________________
પ્રબુદ્ધ જીવનઃ જૈન સાહિત્ય કથા વિશ્વ વિશેષાંક
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૧ સુખમાં દિવસો પસાર કરતાં હતાં. એ નગરમાં ધનાવહ નામે એક
૩. હાથે તે જ સાથે વણિક હતો. એક દિવસ એ વણિકને ઘેર શ્રી મહાવીર સ્વામી પારણું કનકપુર નામે નગરમાં એક વૃદ્ધા સ્ત્રી રહેતી હતી. એને ચાર કરવા પધાર્યા. ધનાવહે અત્યંત ભાવપૂર્વક પ્રભુજીને પારણું કરાવ્યું. દીકરા. ચારે દીકરાને વહુઓ. કુટુંબ સુખમાં દિવસો પસાર કરતું એ અવસરે એ વણિકને ત્યાં સાડા બાર કરોડ સોનેયાની વૃષ્ટિ થઈ, હતું. દુંદુભિનાદ થયો અને સુરવરોએ આકાશમાંથી પુષ્પવૃદ્ધિ કરી. સર્વત્ર એક દિવસ ઘરડી સાસુએ ચારેય વહુઓને પોતાની પાસે જયજયકાર પ્રવર્યો. પછી પ્રભુ મહાવીર ત્યાંથી અન્યત્ર વિહાર કરી બોલાવી. દરેકને સોનાની એક એક વસ્તુ સાચવવા આપી. પહેલી ગયા.
વહુને સુવર્ણસાંકળી આપી. બીજી વહુને સોનાની અંગૂથલી (વીટી) આ ધનાવહ વણિકની નજીકમાં જ એક ડોશી રહેતી હતી. આપી. ત્રીજી વહુને સાંકળું આપ્યું અને ચોથી વહુને ત્રણસો સોનૈયા ઘડપણને લઈને એની કાયા સાવ કૂશ થઈ ગઈ હતી. ધનાવહને આપ્યા. પછી ચારેય વહુઓને કહેવા લાગી, “જ્યારે મારે કામ પડશે ત્યાં પ્રભુજીએ કરેલા પારણાનો પ્રસંગ એણે નજરે જોયો. વણિકને ત્યારે તમને આપેલી વસ્તુ હું પાછી માગી લઈશ.” ત્યાં થયેલી સુવર્ણવૃષ્ટિ જોઈને આ ડોશીને પણ લોભ લાગ્યો. પણ ચારેય વહુઓનું ચિત્ત સોનું જોઈને ચલિત થયું. તેમણે નિશ્ચય એણે વિચાર્યું કે એક દિવસ મારે ત્યાં પણ કોઈ સાધુમહાત્માને કર્યો કે સાસુએ સાચવી રાખવા આપેલું ઘરેણું પાછું આપવું નહીં. પારણું કરાવું, તો મને પણ પેલા વણિકની જેમ અઢળક ધનની આમ કરતાં ઘણો સમય વીતી ગયો. ઘરડી સાસુ રોગમાં પટકાઈ. પ્રાપ્તિ થાય.'
શરીરે ઘણી જ પીડા ઉપડી. વૈદ્ય આવી વૃદ્ધાની નાડી તપાસી. પછી આ વાતને દસ-બાર દિવસ થયા હશે. એવામાં આ ડોશીએ કહ્યું કે “માજીનો રોગ અસાધ્ય છે. એટલે હવે કંઈક ધર્મ-ઔષધ કરો.” એક સાધુને જોયો. એ સાધુ વેશધારી હતો. શરીરે હૃષ્ટપુષ્ટ હતો. પછી ડોશી થોડીક ભાનમાં આવી ત્યારે એને થયું કે હવે મારે આ સાધુને જોઈ ડોશી તો આનંદમાં આવી ગઈ. એ તો એમ જ કાંઈક દાન-પુણ્ય કરી લેવું જોઈએ. મેં વહુઓને જે દ્રવ્ય સાચવવા માનતી હતી કે બધા તાપસો એક સરખા જ હોય. એટલે ડોશીએ આપ્યું છે તે પાછું મેળવીને એનો હવે દાન રૂપે સવ્યય કરું.” પેલા સાધુને પોતાને આંગણે નોંતરીને મિષ્ટાન્ન-ભોજન કરાવવાનું આમ વિચારીને માજીએ અતિ મંદ સ્વરે મોટી વહુને પોતાની નક્કી કર્યું.
પાસે બોલાવી ને એને સોંપેલી સુવર્ણસાંકળી માગી. માજીની આખર ડોશી એ સાધુ પાસે પહોંચી અને પોતાને ઘેર ભોજન માટે અવસ્થા જાણીને ખબર કાઢવા આવેલાં સગાંવહાલાં ત્યાં બેઠેલાં પધારવા આમંત્રણ આપ્યું. પેલો સાધુ તો આવી તક શાની જતી હતાં. તે સો પેલી મોટી વહુને પૂછવા લાગ્યા કે “માજી તારી પાસે કરે? ડોશી એને પોતાને ઘેર તેડી લાવી અને સાધુને ભાવતા ભોજન કાંઈક માગતાં લાગે છે. એ શું માગે છે?' જમાડ્યાં. સાધુ પણ ખૂબ સંતુષ્ટ થયો.
એટલે મોટી વહુ કહેવા લાગી, “સાસુજી સાંગરી' માગે છે જે સાધુ જમી રહ્યો એટલે ડોશી વારંવાર આકાશ તરફ મીટ માંડીને એમને પહેલાં ખૂબ ભાવતી હતી.’ આમ વહુએ “સાંકળી'ને સ્થાને જોવા લાગી. સાધુ સાથે કાંઈક વાત કરતી જાય ને વળી પાછી “સાંગરી’નું જૂઠ ચલાવ્યું. આકાશ તરફ ઊંચી ડોક કરીને નજર નાખતી જાય. ત્યારે પેલા સાધુએ પછી બીજી વહુને બોલાવીને સાસુએ અંગૂથલી માગી. બધાંએ પૂછ્યું કે, “માજી, વારે વારે તમે આકાશમાં શું જુઓ છો?”
આ બીજી વહુને પૂછ્યું કે “માજી શું માગે છે?” બીજી વહુ કહે ડોશી કહે, “હું એ જોયા કરું છું કે આકાશમાંથી મારા “સાસુમા એમ કહે છે કે હવે જીવ જવાની વેળાએ મારું અંગ ઊથલી’ આંગણામાં હજી સુવર્ણવૃષ્ટિ કેમ થતી નથી?’ આમ કહીને એણે પડે છે. આમ બીજી વહુએ પણ ઉચ્ચારસામ્યથી વાત પલટાવી નાખી. ધનાવહ વણિકને ત્યાં મહાવીર પ્રભુના પારણાનો જે પ્રસંગ બનેલો વૃદ્ધાએ ત્રીજી વહુને બોલાવી એને આપી રાખેલું સાંકળું માગ્યું. એની માંડીને બધી વાત કરી.
ત્યારે એ ત્રીજી વહુ સૌ સગાંવહાલાંને કહેવા લાગી કે “સાસુમા આ સાંભળીને આ જટાધારી સાધુને માજીએ ભોજન માટે કહે છે કે અહીં મને ‘સાંકડું' લાગે છે.' આપેલા નોતરાનું રહસ્ય સમજાઈ ગયું. તે ડોશીના મનને ચોથી વહુ પાસે સાસુએ ત્રણસો સોનૈયા માગ્યા. ત્યારે એ વહુએ બરાબર પામી ગયો.
બધાને કહ્યું કે “માજી ‘ટીંડશ શાક' માગે છે. એ સાધુ ડોશીને કહેવા લાગ્યો, “માજી, મારું માનો તો તમે આમ ચારેય વહુઓએ મળીને વૃદ્ધ સાસુની દાન-પુણ્યની આશા અહીં આંગણામાં ઊભા રહેવાને બદલે ઘરમાં જતા રહો. તમારી જે ફળવા દીધી નહિ. વૃદ્ધાવસ્થામાં દ્રવ્યનો સદ્વ્યય કરી પુણ્યશ્રદ્ધા' છે, અને મારું જે “તપ” છે એનાથી તો અહીં આકાશમાંથી ઉપાર્જનનો માજીનો મનોરથ મનમાં ને મનમાં જ રહી ગયો. છેવટે વરસશે તો પથરા ને અંગારાનો વરસાદ વરસશે, સોનેયાનો નહીં.” માજી થોડા સમયમાં મૃત્યુ પામ્યાં.
આ મર્મવાણી ઉચ્ચારીને સાધુ ચાલતો થયો. ડોશીનું મોં જાતે જે ખાધું ને વાપર્યું તે જ ગાંઠે બાંધ્યું એમ માનવું. હાથે તે ઝંખવાઈ ગયું.
જ સાથે.