________________
ઓગસ્ટ સપ્ટેમ્બર, ૨૦૧૧
ચંદ્ર નજરે જોયેલી આખી ઘટના કહી બતાવી. રાજપુત્રીનો મૃતદેહ મળી આવ્યો. અપરાધી તાપસને રાજા સમક્ષ રજૂ કરવામાં આવ્યો. અને મૃત્યુદંડની સજા ફરમાવવામાં આવી.
નજરે જોયેલી ઘટનાથી ચંદ્ર હચમચી ગયો. જગત સમક્ષ તપસ્વી તરીકેનો દેખાવ કરનાર માનવીનો આવો દંભ! આવું પાખંડ!
ધીમે ધીમે પાછલી ઘટનાઓ પરત્વે એનું મન ચગડોળે ચડ્યું. પેલું પક્ષી જેની લોકો પૂજા કરતા તે છાનેમાને અન્ય પંખીઓનાં ઈંડાનો ભક્ષ કરી લેતું. ચંદ્રની વિચારધારા આગળ ચાલી. તો પછી...પોતાને ઘેર રહેલો પેલો બ્રાહ્મણ આશ્ચર્ય પમાડે એ હદે એના નિયોની, આદર્શોની, બ્રહ્મચર્યની વાર્તા કરે છે...અને...પોતાની પત્ની જેની તે જન્મદાત્રી છે એવા પુત્રને સ્તનપાન કરાવવામાં સતીત્વને દૂષિત થતું ગણાવે છે–આ બધો એમનો પાખંડ તો નથીને ? આમ ચંદ્ર બગીચામાં નજરે જોયેલી ઘટનાની અસર તળે પત્ની અને આગંતુક બ્રાહ્મણના આચાર પરત્વે સંશયમાં પડી ગયો.
તે પરગામેથી વારાણસી પાછો આવ્યો. ઘેર પહોંચ્યો. ગુપ્ત રીતે ઘરમાં દશા પેલા બ્રાહ્મણની પણ થઈ. બન્ને રંક અવસ્થામાં અન્યોની જોયું તો પત્ની અને પેલી બ્રાહ્મણ પ્રણયક્રીડા કરી રહ્યાં હતાં.
સેવાચાકરી કરી પેટ ભરવા લાગ્યાં
પ્રબુદ્ધ જીવનઃ જૈન સાહિત્ય કથા વિશ્વ વિશેષાંક
૨૭
ચંદ્ર શેઠે મોટેથી એક શ્લોક ઉચ્ચાર્યો. એનો સાર આ પ્રમાણે હતો—
મેં મારી આંખે ચાર આર્યો જોયાં. ૧. પોતાના બાળકનો પણ સ્પર્શ ન પામતી સ્ત્રી, ૨. ધાસનાં તણખલા માટે આત્મહત્યા કરવા તત્પર બ્રાહ્મણ, ૩. લાકડા જેમ નિશ્ચેષ્ટ રહેતું પંખી, ૪. સુવર્ણ માટે હત્યા કરતો ધ્યાનસ્થ તપસ્વી. આવાં આશ્ચર્યો જોઈ કોણ પોતાનું મન શાંત રાખી શકે ?'
પત્ની આ શ્લોકાગારનું રહસ્ય પામી ગઈ. એને થયું કે પતિ બધી વાત જાણી ગયો લાગે છે. ત્યારે એ કપટી સ્ત્રીએ તરત ઊભી થઈ પેલા બ્રાહ્મણને ઘરની બહાર કાઢી મૂક્યો; જાણે પોતે તો નિર્દોષ છે તે બતાવવા માટે.
ચંદ્ર શેઠ સંસારની ઘટનાઓથી વિરક્ત બન્યો. એક સાધુ પાસે દીક્ષિત થયો અને સંયમ સ્વીકાર કરીને આયુષ્ય પૂર્ણ કર્યું. જ્યારે પદ્મિનીના દુરાચારને લઈને એની સંપત્તિ નષ્ટ થઈ. એવી જ હીન
છીંક-સમસ્યા
રાજગૃહી નગરીમાં શ્રેણિક
રાની નજીમાં બેઠેલા
આ કથાનાં આધારસાંત ગ્રંથ છે શ્રી ધર્મદાસગા-વિરચિત
રાજા રાજ્ય કરે છે. એક દિવસ બદામાલા' ધન ભાષા મફત છે. રચના યબ છે, કે વર્ગમારને છીંક આવી. નગર બહાર આવેલા ગુણશીલ વીરસંવત ૫૨૦ પછીના ગાળામાં થયાનું ઇતિહાસવિદો માને છે. આ નામક ચૈત્યમાં મહાવીર પ્રભુ ગ્રંથ પરની શ્રી સિદ્ધજિંગન્નીની સંસ્કૃતમાં રચાયેલી હેજોપાદેયા ટીકા'માં
પધાર્યા. શ્રેણિક રાજા સૈન્ય સાથે સપરિવાર મહાવીર પ્રભુને વંદન કરવા ગયા. રાજા પ્રભુની સામે બેઠા હતા તે સમયે કોઈ કોઢિયો પણ છેક
આ કથા મળે છે. ટીકા ધની રચના વિ. સં. ૯૭૪ની છે, આ સોમસુંદરસૂરિષ્કૃત ‘ઉપદેશમાલા બાલાવબોધ'માં પણ આ કથા મળે છે. બાલાવબોધની ભાષા જૂની ગુજરાતી છે અને રચના વર્ષ વિ. સં. ૧૪૮૫ છે.
છે.
પ્રભુની પાસે આવીને બેઠો અને આ વિજયલક્ષ્મી વજિત 'ઉપદેશપ્રાસાદ'માં ગોલા વ્યાખ્યાન રૂપે આ કથા પોતાના અંગ પરની કોઢની ઉપલબ્ધ છે. મૂળ ગ્રંથ સંસ્કૃત ભાષામાં છે અને રચનાવર્ષ વિ. સં. ૧૮૪૩ રસી પ્રભુને પગે ચોપડવા આ કથામાં આવતા દર્દુરાંક દેવના બે પૂર્વભવની કથા છઠ્ઠા અંગ-આગમ લાગ્યો. શ્રેણિક રાજા આ ‘જ્ઞાતાધર્મકથાંગના' પ્રથમ શ્રુતસ્કંધના ૧૩મા અધ્યયનમાં પ્રાપ્ત થાય જોઈને મનમાં ગુસ્સે થયા. છે. ભાષા પ્રાકૃત છે.
એટલામાં મહાવીર પ્રભુને છીંક પુસ્તક : ૧. 'શ્રીં ઉપદેશમાસાદ-ભાષાંતર', અનુ. શ્રી કુંવર આવી. ત્યારે તે કોઢિયાએ કહ્યું, આણંદભાઈ, પ્રકા, શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર, પુનર્મુદ્રણ ‘પરમેશ્વર તમે મો.’ થોડી વારે જૈન બુક ડીપાં, અમદાવાદ-૧, ઈ. સ. ૨૦૦૧ ણિક રાજાને છીંક આવી. ૨. શ્રી સોમસુંદરસૂરિષ્કૃત ‘ઉપદેશમાલા બાલાવબોધ', સંપા.-સંશો. ત્યારે તે કોઢિયાએ કહ્યું, કાન્તિભાઈ બી. શાહ, પ્રકા. સૌ. કે. પ્રાણગુરુ જૈન ફિલો. એન્ડ લિટરરી ‘મહારાજા, તમે ચિરકાળ રિસર્ચ સેન્ટર, મુંબઈ-૮૬, ઈ. સ. ૨૦૦૧.] જ્યાં.' થોડી વારે શ્રેણિક
એટલે કોઢિયો બોલ્યો ‘તમે ભાવથી જીવો પણ અને ભાવથી મરો પણ.” તેટલામાં સભામાં આવેલા કાલોરિક કસાઈને છીંક આવી. એટલે કોઢિો બોલી ઊઠ્યો, 'તું' જીવ પણ નહીં અને મર પણ નહીં.'
ચાર જુદી જુદી છીંક વખતે કોઢિયાના આ ઉદ્ગારો સાંભળીને શ્રેણિક રાજા વિમાસણમાં પડી ગયા. આ
કોઢિયો કોઈને કહે છે ‘મરો’
તો
કોઈને કહે છે 'જીવો', કોઈને કહે છે “જીવો અને મરો' તો કોઈને કહે છે ‘જીવ નહીં ને મર નહીં.’ એમાંયે વળી ખુદ ભગવંતને છીંક આવતાં ‘મો’
એમ કહ્યું એથી તો શ્રેણિક રાજા વધુ ક્રોધે ભરાયા. તેમણે