________________
પ્રબુદ્ધ જીવન
જુલાઈ, ૨૦૧૧
જ્ઞાનપૂર્ણ, ગરિમાયુક્ત, અનુપમ, અનુભવ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ નિર્મિત
| વિખ્યાત સર્જક અને ચિંતક પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈની ત્રિદિવસીય ગૌતમ-કથા ગૌતમ-કથાનો ત્રીજો દિવસ
મળ્યા, અનેક સંન્યાસી મળ્યા, ભિખારી પણ મળ્યા, રાજકુમાર વિષય: અનહદ રાગમાંથી ઉત્કૃષ્ટ વિરાગ
અને સમ્રાટ મળ્યા, બધા સાથે એક સમાન સ્નેહની વાત કરતા. જ્ઞાનનો ભંડાર : અપૂર્વ લબ્ધિ-સિદ્ધિના સ્વામી ગોચરી લઈને આવ્યા બાદ તે ગોચરી ભગવાનને બતાવતા પછી ડૉ. કુમારપાળ દેસાઈએ ગુરુ ગોતમ સ્તુતિ કરતા કહ્યું પોતાના સહવર્તી અને શિષ્ય-પ્રશિષ્ય સાધુઓને “સાહુ હુન્જામિ જેના લબ્ધિ પ્રભાવથી જગતમાં સર્વેચ્છિતો થાય,
તારિઓ’ ‘આપ સૌ મારી લાવેલી ગોચરીનો સ્વીકારી કરી મને જેનું મંગલ નામ વિશ્વભરમાં પદર્શકો ગાય છે.
ઉપકૃત કરો’ કહીને પ્રથમ બીજાને જમાડતાં અને પછી પોતે જમતા. જેના મંગલ નામથી જગતમાં વિઘ્નો સદા જાય છે,
ગુરુ ગોતમસ્વામીએ માત્ર બે જ વાર લબ્ધિનો ઉપયોગ કર્યો તેવા શ્રી ગુરુ ગોતમ પ્રણમીએ ભાવે સદા ભક્તિથી. અને તે એક અષ્ટાપદની યાત્રા પ્રસંગે અને બીજો તાપસને પારણાં
આવો, આજે ગૌતમસ્વામીના દર્શન કરીએ. ગુરુ ગૌતમસ્વામીની કરાવવા માટે. તેઓ માત્ર તપસ્વી નહીં, પણ અનંત જ્ઞાની હતા. મૂર્તિની ભીતરમાં રહેલી ભાવનાઓને પ્રણામીએ. કેવા હતા તેઓ? પોતે અનેકના ગુરુ હોવા છતાં ભગવાન મહાવીરના છેક છેલ્લા
પ્રથમ પહોરમાં સ્વાધ્યાય કરતા હતા. બીજા પહોરમાં ધ્યાન શ્વાસ સુધી વિનમ્ર શિષ્ય રહ્યા. કંઈ જિજ્ઞાસા થાય, તત્ત્વનો નિર્ણય અને ત્રીજા પહોરમાં ગોચરી માટે ભ્રમણ કરતા. ભિક્ષા-ભોજન કરવાનો પ્રસંગ થાય કે તરત ભગવાન પાસે જતાં. આ રીતે તેઓ માટે એક પ્રહરથી અધિક સમય બગાડતા નહીં. આજે પણ સાધુ વિનય અને વિનમ્રતાના જીવંત પ્રતીક હતા. સમાજમાં ગોચરી વાપરતી વખતે ગૌતમ ગણધરનું સ્મરણ કરે છે એમના જીવનમાં સ્વાધ્યાય અને ધ્યાન, જ્ઞાન અને તપ, વાણી, અને તેનો મુખ્ય હેતુ આહાર સંજ્ઞા તોડવાનો છે, આથી જ “કવળ વિચાર અને વર્તનનો સુભગ અને સમતોલ સમન્વય જોવા મળતો તે કેવળરૂપ હુવો' એમ કહેવાય છે.
હતો. શરીરધારી હોવા છતાં ગણધર ગોતમ સર્વોચ્ચ સ્થાને બહુઆયામી વ્યક્તવ્યનું નવું પાસું ભાવથી અકર્મયા હતા. આવા બિરાજિત છતાં જાતે પાતરાં લઈને પ્રિય ભાઈશ્રી, ડૉ. કુમારપાળ દેસાઈ
ગૌતમસ્વામી સ્વાધ્યાયવીર, પારણાના દિવસે સ્વયં ગોચરીએ તમારા બહુઆયામી વ્યક્તિત્વનું એક નવું પાસું સુચારુ ધ્યાનવીર, જ્ઞાનવીર, તપવીર અને જતાં, જતાં પુર્વે ભગવાનની આજ્ઞા રૂપે પ્રગટ થયું એનો આનંદ છે. પહેલાં મહાવીર કથા અને યોગવીર હતા. આમ ગૌતમસ્વામી .પાકોની માટે જતાં કે અન્ય બાદમાં ગૌતમ કથા એમ બંને કથાઓનો કાર્યક્રમ અહેવાલો જ્યાં હોય ત્યાં આનંદ અને કાર્યો માટે જતાં ત્યારે ચાલતા કદી મુજબ ખૂબ રસપ્રદ અને ઉપયોગી રહ્યો. એ DVD રૂપે પણ પ્રસન્નતાનો પારાવાર ઉછળતો હતો. આડ-અવળું જોતા નહીં. રસ્તા પર ઉપલબ્ધ છે એટલે વિશાળ વર્ગ સુધી પહોચશે. કથાકથનની તેઓ શ્રતજ્ઞાનના જ નહીં પણ સ્થિર નીચી નજર કરીને જયણાથી આપણી સંસ્કૃતિનું આ રીતે ઉજ્જવળ અનુસંધાન થઈ રહ્યું માનસવિજ્ઞાનના જ્ઞાતા હતાએટલે ચાલતા. ગોચરી માટે સાધારણ છે. કથાકથનશાસ્ત્ર (narratology) ના એક વિદ્યાથી તરીકે કે એ મને મતિજ્ઞાન શ તનાના સ્થિતિવાળાને ઘરે જતા હતા અને જે મને એ
મને આમાં રસ પડે છે. મહારાષ્ટ્રમાં તો આજે પણ કથાકથન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન થયું કંઈ લુખ્ખો-સુક્કો આહાર મળે તેનો કથાકિતેને અને પુસ્તકફેરીના કાર્યક્રમોની પરંપરા જીવંત છે.
હતું. પચાસમાં વર્ષે ભગવાન સાથે પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કરતા હતા. નવી પેઢીને નવા તરીકાથી ધર્મ, અધ્યાત્મ પરંપરાની પહે- પણ, મેળાપ અને
પ્રથમ મેળાપ અને ત્યારે કેવા ઊંચી ચાન કરાવવા માટે આ માધ્યમ ખૂબ ઉપકારક નીવડે એવું છે. પડછંદ કાયા, વિશાળ છાતી, ઝટપટ લાવીને ગોચરી કરવાની ઉતાવળ નહીં. રસ્તામાં આર્ટીકમાર Please, keep it up !
માંસલ બાહુ, સુદૃઢ પગ, શ્વેત વર્ણ, ‘પ્રબુદ્ધ જીવન’માં શ્રી જયભિખ્ખના જીવનચરિત્રના હપ્તા મળે, અતિમુક્ત મળે, કોઈપણ મળે
ભરાવદાર ચહેરો, તેજસ્વી લલાટ, અને તે જિજ્ઞાસા ધરાવે 5 ] પણ ઘણા રસપ્રદ છે, આનંદ આવે છે.
પાણીદાર આંખો, ન આંખમાં
–ડૉ. નરેશ વેદ ભગવાન મહાવીરનો સંદેશો કહે, “શ્રી
ચંચળતા, ન વાણીમાં ઉતાવળ,
વલ્લભ વિદ્યાનગર, ભગવતીસૂત્ર'માં વર્ણન-તાપસ
શાંત પરંતુ સોગિયા નહીં, પ્રશાંત