________________
Regd. With Registrar of Newspapers for India No. R. N. I. 6067/57.
Posted at Patrika Channel sorting office Mumbal-400001 On 16th of every month + Regd. No. MH / MR / SOUTH-146 / 2009-11
PAGE No. 28
PRABUDHHA JIVAN
JULY 2011
નરસિંહાની હૂંડી
D જિતેન્દ્ર શાહ
પરમ શક્તિ પ્રત્યેની આસ્થા જીવનમાં કેવા કેવા ચમત્કાર સર્જે છે તેનો જીવંત દાખલો જોવો હોય તો દુબઈ- સ્થિત સોનલ શુકલ સાથે મુલાકાત કરવી પડે. આવો, આપણે તે બહેનની વાત કાન દઈને સાંભળીએ.
છોકરાઓ માટેની આર્થિક વ્યવસ્થા કરી લીધા પછી હું પોતે પણ ભીડમાં તો હતી જ. યક્ષપ્રશ્ન એ હતો કે હવે મારે કરવું શું ? મન વિચારે ચડી ગયું. એક વિચાર એવો આવ્યો કે મારા સંતાનો પ્રત્યે જો મારી કોઈ જવાબદારી હોય તો મારા સ્ટા પ્રત્યે પણ મારી જવાબદારી કોઈ ક્રમ તો નહોતી જ. તેમની કૌટુંબિક કટોકટીમાં તે મારા પ્રત્યે અપેક્ષાભરી નજર કરે તો તે અતિ સ્વાભાવિક ગણી શકાય.
મેં ચંદ્રભાગ઼ને ખાત્રી આપી કે ભારત જતી પહેલી ફ્લાઈટમાં હું તેને બેસાડી દઈશ અને તેને જોઈતી બાકીની રકમ હું બનતી તાકીદે ભારત પહોંચાડી દઈશ. હોંશભેર ખાત્રી તો આપી દીધી પણ હું પોતે પણ ક્યાં જાણતી હતી કે સાવ ટૂંકા સમયમાં હું આટલી રકમ મેળવીશ ક્યાંથી ? કોશ
સંતાનોના અભ્યાસ અને પ્રગતિ બાબત સીંગલદિરનો લાલ મારો હાથ ઝાલશે ? હિરેનો લાલ મધર હોવાને નાતે હું વિશેષ સભાન રહેતી હતી.મળે કે ન પણ મળે પરંતુ મારો હિરે મારો હાથ પરવડતું ન હોવા છતાં બન્ને સંતાનોને અભ્યાસાર્થે ઝાલ્યા વગર રહેશે નહી તેવી મનમાં એક દેઢ કેનેડાની શાળામાં ભણવા મોકલ્યા. બન્ને બાળકોને શ્રદ્ધા હતી. કેનેડા મૂકીને પાછી દુબઈના એરપોર્ટ પર આવી ત્યારે બહુ ઓછી રકમ મારી પાસે બચી હતી. પરદેશ મોકલેલા પુત્રોના અભ્યાસને જરા પણ આંચ ન આવે તે માટે રાત-દિવસ મહેનત કરવાનો મેં મક્કમ નિર્ણય કર્યો.
એરપોર્ટ પરથી પાર્કિંગ લોટમાં જતાં જ મને મારો ડાઈવર ચંદ્રભાણ સાો મળ્યો. ડૂસકો ભરતાં
'૯૮ની સાલની આ વાત છે. પતિની ગેરહાજરીમાં હું બન્ને પુત્રોનો એકલા હાથે ઉછેર કરી રહી હતી. બહુ મોટી ન કહી શકાય તેવી ધંધાકીય પ્રવૃત્તિ હું મારી રીતે દુબઈમાં સંભાળી આ હતી.
ચંદ્રમાને ભારત રવાના કર્યો તેના ૪૮
કલાકમાં જ દુબઈની મારી એક બેંકમાંથી મને પત્ર મળ્યો. આ બેંકમાં મારું ખાતું જરૂર હતું પરંતુ તેમાં ખાસ લેવડ-દેવડ નહોતી થતી. મારો એવો ખ્યાલ હતો કે તેમાં પચાસ દિરહામથી વધારે રકમ જમા નહોતી. બેંકનું જે સ્ટેટમેંટ મળ્યું તે બતાવતું હતું કે મારા ખાતામાં પાંચ હજાર મિની માતબર રકમ જમા હતી. યોગાનુયોગ ગો કે જે ગણો તે પરંતુ ચંદ્રભાણે મારી પાસે માંગી તેટલી જ રકમ મારા ખાતામાં જમા હતી તેમ મને જણાવવામાં આવ્યું. મને ચોક્કસ તો નહીં પરંતુ એવો ખ્યાલ હતો કે આટલી મોટી રકમ તે
બેંકના ખાતામાં જમા હોય તે શક્યતા નહીંવત્ હતી.
પંથે પંથે પાથેય...
સાથોસાથ તે રકમ બનતી તાકીદે બેંકને પાછી સોંપવાનો બીજો નિર્ણય પણ આપોઆપ લેવાઈ ગયો. બેંકમાં જઈ મારા ખાતાની રકમ ઉપાડી લીધી. અને તે ખાતું બંધ કરી દીધું. પૂરી રકમ TT. મારફતે ચંદ્રભાણને ભારત મોકલાવી આપી.
મેં બેંકને રકમ પાછી આપવાનો જે નિર્ણય લીધો તેનો જાણે પડઘો પડતો હોય તેમ મારી
ધંધાકીય પ્રવૃત્તિ અસાધારણ રીતે વિકસવા લાગી. દર મહિને થોડી થોડી રકમ બચાવીને હું ભેગી કરવા લાગી જેથી બેંકનું ઋણ બને તેટલી જલ્દી પૂરું થઈ જાય.
ચંદ્રભાાની આર્થિક જરૂરિયાત અને મેં તેને આપેલ વચન મારે પૂરું કરવાનું હતું તેનો પણ મને સ્પષ્ટ ખ્યાલ હતો જ. મેં રકમ બેંકના મારા ખાતામાંથી ઉપાડી લેવાનો એક નિર્ણય કર્યો અને
બરાબર છ મહિના પછી મેં જે બેંકનું ખાતું બંધ કર્યું હતું તેના મેનેજરનો મારા પર ફોન આવ્યો અને તે મારી સાથે એક મુલાકાત કરવા ચાહતી હતી તેમ તેણે મને ફોનમાં જણાવ્યું.
ભરતાં જ તેણે મને તેની કથની કહી ભારતમાં
રહેતા તેના પિતાનું દુઃખદ અવસાન થયું હતું. એક માત્ર પુત્ર હોવાને નાતે તેના માટે તાકીદે ભારત પહોંચવું અનિવાર્ય હતું. તેણે પગાર પેટે એડવાન્સ રકમ માંગી. કેનેડાથી પાછા આવતાં
જે રકમ મારી પાસે બચી હતી તે તો તેના ટિકિટભાડામાં જ પૂરી થઈ જાય તેમ હતી. અગ્નિસંસ્કાર પછીના ક્રિયા કર્મ પતાવવા માટે તેની પાસે ફૂટી કોડી પણ ન હતી અને તેની જરૂરિયાત પાંચ હજાર દિઠમથી રૂા. ૬૦,૦૦૦ થી ૬૫,૦૦૦) કમ ન હતી. કેનેડામાં ભણતા Postal Authority Please Note: If Undelivered Return To Sender At 33, Mohamadi Minar, 14th Khetwadi, Mumbai-400004. Printed & Published by Nirooben Subhodbhai Shah on behalf of Shri Mumbai Jain Yuvak Sangh and Printed at Fakhri Printing Works, 312/A, Byculla Service Industrial Estate, Dadaji Koddev Cross Rd, Byculla, Mumbai-400 027, And Published at 385, SVP Rd., Mumbai-400004. Temporary Add. : 33, Mohamadi Minar, 14th Khetwadi, Mumbai-400004. Tel.: 23820296. Editor: Dhanwant T. Shah.
હું મેનેજરને મળી અને તે બેંકના એક કર્મચારીએ કઈ રીતે ભૂલ કરી અને અન્યના ખાતાની રકમ મારા ખાતામાં કેમ જમા થઈ ગઈ
તેની વિગતે વાત કરી. હું તે રકમ પરત ન કરું તો તે કર્મચારીને નોકરીથી હાથ ધોઈ બેસવાનો બૂરો વખત આવશે તેમ પણ તેણે જણાવ્યું. મારે ક્યાં કશું વિચારવાનું હતું ? પર્સમાંથી ચેકબૂક બહાર કાઢી અને પાંચ હજાર દિમનો ચેક લખી મેનેજરને સોંપી દીધો. પાછળથી જાજાવા મળ્યું તે પ્રમાણે તે કર્મચારી પણ ભારતીય હતો અને ભારતમાં રહેતા તેના બહોળા પરિવારની એક માત્ર કમાતી વ્યક્તિ હતો.
હું દિલથી માનું છું કે સત્યનો સાથે હોય અને પરમાત્મા પ્રત્યે અસીમ આસ્થા હોય તો
નરસિંહાની હૂંડીનો આજે પણ સ્વીકાર થાય છે!
‘માતૃછાયા’, ગ્રાઉન્ડ ફ્લોર,
૧૪, કસ્તુરબા નગર, અલકાપુરી, વડોદરા-૩૯ ૦૦૦૭.