________________
૨૬
પ્રબુદ્ધ જીવન
માર્ચ, ૨૦૧૧
કર્યા
ed 520
માનવીર કથા
સ્વરાજ આશ્રમ, વેડછી, જિ. તાપીની પસંદગી કરી છે. દાતાઓ તરફથી મહાવીર ચિંતન પોતાની પ્રભાવક વાણીમાં પ્રસ્તુત કર્યું ત્યારે શ્રોતાજનોને અપીલનો સારો પ્રતિસાદ મળ્યો હતો અને રૂ. ૨૮,૨૭,૩૪૩/- દાનની એમ લાગ્યું કે આપણે મહાવીર ભગવાન બાબત ઘણું ઓછું જાણતાં હતાં. રકમ એકત્ર થઈ હતી. સંઘના ઈતિહાસમાં પહેલીવાર મોટી રકમ દાનમાં આ બે દિવસના કાર્યક્રમની ડી.વી.ડી. સંઘે તૈયાર કરી હતી જેનો અનેક આવી. સંઘ તરફથી દાન અર્પણ કરવા અહીંથી ૩૦ સભ્યો, દાતાઓ તા. જિજ્ઞાસુઓએ પોતાના ઘેર બેઠા લાભ લીધો. ૧૫-૧-૨૦૧૧ના રોજ વેડછી જઈ સ્વરાજ આશ્રમને આંગણે ચેક અર્પણ રસધારા ઑફિસ :
સંઘની ઑફિસ રસધારા કો. ઓ. હા. સોસાયટીના એ વીંગમાં છે. જેને પર્યુષણ વ્યાખ્યાનમાળા શ્રી સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટના સહયોગથી તોડી નવું મકાન બનાવવા માટે સોસાયટી તરફથી પ્રયાસ કરવામાં આવે યોજવામાં આવે છે. તેમના ટ્રસ્ટનો સંઘ આભાર માને છે. પ્રતિ વર્ષે વ્યાજની છે. ઘણી મિટીંગો થઈ છે. છેલ્લે એમ ઠરાવવામાં આવ્યું કે આપણા ખર્ચે આવક કરતાં ખર્ચની રકમમાં ઘટ પડતા, આ વર્ષે પણ સેવંતીલાલ કાંતિલાલ મકાન બનાવવું. તે માટેના પ્રયત્નો ચાલુ છે. આપણે કુલ એકાદ કરોડ ટ્રસ્ટ તરફથી રૂા. ૬૦,૦૦૦/-નું અનુદાન પ્રાપ્ત થયું હતું.
જેવી રકમનું રોકાણ કરવું પડશે. ‘પ્રબુદ્ધ જીવન” નિધિ ફંડ :
ખેતવાડી ઑફિસ : ‘પ્રબુદ્ધ જીવન” નિધિ
સંઘ છેલ્લા ૯ વર્ષથી ફંડની શરૂઆત પાંચ વર્ષ મહાવીર કથા
શ્રી મનિષભાઈ દોશીની પહેલા થઈ હતી. તેમાં
જગ્યા ૧૪મી ખેતવાડીમાં દાતાઓ, પેટ્રન તેમજ
ડી. વી. ડી
આવેલી છે તે સંઘ વાપરે આજીવન સભ્ય તરફથી
છે. શ્રી મનિષભાઈ ખૂબ જ સારો પ્રતિસાદ સા પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈની હૃદયસ્પર્શી વાણીમાં વહેતી, બે ભાગ, બે દિવસ અને કુલ પાંચ કલાકમાં| "
દોશીએ સ્વેચ્છાએ જગ્યા મળ્યો છે. આ વર્ષ સુધી રૂા. પ્રસરેલી તત્ત્વ અને સ્તવનના સંગીતથી વિભૂષિત આ અનેરી મહાવીર કથાની બે ડી.વી.ડી. જિજ્ઞાસઓની વાપરવા આપી છે. જેનું ૧૨.૮૯ ૯૭૬/- જેવી ઈચ્છાથી તૈયાર થઈને પ્રકાશિત થઈ ગઈ છે. આ ચિંતનાત્મક દૃશ્ય-શ્રાવ્ય ડી.વી.ડી. પોતાના પરિવાર માટી ભાડું પણ તેઓ પોતે જ માતબર રકમ જમા થઈ વસાવવી, મિત્રો અને અન્ય પરિવારજનોને એ ભેટ આપવી એ જૈન શાસનની મહાન સેવા છે, અને ચુકવે છે. સંઘ એમનો છે જેના વ્યાજમાંથી મહાવીર વાણીના ચિંતન પ્રચારનું પુણ્ય કર્મ છે. શ્રી જૈન યુવક સંઘના આજીવન સભ્યો, પેટ્રનશ્રીઓ | ખૂબ આભાર માને છે.
જિન છાત્રાલય, પુસ્તકાલયો અને સંઘોને ૨૦% ડિસ્કાઉન્ટથી મળશે. બેંક ઓફ ઈન્ડિયાની ભારતની ‘પ્રબુદ્ધ જીવન'ના જેન છાત્રાલય, પુસ્તકાલયો અને સંઘોને ૨૦% ડિસ્કાઉન્ટ
વર્ષ દરમિયાન કોઈ પણ શાખામાં શ્રી મુંબઈ જેન યુવક સંઘ - પ્રાર્થના સમાજ બ્રાંચ - મું બઈ. ખાતા ને કાર્યવાહક સમિતિની છ પ્રકાશનના ખર્ચમાં કોઈ પણ શાખામાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘ - પ્રાર્થના સમાજ બાં
૦૦૩૮૨૦૧૦૦૦૨૦૨૬૦ માં રકમ ભરી એ સ્લીપ અમને મોકલશો એટલે આપને ઘેર બેઠાં અમે રાહત થઈ છે. સંઘનું આપની ઈચ્છિત ડી.વી.ડી. મોકલીશું. અમારું સરનામું પાના નં. ૩ ઉપર આપેલું છે. ફોન નં.: 0022
સભા મળી હતી. લક્ષાંક રૂા. ૨૦/- લાખ 23820296-022-2056428.
કારોબારી સમિતિના સર્વે રાખવામાં આવ્યું છે.
-પ્રમુખ, શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સભ્યો ખૂબ જ રસપૂર્વક નોંધાયેલા પેટ્રન તેમજ
સભામાં હાજર રહી આજીવન સભ્યો :
સહકાર આપે છે જેનો અમને ઘણો જ આનંદ છે. સંઘની આર્થિક સ્થિતિ ખૂબ જ કથળતી જાય છે. સંઘ તરફથી પર્યુષણ સંઘની વેબ સાઈટ : વ્યાખ્યાનમાળા દરમિયાન અપીલ કરવામાં આવે છે. પણ અપેક્ષા પ્રમાણે સંઘની વેબ સાઈટનું માનદ સંપાદન શ્રી હિતેષ માયાણી ખૂબ જ શ્રમ દાનની રકમ આવતી નથી તેથી છેલ્લા બે વરસથી પેટ્રન અને આજીવન અને કાળજીપૂર્વક કરે છે. સંઘ એ માટે સંપાદકશ્રીનો આભાર માને છે. સભ્યો જેઓ ખૂબ જ ઓછા દરે મેમ્બર થયાં છે તેમને વિનંતિ કરવામાં સંઘને વિવિધ પ્રવૃત્તિઓથી સતત ધબકતો રાખવા સંઘના પ્રમુખ શ્રી આવી કે તેઓ આજના દર અને જૂના દરનો તફાવત આપે તો તેટલી રસિકલાલ લહેરચંદ શાહ તેમજ કાર્યવાહક સમિતિના સભ્યોએ જે સાથ રકમની રાહત સંઘને થાય. તેના જવાબમાં ઘણા સભ્યો તરફથી ખૂબ જ સહકાર આપ્યો છે તે માટે સંઘ તરફથી તેમનો આભાર માનવામાં આવે સારો પ્રતિસાદ મળ્યો છે. તા. ૩૧-૩-૨૦૧૦ સુધી તા. ૯,૫૦,૫૨૧/- છે. જેવી માતબર રકમ લવાજમ તરીકે જમા થઈ છે.
સંઘના હિસાબો ચિવટપૂર્વક જોઈ તપાસી આપવા માટે શ્રી અરવિંદભાઈ મહાવીર કથા:
શાહ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના અમે આભારી છીએ. ભારતમાં પહેલીવાર કોઈ શ્રાવકના મુખે મહાવીર કથાનું આયોજન સંઘનો કર્મચારીગણ પણ સંઘની પ્રવૃત્તિઓ આનંદથી પાર પાડે છે. થયું હોય તો તે શ્રી મુંબઈ જૈન યુવક સંઘે કર્યું છે. આ વર્ષે શ્રી મુંબઈ જૈન તેમની ચીવટ અને ખંતની નોંધ લેતાં અમને આનંદ થાય છે. યુવક સંઘે પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ દ્વારા મહાવીર કથાનું બે દિવસનું અમને આશા, વિશ્વાસ અને શ્રદ્ધા છે કે આવો ઉમંગભર્યો સહકાર આયોજન માર્ચ ૨૦૧૦માં કર્યું. ડૉ. કુમારપાળે માનદ સેવા આપી એ માટે સંઘને હંમેશાં સૌ તરફથી મળતો રહેશે અને સંઘની અવિરત વિકાસયાત્રા સંઘ એમનો આભાર માને છે.
ચાલુ રહેશે. પહેલી જ વાર મહાવીર કથાનું આયોજન થયું એટલે ખૂબ જ મોટી
નિરુબહેન સુબોધભાઈ શાહ સંખ્યામાં શ્રોતાઓ હાજર રહ્યા હતાં. મહાવીરના જીવન વિષે ઘણાં બધાં
ધનવંતરાય તિલકરાય શાહ જાણતાં હશે પણ જ્યારે ડો. કુમારપાળ દેસાઈએ મહાવીરના જીવન સાથે
માનદ મંત્રીઓ