રત્યે પ્રેમ. વિજ્ઞાન પણ હવે કહે છે કે ભૌતિકની આજે ૪૫-૪૬ વર્ષ વીતી ચૂક્યા છે. સમય અને પરિવર્તન સતત જોડે અધ્યાત્મની પણ આવશ્યકતા છે. ચાલ્યા કરે એવો એક સૃષ્ટિનો નિયમ છે. તો શું બદલાયું. અણુબોમ્બ આઈન્સ્ટાઈનને કોઈએ પૂછ્યું કે ત્રીજું વિશ્વયુદ્ધ કેવું હશે? ધરાવતી પાંચ જ્ઞાઓ ઉપરાંત આજે ઈઝરાઈલ, ભારત, પાકિસ્તાન આઈન્સ્ટાઈને જવાબ આપ્યો કે ત્રીજા વિશ્વયુદ્ધની તો ખબર નથી અને બીજા કોઈ કોઈ દેશોએ પણ આવી શક્તિ મેળવી છે કે કેળવવા પણ ચોથા યુદ્ધ ની વાત કરે છે? પ્રશ્નાર્થરૂપે એણે આઈન્સ્ટાઈન પ્રયત્ન કરી રહ્યા છે. ૧૯૪૫માં જાપાનમાં હિરોશીમા અને તરફ જોયું. આઈન્સ્ટાઈને કહ્યું કે ચોથું યુદ્ધ થશે કે નહિ એ ખબર નાગાસીકીમાં બે બોમ્બ ફૂટ્યા. લાખો માણસો પળભરમાં નથી પણ કદાચ થાય તો એ પથ્થરના શસ્ત્રોથી લડશે, અગર પૃથ્વી મૃત્યુદેવના મુખમાં વિલિન થઈ ગયા. એ વખતે હું ભણતો હતો. ઉપર જીવન બચે તો. વર્તમાન પત્રોમાં વાંચેલું કે આ બે શહેરોમાં પડેલા બોમ્બથી એટલી આ વિશ્વમાં પશુ-પક્ષી ઉપરાંત અનેકવિધ જીવસૃષ્ટિ વસેલી છે. ગરમી પેદા થઈ કે માણસો કપડાં ફેંકીને ભાગ્યા અને કેટલાક તો પશુ-પક્ષીની કોઈ પણ જાત પોતાની જાતનો વધ કરતી નથી. બીજા પીગળી જ ગયા. એની યાદથી આજે પણ ધ્રુજી જવાય છે. વિશ્વયુદ્ધમાં કહે છે કે માનવજાતીએ જ બે કરોડ માનવીનો ભોગ વિજ્ઞાન કહે છે કે ૧૦૦ ડીગ્રી તાપમાને પાણીનું બાસ્પીભવન લીધો છે. રોજબરોજના જીવનમાં પણ આપણે જોઈએ છીએ કે થઈ જાય છે, વરાળ બનીને ઊડ જાય છે. ૧૫૦૦ ડીગ્રી તાપમાને માનવીના કેટલા ખૂબ માનવીના હાથે થઈ રહ્યા છે. અને લોઢું પીગળી જાય છે અને ૨૫૦૦ ડીગ્રીએ લોહ પણ વરાળ બનીને કતલખાનામાં રોજ કેટલા જીવોનો ભોગ અપાય રહ્યો છે. આપણે ઊડી જાય છે.હાયડ્રોજનનો એક બોમ્બ ૧૦ કરોડ ડીગ્રી ગરમી ઉત્પન્ન માનવપશુ વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ પ્રાણી હોવાનું ગૌરવ લઈએ છીએ કરે છે. કહો એમાં શું બચી શકે? આવા તો હજારો બોમ્બ મહાન કારણ કે આપણને બુદ્ધિ અને લાગણીનું વરદાન મળેલ છે. આપણે ગણાતા દેશો પાસે છે. આવા થોડાક જ બોમ્બ આપણી આ દુનિયાને વિચારી શકીએ છીએ, બોલી શકીએ છીએ, આપણે ભાષા વિકસાવી ક્ષણભરમાં સંપૂર્ણ ખાક બનાવી શકે છે, સદંતર નષ્ટ કરી શકે છે. છે, વિચારોને વ્યક્ત કરી શકીએ છીએ, સાચુ અને સારું શું એનું હાલમાં જ જાપાનમાં જે ભૂકંપ થયો અને સાથે સાથે સુનામી વિશ્લેષણ કરી શકીએ છીએ. તો વાચક યુવા મિત્રો, જરા વિચારો પણ આવ્યું ત્યારે જાપાને કેટલું સહન કર્યું? બીજા વિશ્વ યુદ્ધના કે આપણે કેટલા બુદ્ધિશાળી ?આ પ્રશ્ન મારી મુંઝવણનો નથી, અંત પહેલા જાપાને જે ખુવારી અનુભવી તેથી અને બીજા પણ સારી દુનિયાનો છે, તમને લાગુ પડે છે અને ભવિષ્યની પેઢીને, કારણોસર જાપાને અણુબોમ્બ નજ બનાવવો એવો નિર્ણય કર્યો તમારા પુત્ર-પુત્રીને પણ. તમને એટલા માટે કે એનો ભોગ તમે હતો. પરંતુ બદલાયેલી પરિસ્થિતિમાં ત્યાં પણ એક અવાજ ઊઠેલો પોતે જ સૌથી પહેલાબનો છો. ભૂતકાળમાં જે બની ગયું તેને કે જાપાને અણુબોમ્બની શક્તિ કેળવવી જોઈએ. કદાચ હાલના આપણે બદલી શકવાના નથી પણ એના પરિણામ આપણે છેલ્લા અનુભવે અને આર્થિક દૃષ્ટિએ વહે જૂના ધ્યેયને વળગી ભોગવીએ છીએ. એજ રીતે આજે તમે જે વિચારશો, આચરશો રહેવાનું જ વયાજબી ગણાય. જેમની પાસે અણુબોમ્બ છે એમને એથી તમારું અને ભાવિ પેઢીનું ઘડતર થવાનું છે માટે વાત તમારા પણ બોમ્બને સુરક્ષિત રાખવાનો ભારે ખર્ચ ભોગવવો પડે છે. હાથમાં છે અને થોડીક અપેક્ષા આપણા સાધુ-સંતો પાસેથી પણ ઉપરાંત જાપાનની જેમ અકસ્માત થાય તો શું એની પણ ચિંતા છે છે. સંયમી છે, અપરિગ્રહી છે તો ઘણું બધું કરી પણ શકે. તો ફરીથી પછી ભલે સબસલામતની પોકળ વાતો કરે. અકસ્માત એ અકસ્માત વિચારશો કે આપણે કેટલા બુદ્ધિશાળી?મહાવીરે ગોતમને કહ્યું: છે. અણધાર્યો અને અણકધેલો. એનાથી કોણ બચાવી શકે ? કોણ સમયે ગોયમ, મા પમાણ / ક્ષણ ક્ષણ જાય છે, પ્રમાદ ન કર. તો અહિંસાને જવાબદારી લઈ શકે ? સકળ જીવ સૃષ્ટિની વાત છોડો, મનુષ્ય જાતિ જીવનમાં વિકસાવવા શું કરશો ? (મુખ્યત્વે શ્રી ઓશોના પુસ્તક પણ બચી શકશે? છતાં અણુશસ્ત્રોનો નાશ કરવાનું કોઈ વિચારતું મહાવીનાશના આધારે અને આભારસહ સર્વહિતાર્થે લખ્યું છે. દૃષ્ટી નથી અને જેની પાસે બચાવની શક્તિ નથી એને માટે અણુબોમ્બ ભૂલની ક્ષમા માગું છું.). બનાવવાનું અનિવાર્ય બની જાય છે. બીજા દેશોને પાયમાલ કરી (યુવા વાચક મિત્રોના મંતવ્ય આવકાર્ય અને અપેક્ષિત) * * પોતાનું હિત સાધવાનું સંભવે ખરું? હિંસા દિવસ પાળવો એ ૧૭૦૪, ગ્રીન રીડ્ઝ ટાવર-૨, ૧૨૦, ન્યુ લીંક રોડ, ચીકુ વાડી, કેવળ પ્રતિક છે. એથી કશુંયે પ્રાપ્ત થવાનું નથી. પળેપળે, રોજેરોજ, બોરીવલી (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૯૨. ફોન : ૦૨૨ ૨૮૯૮૮૮૭૮ બહેનોની પવિત્રતાને માટે આટલી બધી દૂષિત ચિંતા શાને છે? બહેનોની પવિત્રતાના રખવાળ બનવાના હકનો બોજો પુરુષોએ પોતાને માથે લઈને શાને ફરવું જોઈએ ? પુરુષોની પવિત્રતાની બાબતમાં બહેનોનો કશ અવાજ છે ખરો ? | મો. ક. ગાંધી [‘સિલેક્શન્સ ફ્રોમ ગાંધી”]

Loading...

Page Navigation
1 ... 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402