________________
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૧
પ્રબુદ્ધ જીવનઃ જૈન સાહિત્ય કથા વિશ્વ વિશેષાંક
ઊંઘ વેચી ઉજાગરો
નારી સન્માન સંદર્ભે એક મધ્યકાલીન દષ્ટાંતકથા નાનકડું એક નગર હતું. એ નગરનો એક આ કથાનો આધાર છે પં. વીરવિજયજીકૃત
આ વછેરો મને બ્રાહ્મણને દાનમાં આપો. આમ રાજા હતો. રાજાના મહેલમાં એક મજાનો 1 ચંદ્રશેખર રાજાનો રાસ.” રાસ પદ્યબદ્ધ છે ?
કરવાથી આપને અઢળક પુણ્ય મળશે.' વછેરો હતો. એ વછેરો ખચ્ચર અને ઘોડીના ન અને મધ્યકાલીન ગુજરાતી ભાષામાં વિ...
આના જવાબમાં રાજકુંવરે બ્રાહ્મણને કહ્યું, સમાગમથી પેદા થયેલો હતો. એ વછેરાનું
જો તમે તમારી ભેંસ મને આપો તો બદલામાં “ સં. ૧૯૦૨માં એની રચના થઈ છે. દીર્ઘ , નામ ઉજાગરો હતું.
હું તમને મારો વછેરો આપું.’ રાસના ત્રીજા ખંડની ૧૧ મી ઢાળમાં આ જ આ જ નગરમાં મધુ ભટ કરીને એક બ્રાહ્મણ
બ્રાહ્મણે લોભવશ થઈને પોતાની ભેંસ હતો. એને ત્યાં એક ભેંસ હતી. એ ભેંસ એવી કે
દૃષ્ટાંતકથા આલેખાઈ છે.
(ઊંઘ) કુંવરને આપી અને બદલામાં કુંવરનો તંદુરસ્ત હતી કે એક ટેકે એક મણ દૂધ આપતી પુસ્તક : ‘શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ ', વછેરો (ઉજાગરો) પોતે લીધો. હતી એ દૂધમાંથી ઘી બનાવીને મધ ભટ અને અનુ.-સંપા. સાધ્વીજી શ્રી જિતકલ્પાશ્રીજી, ઘેર જઈને બ્રાહ્મણે વછેરાની ખૂબ જ વેચાણ કરતો હતો. એ રીતે એની આજીવિકા મકા. શ્રી વડા ચોટા સંવેગી જૈન મોટા સારસંભાળ લેવા માંડી. અને નિયમિત રીતે ચાલતી હતી. આ ભેંસનું નામ ઊંઘ રાખવામાં ઉપાશ્રય, સુરત-૩, ઈ. સ. ૨૦૦૪.) ખૂબ દાણા નીરવા લાગ્યો. અને પ્રતીક્ષા કરવા આવ્યું હતું.
લાગ્યો કે વછેરાની લાદમાંથી સિક્કા ક્યારે એક દિવસ આ બ્રાહ્મણ ઘી વેચવા માટે રાજમહેલે ગયો. મળે છે. પણ પેલા વછેરાની લાદ એમ કંઈ નાણું આપે ? વછેરો રાજમહેલમાં રાજાનો કુંવર હાજર હતો. એ રાજકુંવરને ઘી વેચીને આ બ્રાહ્મણને કાંઈ ઉપયોગનો જ ન રહ્યો. ને ભેંસ આપી દેવાને બ્રાહ્મણે એના દામ માગ્યા. જેટલી રકમ આપવાની થતી હતી એટલી કારણે ઊલટાની એની આજીવિકા સમૂળી છીનવાઈ ગઈ. આ રીતે રકમના સિક્કા રાજકુંવરે ઉપલી મેડીએથી નીચે ફેંક્યા.એ સિક્કા આ મંદમતિ બ્રાહ્મણે ઊંઘ વેચીને ઉજાગરો લીધો. એને ત્યાં બાંધેલા પેલા વછેરાની લાદમાં પડ્યા. એટલે કુંવરે નીચે આ દૃષ્ટાંતકથાની વિશેષતા એ છે કે કવિએ એનું આલેખન આવી લાદમાંથી સિક્કા વીણીને પેલા બ્રાહ્મણને આપ્યા. એ બ્રાહ્મણે નારીસન્માનના સંદર્ભમાં કર્યું છે. સિક્કા નીચે ફેંકાતા જોયેલા નહીં. એટલે કુંવરને લાદમાંથી સિક્કા નારી ઘરની લક્ષ્મી છે. જે પુરુષ ઘરની સ્ત્રી પ્રત્યે દાક્ષિણ્ય અને
એકઠા કરતો બ્રાહ્મણે જોયો ત્યારે એને કુતૂહલ થયું કે ‘લાદમાંથી સન્માન જાળવવાને બદલે એની ઉપેક્ષા કરે, એની સાથે કલેશ કરે સિક્કા !' બ્રાહ્મણે પોતાનું કુતૂહલ શમાવવા રાજકુંવરને પૂછતાછ અને રીસ કરી ઘરની બહાર ત્યજી દે છે અને પરસ્ત્રીમાં રમણા કરી. એટલે કુંવરે કહ્યું કે “અમારા આ અશ્વની લાદ લક્ષ્મીમય છે. કરવાની વૃત્તિ રાખે છે એની સ્થિતિ પેલા બ્રાહ્મણની પેઠે ઊંઘ વેચીને આ વછેરાના ભાગ્યથી અમારી ધનસંપત્તિ વધી છે.'
ઉજાગરો લીધા જેવી થાય છે. બ્રાહ્મણે લાલચમાં આવી જઈ રાજકુંવરને આજીજી કરી, “આપ
* * *
ના
છે.
અધ્યાત્મ રસનું કુંડા ભરી પાન કરાવતી ગૌતમકથા
Dગુણવંત બરવાળિયા શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સાહિત્ય, અધ્યાત્મ અને જનકલ્યાણ ધર્મનું અને સાહિત્ય ક્ષેત્રનું સંવર્ધન કરનારા અને સામાજિક ક્ષેત્રે ક્ષેત્રની સફળ પ્રયોગશાળા છે. પુનઃ ગૌતમકથાનો સફળ પ્રયોગ કલ્યાણનું કારણ બની ગયા છે. કરવા બદલ પ્રયોગવીર ડૉ. ધનવંત શાહ આપણા સૌના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત સર્જક અને ચિંતક પદ્મશ્રી ડૉ. અભિનંદનના અધિકારી બન્યા છે.
- કુમારપાળ દેસાઈએ ત્રિદિવસીય ગૌતમકથા દ્વારા આપણને અનુપમ સંઘ, સાહિત્યક્ષેત્રે ઉત્કૃષ્ટ સાહિત્યસ્વામીઓની કૃતિના રસદર્શન જ્ઞાનાનંદની અનુભૂતિ કરાવી. મહાવીર કથાની શૃંખલામાં ત્રણ કરાવતાં પરિસંવાદો કે પ્રવચનોનું આયોજન, જૈન હસ્તપ્રત વિદ્યા દિવસની ગૌતમકથા આપણા સૌના માટે અવિસ્મરણીય બની ગઈ. લિપિ વાંચન અંગેની શિબિર, અધ્યાત્મક્ષેત્રે વ્યાખ્યાનમાળા અને પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈએ કથાની પૂર્વભૂમિકામાં તે સમયની અધ્યાત્મ ગ્રંથોનું પ્રકાશન, જનકલ્યાણ ક્ષેત્રે જરૂરિયાતવાળી વૈદિક અને શ્રમણ સંસ્કૃતિની ધારાનો આછો ચિતાર આપ્યો હતો. ગુજરાતની અનેક શૈક્ષણિક સંસ્થાઓ માટે દાન એકત્ર કરી કરોડો વિક્રમ સંવત પૂર્વ ૫૫૦માં માતા પૃથ્વીદેવીની કુખે જન્મેલા રૂપિયાનું અનુદાન પહોંચાડ્યું છે. શ્રી યુવક સંઘના આ સફળ પ્રયોગો ઈન્દ્ર જેવું રૂપ અને તેજ ધરાવતા હોવાથી એનું નામ ઈન્દ્રભૂતિ