________________
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૧
પ્રબુદ્ધ જીવનઃ જૈન સાહિત્ય કથા વિશ્વ વિશેષાંક
૪ ૩
પડિયો લઈને ભિક્ષા માટે નગરમાં પ્રવેશ્યો. બાફેલા અડદના ચામર અને કળશ-તૈયાર કરવામાં આવ્યાં. આ દિવ્યો નગરમાં બાકળાથી એનો પડિયો ભરાઈ ગયો. ભૂખ બરાબરની લાગી હતી. પરિભ્રમણ કરતાં કરતાં મૂલદેવની નજીક આવ્યાં. ત્યાં હાથીએ કળશ ભોજન અર્થે તે એક તળાવના કિનારા નજીક ગયો. તે જ સમયે ગ્રહણ કરી મૂલદેવનો અભિષેક કર્યો. ઘોડાએ હષારવ કર્યો. ચામરો એક મુનિને ગામ તરફ જતા મૂલદેવે જોયો. તેઓ સળંગ એક માસના વીંઝાવા લાગ્યા. અને છત્ર એની ઉપર સ્થિર થયું. રાજ્યના મંત્રીઉપવાસની તપશ્ચર્યાના પારણા અર્થે વહોરવા જતા હતા. આવા સામંતોએ મૂલદેવનું સ્વાગત કર્યું. મૂલદેવ રાજા બનીને સિંહાસને મુનિને જોતાં જ એને થયું કે મારા પુણ્ય બળવાન છે, જેથી ભોજન બિરાજમાન થયો. સમયે આવા મુનિનો યોગ થયો. એણે મુનિને વિનંતી કરી, “હે આ વાત જાણીને પેલા ધર્મશાળાના મુસાફરને આવું જ સ્વપ્ન ભગવંત! કરુણા કરી મારા આ બાકળા આપ સ્વીકારો.” મુનિએ આવેલું તે વસવસો કરવા લાગ્યો કે અમને બન્નેને એકસરખું જ પાત્રમાં બાકળા ગ્રહણ કર્યા.
સ્વપ્ન આવેલું તો મને રાજ્ય કેમ ન મળ્યું? લોકોએ એને સમજાવીને એટલામાં મૂલદેવના અંતરના આવા સાત્ત્વિક ભાવ જાણીને શાંત કર્યો. મુનિભક્ત દેવી બોલી, ‘તું વરદાન માગ.” ત્યારે મૂલદેવે દેવદત્તા, મૂલદેવને થયું કે મને રાજ્ય મળ્યું, હજાર હાથીઓ મળ્યા, પણ હજાર હાથી અને રાજ્યની માગણી કરી. પછી વહોરાવતાં વધેલા હજી દેવદત્તા બાકી રહી. એટલે એણે ઉજ્જયિનીના રાજાને દાનબાકળાથી પોતે ત્રણ દિવસના ઉપવાસનું પારણું કર્યું. જાણે માનથી હેતપ્રીતથી વશ કર્યો. અંતે રાજાએ દેવદત્તા એને સમર્પિત અમૃતભોજન કર્યું હોય એવી તૃપ્તિ એણે અનુભવી.
કરી. પછી સાંજે બેન્નાતટની કોઈ ધર્મશાળામાં જઈને ત્યાં સૂઈ ગયો. હવે પેલો વનપ્રદેશનો પ્રવાસી જેણે ત્રણ દિવસ સુધીમાં એક વહેલી પરોઢે એણે એવું સ્વપ્ન જોયું જેમાં આકાશમાં સર્વ દિશાઓને પણ વખત મૂલદેવને આહાર માટેનો શિષ્ટાચાર નહોતો કર્યો, એને પ્રકાશિત કરનાર પૂર્ણ ચંદ્રનું પોતે પાન કર્યું. એવું જ સ્વપ્ન સાથેના જાણ થઈ કે આ મૂલદેવ રાજા બન્યો છે એટલે તે રાજભવનમાં બીજા એક મુસાફરે પણ જોયું. બંને સાથે જાગ્યા. પેલા સાથેના જે મૂલદેવને મળવા આવ્યો. મૂલદેવે એને ઓળખ્યો. એનો આદર કર્યો. મુસાફરને સ્વપ્ન આવ્યું હતું તેનું શું ફળ હોઈ શકે એ વિશે અન્ય વનપ્રદેશમાં એનો સથવારો મળેલો એ બાબતે પોતે એનો મુસાફરોને તે પૂછવા લાગ્યો. ત્યારે એક મુસાફરે કહ્યું કે “ઘી- ઉપકારવશ છે તેમ કહીને એને એક સારું ગામ ભેટમાં આપ્યું. ગોળવાળો પુડલો પ્રાપ્ત થશે.” એ રીતે એને એક વ્યક્તિને ત્યાંથી હવે પેલી બાજુ દેવદત્તા ગણિકાના સહવાસ માટે મૂલદેવની આવો પુડલો મળ્યો. મૂલદેવે વિચાર્યું કે જે સ્વપ્ન આવ્યું છે એનો ઈર્ષ્યા કરનાર અચલ ધન-ઉપાર્જન અર્થે દેશાંતરે ગયો. ત્યાંથી ઘણું માત્ર આટલો ફલાદેશ ન હોઈ શકે. પછી તે સ્વપ્નનો ફલાદેશ કહેનાર ધન રળીને, કરિયાણાના ગાડાં ભરીને દેવયોગે બેન્નાતટ નગર એક શાસ્ત્રાભ્યાસી પાસે ગયો. પછી પ્રણામ કરી તેને ચંદ્રપાનના આવ્યો. ત્યાં દાણ બચાવવા માટે કરિયાણાના કીમતી પદાર્થો છુપાવી સ્વપ્નદર્શનનો ફલાદેશ પૂક્યો. સ્વપ્નશાસ્ત્રીએ રાજ્યપ્રાપ્તિનો રાખ્યા. એની આ દાણચોરી પકડાઈ જતાં એને રાજા પાસે લઈ ફલાદેશ પહેલા જાણી લીધો. પછી તે મૂલદેવને કહે, ‘તમે મારા જવામાં આવ્યો. ભયભીત થયેલા અચલને મૂલદેવે ઓળખ્યો. જમાઈ બનવાના હો એ શરતે તમને ફલાદેશ કહું. મૂલદેવે સંમતિ પોતાને ઉજ્જયિની છોડવામાં નિમિત્ત બનનાર આ અચલ પ્રત્યે આપતાં સ્વપ્નશાસ્ત્રીએ કહ્યું કે “સાત દિવસમાં તમને રાજ્યપ્રાપ્તિ મૂલદેવના મનમાં કશો વેરભાવ-દુર્ભાવ જાગ્યો નહિ. ઊલટાનો થશે.'
એને સંતુષ્ટ કરી માનભેર વિદાય કર્યો. અચલે ઉજ્જયિની આવી હવે બન્યું એવું કે નગરનો રાજા શૂળ-વેદનાથી અપુત્ર મરણ અપકારની સામે ઉપકાર કરનાર સૌજન્યશીલ, ગુણસંપન્ન મૂલદેવની પામ્યો. નવો રાજા શોધવા માટે પાંચ દિવ્યો-હાથી, ઘોડો, છત્ર, ભરપેટ પ્રશંસા કરી. • અજ્ઞાની માણસ એમ માને છે કે ધનસંપત્તિ, પશુઓ અને જ્ઞાતિબંધુઓ એ બધાં પોતાને રક્ષણ આપવાવાળાં છે, કારણ કે
‘તે ઓ મારાં છે અને હું તેઓનો છું.' પરંતુ એ બધાં તેનાં રક્ષક નથી કે શરણરૂપ નથી. • અજ્ઞાની જીવો કર્મોનો ક્ષય કરી શકતા નથી. ધીર પુસ્જો અકર્મથી કર્મનો ક્ષય કરે છે. બુદ્ધિમાન પુસ્મો લોભ અને ભયથી દૂર રહે
છે. તેઓ સંતોષી હોય છે અને તેથી પાપકર્મ કરતા નથી. • જેઓ ક્રોધી, અજ્ઞાની, અહંકારી, અપ્રિય વચન બોલનારા, માયાવી અને શઠ હોય છે તે અવિનીતાત્મા પાણીના પ્રવાહમાં
જેમ લાકડું તણાય તેમ સંસારમાં તણાય છે. • જે ભાષા બોલવાથી બીજાને અપ્રીતિ કે અવિશ્વાસ ઉત્પન્ન થાય અથવા બીજાને તરત ગુસ્સો થાય એવી અહિતકર ભાષા ક્યારેય
ન બોલવી.