________________
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૧ પ્રબુદ્ધ જીવનઃ જૈન સાહિત્ય કથા વિશ્વ વિશેષાંક જવાય એવો કોઈ નિયમ તમે ગ્રહણ કરો.' સૌ પોતપોતાની શક્તિ ઊભો થઈ ગયો ને કુંભારને ઘેર પહોંચ્યો. પણ કુંભાર ઘરમાં હતો અનુસાર નિયમ ગ્રહણ કરી પાછા વળવા માંડ્યા. પછી ગુરુજીએ નહીં. એની પત્નીને પૂછતાં કુંભારણ કહે કે એનો વર તો માટી કમલને બોલાવીને કહ્યું, “મને એવી હોંશ છે કે તું પણ કાંઈક નિયમ લેવા ખાણ તરફ ગયો છે. એટલે કમલ તરત જ ધસમસતો સરોવર ગ્રહણ કર.'
તીરે આવ્યો, જ્યાં નજીકમાં જ આવેલી ખાણમાં પેલો કુંભાર માટી ત્યારે વળતો કમલ કહેવા લાગ્યો, “ગુરુજી, સંયમપાલન સોહ્યલું ખોદી રહ્યો હતો. છે, પણ નિયમપાલન દોહ્યલું છે. મારે માટે તો એ ઘણું કપરું કામ હવે બન્યું એવું કે ખોદકામ કરતાં કુંભારને સુવર્ણદ્રવ્યથી ભરેલી છે. એટલે મને એમાંથી મુક્ત રાખો.”
એક મોટી કડાઈ જમીનમાં દટાયેલી નજરે પડી. કુંભાર એ કડાઈને મહાત્મા કહે, ‘તું કહે છે તે બધું સાચું, પણ અમારી વિદાય ચૂપચાપ બહાર કાઢતો હતો. બરાબર એ જ વખતે કમલ ત્યાં વેળાનું આટલું વચન તો તું પાળ.”
ખાણની ઉપલી ધાર પરના સ્થળે ધસી આવ્યો ને ‘દીઠી, દીઠી’ એમ કમલ કહે, “જુઓ ગુરુજી, હું ભાવપૂર્વક દાન કરું છું, અમુક મોટે અવાજે બોલવા લાગ્યો. નીચે ખાણમાં પેલા કુંભારે આ અવાજ પકવાન્નનું ભોજન નથી કરતો, પૂજા-સત્કાર માટેનું દૂધ હોય તો સાંભળ્યો. જેવો તે ઊંચે નજર કરે છે તો એણે કમલને જોયો. તેની ખીર નથી આરોગતો, આખું નાળિયેર ખાવાનો ત્યાગ હોવાથી પેલા કુંભારને થયું કે “અરે, આ દુષ્ટ આ જ સમયે ક્યાંથી આવ્યો? ભાંગીને જ આહાર કરું છું-હવે બોલો, આ સિવાય વળી પાછો નક્કી એણે પેલી સુવર્ણદ્રવ્યથી ભરેલી કડાઈને જોઈ લીધી.” બીજો શો નિયમ લઉં?”
પણ વાસ્તવમાં તો કમલ કુંભારની ટાલ જોઈને બોલી ઊઠેલો મહાત્મા કહે, “આ કંઈ હંસી-મજાકનો અવસર નથી. આ પ્રસંગે કે “દીઠી, દીઠી.” પણ કુંભારે જુદું જ ધારી લીધું. એટલે એણે વિચાર્યું તારે કોઈ નિયમરત્નનો સ્વીકાર તો કરવો જ રહ્યો.” ત્યારે કમલ કે આ પાપિયો કડાઈને જોઈ ગયો છે તો એનું મોં બંધ રાખવા કહે છે, “જુઓ ગુરુજી, જિનપૂજા, સામાયિક, પ્રતિક્રમણ, ઉપવાસ, મળેલા સુવર્ણનો અડધો ભાગ એને આપું જેથી તે આખી વાત ધ્યાન, જપ, તપ - આમાંનો કોઈપણ નિયમ હું લઉં પણ એ મારાથી ગુપ્ત રાખે. આમ વિચારી કુંભાર કમલને કહેવા લાગ્યો, ‘તમે સંપૂર્ણપણે કદાચ પાળી શકાય નહીં એવો મને ડર છે. પણ હા, મોટેથી બોલો નહીં. તમે જેમ કહેશો તેમ હું કરીશ. ઈશ્વરની સાક્ષીએ એક નિયમ એવો છે જે મારાથી પાળી શકાશે ખરો.' મહાત્માએ એ આ કડાઈનો અડધો ભાગ તમે લો, પણ કૃપા કરી આ વાત કોઈને નિયમ જાણવા માગ્યો. કમલે કહ્યું, “મારા ઘર આગળ એક કુંભાર કહેશો નહીં, છાની રાખજો.” રહે છે. તેને માથે મોટી ટાલ છે. સૂર્યનાં કિરણો એના માથા પર કુંભારને ડર એ હતો કે રખે આ બધું કોઈ સાંભળી કે જોઈ પડતાં એ ટાલ એવી તો ઝગી ઊઠે છે! ગુરુજી, કુંભારની એ ટાલ જાય ને નગરના રાજા સુધી વાત પહોંચી જાય તો રાજા મને દોષી જોઈને હું રોજ ભોજન લેવાનું રાખીશ. આ એક નિયમ હું પાળી ઠેરવે, કદાચ મારા ઉપર એવો આરોપ મૂકે કે આ માણસ રોજ શકીશ. બીજા કોઈ નિયમ પાળવા અંગે મને શંકા છે.” છાનોમાનો થોડું થોડું ધન લઈ જતો હશે. અને એ રીતે સઘળું
આમ તો કમલના આ નિયમની વાત થોડી રમૂજી લાગે એવી સુવર્ણ જ જપ્ત થઈ જાય. હતી. તોપણ મહાત્માએ મનમાં વિચાર કરીને કમલની આ વાતને કમલ ખાણમાં નીચે ઊતરીને કુંભારની પાસે આવ્યો. સંમતિ આપી. એમને થયું કે આમ કરતાંયે જો આ જીવ ઠેકાણે સુવર્ણદ્રવ્યથી ભરેલી કડાઈ એણે જોઈ. બન્ને ગુપ્ત રીતે કડાઈને ઘેર આવતો હોય તો એનું કામ સિદ્ધ થયું ગણાય. કમલ પાસે આ લાવ્યા ને અડધું અડધું દ્રવ્ય વહેંચી લીધું. નિયમ ગ્રહણ કરાવીને ગુરુજી ત્યાંથી વિહાર કરી ગયા.
બીજી દિવસે સવારે ઊઠીને કમલ વિચારે છે કે ગુરુજીનો આગ્રહ હવે, કમલ પોતે લીધેલા નિયમનું દરરોજ પાલન કરવા લાગ્યો. થવાથી મેં તો માત્ર રમૂજમાં ખપે એવી હળવાશથી જ આ નિયમ આમ કરતાં કેટલાક દિવસ પસાર થયા. એક દિવસ રાજદરબારેથી ગ્રહણ કર્યો હતો. પરંતુ એવા નિયમપાલનથીયે મને કેટલું મોટું કાંઈક કામ પતાવીને ઘેર પાછા ફરતાં કમલને ઘણું મોડું થયું. ફળ પ્રાપ્ત થયું! હું કેટલું અઢળક ધન પામ્યો ! રોજિંદો ભોજનનો સમય ક્યારનોય વીતી ચૂક્યો હતો. ભૂખ પણ આમ વિચારતાં ગુરુનો અપાર મહિમા અને પ્રતીત થયો. ગુરુ કડકડીને લાગી હતી. એટલે ઉતાવળે કમલ જેવો ભોજન કરવા બેસે નાવની પેઠે તરણતારણ છે. ભવસમુદ્રમાં પડેલાને તે ઉગારે છે. છે ત્યાં જ એને પોતાનો નિયમ સાંભર્યો. એટલે તરત જ તે આસનેથી
* * * • ગુણોથી સાધુ થવાય છે અને અવગુણોથી અસાધુ થવાય છે, માટે સાધુ-ગુણોને (સાધુતાને) ગ્રહણ કરો અને અસાધુગુણોનો
(અસાધુતાનો) ત્યાગ કરો. આત્માને આત્મા વડે જાણીને જે રાગ તથા ટ્રેષમાં સમભાવ ધારણ કરે છે તે પૂજનીય બને છે. • ક્રોધ પ્રીતિનો નાશ કરે છે; માન વિનયનો નાશ કરે છે; માયા-કપટ મિત્રતાનો નાશ કરે છે અને લોભ સર્વનો વિનાશ કરે છે.