________________
પ્રબુદ્ધ જીવનઃ જૈન સાહિત્ય કથા વિશ્વ વિશેષાંક
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૧
રહેવા લાગી. ઉદ્યાન પણ એની સાથે સાથે કૂવામાં પેઠો. નાગદેવ સાવકી બીજે દિવસે પણ એમ જ થયું. આરામશોભા દેવી શક્તિથી માતા પ્રત્યે ગુસ્સે થયો પણ આરામશોભાએ દેવને શાંત કર્યા. રાત્રે અહીં આવી, પુત્રને રમાડી, ફળફૂલ મૂકી વિદાય થઈ. એટલે
હવે સાવકી માતાએ પોતાની સગી પુત્રીને સુવાવડીનો વેશ રાજા ત્રીજી રાતે હાથમાં પગ રાખી ગુપ્ત રીતે શું બને છે તે પહેરાવી આરામશોભાને સ્થાને ગોઠવી દીધી.
જોવા ઊભો રહ્યો. ત્યારે રાત્રે સાચી આરામશોભા આવી. રાજાને રાજાએ મોકલેલી પરિચારિકાઓ પથારીમાં આ યુવતીને જોઈને ખાતરી થઈ કે આ જ મારી સાચી પત્ની છે. પેલી તો કોઈ બીજી છે. બોલી ઊઠી, “સ્વામિની, તમારો દેહ કેમ જુદો દેખાય છે?' પેલી આરામશોભા પુત્રને રમાડી પાછી ચાલી ગઈ. સવારે રાજાએ કહે “મારા શરીરે ઠીક નથી”
રાણીને ફરજ પાડી કે તારે આજે ઉદ્યાન અહીં લાવવાનો છે. ત્યારે માતા પણ કપટથી દુ:ખ વ્યક્ત કરવા લાગી, “મારી આ રાણીનો ચહેરો નિસ્તેજ બની ગયો. (આરામશોભા) દીકરીને કોઈની નજર લાગી છે? શું એને કોઈ ચોથી રાતે જ્યારે આરામશોભા આવી ત્યારે રાજાએ એનો હાથ રોગ લાગુ પડ્યો છે?” પરિચારિકાઓ પણ રાજાના ભયથી ફફડવા પકડી કહ્યું, “તું કેમ મારી વચના કરે છે?' ત્યારે એણે કહ્યું, “હું લાગી. એટલામાં તો રાજમંત્રી પોતે અહીં આવી પહોંચ્યા અને કાલે કહીશ.' અત્યારે તો મને જવા દો.” પણ રાજાએ એને બળપૂર્વક રાજાજ્ઞા ફરમાવી કે “રાણીએ હવે નવજાત કુમારને લઈને જલદી રોકી રાખી. ત્યારે આરામશોભા કહે, “આમ કરશો તો તમને ભારે પાટલિપુત્ર આવવું.'
પસ્તાવો થશે.” રાજાએ એનું કારણ જાણવા માગ્યું. પ્રસ્થાનની ઘડી આવી. ત્યારે અન્ય સહુને નવાઈ લાગી કે પછી આરામશોભાએ મૂળથી સાવકી માતાના દુર્વ્યવહારનો આરામશોભાને માથે રહેલો ઉદ્યાન ક્યાં ગયો? માતાએ ખુલાસો બધો વૃત્તાંત કહી સંભળાવ્યો. ત્યાં સુધીમાં અરુણોદય થઈ જતાં કર્યો કે “ઘરના કૂવામાં પાણી પીવા માટે ઉદ્યાનને મૂક્યો છે. તમે એના ચોટલામાંથી મરેલો સાપ નીચે પડ્યો. આરામશોભા આ બધાં ચાલવા માંડો.'
જોઈ મૂર્જીવશ બની ગઈ. પછી ભાનમાં આવી રાજાને કહ્યું, ‘મારી નકલી રાણી અને કુમાર પાટલિપુત્ર પહોંચ્યાં. પ્રજાએ બન્નેનું સહાયમાં રહેતા નાગદેવની આજ્ઞાનો મારે હાથે ભંગ થયો એનું ભવ્ય સ્વાગત કર્યું. રાજાએ પણ રાણી અને કુમારને જોયા. ત્યારે આ પરિણામ.” રાજાએ નવાઈ પામી રાણીને પડ્યું, ‘તારો દેહ મને કેમ જુદો લાગે પછી આરામશોભા ત્યાં જ રહી ગઈ. રાજાએ નકલી રાણીને છે?” ત્યારે નકલી રાણી બનેલી, સાવકી માતાની દીકરીએ કહ્યું, બંધનમાં નાખી. ત્યારે આરામશોભાએ રાજાને વિનંતી કરી બહેનને પ્રસૂતિરોગને લીધે શરીર આવું થઈ ગયું છે.” પછી રાજાએ પૂછ્યું, બંધનમુક્ત કરાવી. અને બહેન ગણીને પોતાની પાસે રાખી. પછી ‘ઉદ્યાન કેમ દેખાતો નથી?' ત્યારે એણે કહ્યું, ‘તે કૂવામાં પાણી રાજાએ આરામશોભાની સાવકી માતાના નાક-કાન કાપી એને પી રહ્યો છે.' તોપણ રાજાના મનમાંથી સંશય ગયો નહીં. એને અને બ્રાહ્મણને દેશમાંથી હાંકી કાઢવાનું ફરમાન કર્યું. પણ સતત થયા કરતું કે આ કોઈ બીજી જ સ્ત્રી લાગે છે.
આરામશોભાએ કરુણભાવે એ ફરમાન પણ રદ કરાવ્યું. હવે પિયરમાં રહેલી આરામશોભાએ નાગદેવને વિનંતી કરી કે પછી એક વખત નગરના ઉદ્યાનમાં વીરચંદ્ર નામના મહાત્મા પુત્રનો વિરહ પોતાને ખૂબ જ સતાવે છે. ત્યારે દેવે કહ્યું, ‘તું મારી વિશાળ સાધુ સમુદાય સાથે પધાર્યા. આારમશોભા રાજાને લઈ શક્તિથી કુમાર પાસે જઈ શકીશ. પણ એને જોઈને સૂર્યોદય થતા ઉદ્યાનમાં ગઈ. મહાત્મા ત્યારે ધર્મોપદેશ આપી રહ્યા હતા. સત્કર્મો પહેલાં તું અચૂક પાછી ફરી જજે. જો તું એમ નહિ કરે અને આવવામાં અને દુષ્કર્મોનો વિપાક (પરિણામ) સમજાવી રહ્યા હતા. વિલંબ થશે તો મારું મૃત્યુ થશે. અને તારા કેશપાશમાંથી મરેલા ધર્મોપદેશ પત્યા પછી આરામશોભા અને રાજા મહાત્માની પાસે નાગ રૂપે તું મને જોઈશ.”
જઈ વંદન કરી નજીકમાં એમની સામે જઈને બેઠાં. પછી દેવના પ્રભાવથી આરામશોભા ક્ષણમાત્રમાં પાટલિપુત્ર પહોંચી. આરામશોભાએ આ જન્મમાં એને થયેલા દુઃખસુખના અનુભવો રાજાને અને પોતાની સાવકી બહેનને પલંગમાં સૂતેલાં જોયાં. કેવા કર્મોનું પરિણામ છે એ વિશે મહાત્માને પૃચ્છા કરી. પછી પારણામાં પુત્રને સૂતેલો જોયો. પુત્રને ખૂબ રમાડી, ખૂબ ત્યારે મહાત્માએ આરામશોભાના પૂર્વભવનો વિસ્તારથી સઘળો વહાલ કરી, પોતાના ઉદ્યાનનાં ફળફૂલ એની પાસે મૂકી વૃત્તાંત કહ્યોઆરામશોભા સમયસર પાછી ફરી. સવારે કુમારની આયાએ રાજાને પૂર્વભવમાં પોતે એના પિતાની અણગમતી આઠમી પુત્રી હતી. જાણ કરી કે કોઈ કુમારની પાસે ફળફૂલ મૂકી ગયું છે. રાજાએ જાતે પિતાએ એને જે યુવક સાથે પરણાવી હતી તે એને રસ્તામાં ત્યજીને જઈને એની ખાતરી કરી. રાણીને પૂછ્યું, “આ શું છે?' નકલી રાણી ચાલ્યો ગયો હતો. માણિભદ્ર નામના એક શેઠે એને પોતાની દીકરી જૂઠું બોલી, “મેં રાત્રે સ્મરણ કરીને ઉદ્યાનમાંથી આ ફળફૂલ આણ્યાં જેવી ગણી આશ્રય આપ્યો. પોતાના પાલક પિતા એવા આ શેઠને
ત્યાં એ ધર્મ-આરાધના કરવા લાગી. અને પોતાના શીલના પ્રભાવથી