________________
૩૮
પ્રબુદ્ધ જીવનઃ જૈન સાહિત્ય કથા વિશ્વ વિશેષાંક
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૧
એક ઘટના બની. ત્યાંનો રાજા અપુત્ર મૃત્યુ પામતાં મંત્રીઓએ સાધ્વીસ્વરૂપા રાણીને ઓળખ્યાં અને વંદન કર્યા. રાજાના ઘોડાને છૂટો મૂક્યો હતો. એ ઘોડો ફરતો ફરતો જ્યાં વનમાં રાજાથી વિખૂટા પડી જવું, સગર્ભા અવસ્થા, દીક્ષિત કરકંડૂ એના ચાંડાલ પિતા સાથે નગર બહાર સૂતો હતો ત્યાં આવી થવું, પુત્રજન્મ ઘટનાઓથી સાધ્વીએ રાજાને પરિચિત કર્યા. અને હષારવ (હણહણાટ) કરવા લાગ્યો. પ્રજાએ તરત જ આ છોકરાને કહ્યું કે “આ કરકંડૂ તમારો જ પુત્ર. એની સામે યુદ્ધે ચડશો?' લક્ષણવંતો માની જયજયનાદ કર્યો. મંત્રીઓએ કરકંડૂને એ ઘોડા દધિવાહન પ્રસન્ન થયો. પગે ચાલીને કરકંડૂ પાસે ગયો. પુત્રને ઉપર બેસાડી નગર પ્રવેશ કરાવ્યો. દેવોએ પણ તેના મસ્તક પર આલિંગનમાં લીધો. મસ્તકે સુંધ્યો, હર્ષના આંસુ વહાવ્યાં અને પુષ્પવૃષ્ટિ કરી. મંત્રીઓએ કરકંડૂને રાજગાદીએ બેસાડ્યો. સમય પુત્રને ચંપાનગરીના રાજ્ય ઉપર અભિષિક્ત કર્યો. દધિવાહને દીક્ષા જતાં તે રાજ્યનો મહાપ્રતાપી રાજા બન્યો.
ગ્રહણ કરી. હવે એક દિવસ વંશદંડ માટે વિવાદ કરનારો બ્રાહ્મણ કરકંડૂ પાસે કરકંડૂ કાંચનપુર અને ચંપાનગરી બન્ને રાજ્ય, ચંપાનગરીમાં આવી ચડ્યો. કરકંડૂએ તેને ઓળખ્યો અને પૂર્વે આપેલા વચન રહીને, સંભાળી રહ્યા છે. આ કરકંડૂને ગાયોનાં ટોળાં ખૂબ ગમતાં. પ્રમાણે તેને એક ગામ આપવા તૈયાર થયો.
એમના શિંગડાં, પુચ્છ, મુખાકૃતિ વગેરેની શોભા એમને ખૂબ બ્રાહ્મણે કહ્યું, ‘ચંપાનગરીમાં મારું ઘર છે. એટલે એ પ્રદેશમાં ગમતી. એક દિવસ એ ગાયોના ટોળામાં સુંદર વર્ણનો સ્ફટિક સમો એક ગામની ઈચ્છા રાખું છું.”
શોભાયમાન વાછડો એમના જોવામાં આવ્યો. એટલે ગોવાળોને આ ચંપાનગરી એટલે કરકંડૂના ખરા પિતા દધિવાહન રાજાની એમણે ભલાણ કરી કે આ વાછડાને પેટ ભરીને ગાયમાતાનું દૂધપાન નગરી. કરકંડૂ એના ખરા પિતાથી તો અજાણ હતો. એણે દધિવાહન કરાવવું અને સારી રીતે ઉછેર કરવો. ગોવાળો વાછડાનું વિશેષ રાજા ઉપર એક આજ્ઞાપત્ર લખ્યો કે “તમારા પ્રદેશમાં, આવેલ ધ્યાન રાખવા લાગ્યા. એથી થોડા જ સમયમાં વાછડો શરીરે ખૂબ બ્રાહ્મણને એક ગામ આપજો.” આ આજ્ઞાપત્ર એણે એના દૂત સાથે માંસલ, હૃષ્ટપુષ્ટ બની ગયો. અન્ય વાછડાને ગર્જના કરીને ત્રાસ મોકલાવ્યો. દૂતે ચંપાનગરી પહોંચી આજ્ઞાપત્ર દધિવાહન રાજાને આપતો, તોયે રાજા એના પ્રત્યે પ્રીતિમાન જ રહેતા. સોંપ્યો. પત્ર વાંચી રાજા ગુસ્સે ભરાયો, “મૃગલા જેવો એક પ્લેચ્છ હવે રાજકાજમાં અત્યંત વ્યસ્ત રહેવાને કારણે રાજા ગૌધામમાં બાળક સિંહતુલ્ય મારા જેવાને આજ્ઞા કરે !' આમ કહી દધિવાહને નિરીક્ષણ કરવા કેટલાંક વર્ષો સુધી જઈ જ ન શક્યા. એક દિવસ દૂતને ધૂત્કારી કાઢ્યો. દૂતે કરકંડૂને સઘળો વૃત્તાંત કહી સંભળાવ્યો. ઓચિંતા જ એમને પેલા વાછડાની યાદ આવી. એના શોભાયમાન આથી ક્રોધિત થઈને કરકંડૂ સૈન્ય સાથે ચંપાપુરી પાસે આવી પડાવ દેહને નીરખવા રાજા ગોધામમાં પહોંચ્યાં. અને ગોવાળોને એ નાખ્યો. બન્ને પક્ષે યુદ્ધની તૈયારી થવા લાગી. એ જ સમયે કરકંડૂની વાછડાને પોતાની પાસે લઈ આવવા કહ્યું. રાજાએ ત્યાં શું જોયું? ખરી માતા (સાધ્વી) પુત્રના પડાવ પાસે આવી પહોંચી અને કરકંડૂને એક અત્યંત ઘરડો થયેલો, પડી ગયેલા દાંતવાળો, ખૂબ જ દૂબળી કહેવા લાગી, “હે કરકંડૂ રાજા, તમે તમારા પિતાની સામે યુદ્ધ કેમ કાયાવાળો બળદ જોયો. ગોવાળોએ કહ્યું, “આપ જેને જોવા ઈચ્છો ચડો છો?' કરકંડૂએ પૂછ્યું, “હે સાધ્વીજી, દધિવાહન રાજા મારા છો તે જ આ વાછરડો છે.' પિતા શી રીતે ?' ત્યારે સાધ્વીએ પુત્રને પોતાનો સઘળો પૂર્વવૃત્તાંત રાજા વિચારે ચઢી ગયો, “આ સંસારદશા કેટલી વિષમ છે! ક્યાં કહી સંભળાવ્યો.
આ પ્રાણીની પૂર્વની મનોહર અવસ્થા અને ક્યાં આજની વૃદ્ધાવસ્થા! કરકંડૂ પોતાના સાચાં માતાપિતાથી જ્ઞાત થયો. મનમાં આનંદ આ સંસારચક્રમાં, ભવાટવીમાં આમ જ જીવો નવી નવી અવસ્થાને પણ થયો. પણ અહં હજી છૂટ્યો નહોતો. પિતાને પણ નમતું પામે છે. શાશ્વત સુખમય અવસ્થા હોય તો તે કેવળ મોક્ષ જ છે.” આપવા એ તૈયાર નહોતો. ત્યારે સાધ્વી માતા દધિવાહનના મહેલે આ રીતે કરકંડૂ રાજા વૃદ્ધ બળદના દર્શનનું નિમિત્ત પ્રાપ્ત થતાં પહોંચી. સૌ સેવકોએ સાધ્વીવેશમાં પણ રાણીમાતાને ઓળખી પૂર્વભવના સંસ્કારોના ઉદયથી વૈરાગ્ય-અભિમુખ બન્યા, પ્રતિબુદ્ધ લીધા. રાજાને રાણીના આગમનની વધામણી આપી. રાજાએ થયા, રાજ્યનો પરિત્યાગ કરી, દીક્ષિત થઈ સંયમપંથે સંચર્યા. *
• ગુરુ અને વૃદ્ધોની સેવા કરવી, અજ્ઞાની જીવોના સંગથી દૂર રહેવું, સ્વાધ્યાય કરવો, સુત્રાર્થનું સારી રીતે ચિંતન કરવું,
એકાંતમાં રહેવું અને વૈર્ય ધારણ કરવું એ મોક્ષપ્રાપ્તિનો માર્ગ છે. • સરળ મનુષ્યની શુદ્ધિ થાય છે. શુદ્ધ માણસમાં જ ધર્મ સ્થિર થાય છે. ઘીથી સિંચાયેલા અગ્નિની જેમ શુદ્ધ થઈ તે મનુષ્ય પરમ
મુક્તિ પામે છે. • પાંચ ઇન્દ્રિયો તથા ક્રોધ, માન, માયા અને લોભને જીતવાં કઠિન છે. આત્માને જીતવો તેથી પણ વધુ કઠિન છે; પરંતુ આત્માને
જીતવાથી સર્વ જીતી લેવાય છે.