________________
જૂન, ૨૦૧૧
પ્રબુદ્ધ જીવન દેવદ્રવ્ય-કેટલાંક સંદર્ભો-ચર્ચા
પૂ. ગુરૂદેવ તથા જૈન અભ્યાસકો દેવ દ્રવ્ય ઉપર શું મંતવ્ય આપે (૨) પૂ. મુનિશ્રી ન્યાયવિજયજી છે ?
સંદર્ભ : (ન્યાયવિજયજીનું મુંબઈનું ચાતુર્માસ) (પૃ. ૧૪) પૂ. પ્ર.જી.માં (Dec 2010) એક લેખ આવ્યો છે. સ્થળ-કાળ સંદર્ભે શ્રી કહે છેદેવ દ્રવ્યનો જૈન ખ્યાલ” લેખક શ્રી ચંદ્રસેન મોમાયા. આપણા એક દહેરાસર બરાબર ન સચવાતું હોય ત્યાં બીજું દહેરાસર સમાજમાં આ એક મોટો હૉટ ટૉપિક (Hot Topic) છે. આ વિષય બંધાવનાર દોષનો ભાગી થાય છે. જરૂરિયાત જેની હોય તે દાન ઉપર આપણા ગુરુદેવોનું અને અભ્યાસકોનું શું મંતવ્ય છે એ મોટું. ભરતામાં ન ભરો નિરર્થક ન ફેંકો ! (પૃ. ૨૫) દેશમાં આર્થિક જોઈએ.
મૂંઝવણ વ્યાપી રહી છે. નિરૂપયોગી જમણવારમાં, નવકારશીમાં (૧) પૂ. પરમાનંદ કુંવરજી કાપડીયા
ધર્મના નામે પૈસા વેરવા અયોગ્ય છે. દાનની દિશા સમજો. જે ધન
પ્રજાની અનુકંપામાં ઉપયુક્ત થઈ શકે તે ધનની વૃદ્ધિ કરવી સમુચિત સંદર્ભ : (સત્યમ, શીવમુ, સુંદરમ-પૃષ્ઠ ૯૦ થી ૧૦૧) એ કહે છે
છે. દેવ ધનનો ભંડાર સરકારને લોન આપવામાં થાય, પછી તેનો જિનમતિ સમક્ષ ધરાએલું જે જિનમંદિરને અર્પણ કરાએલું દ્રવ્ય ઉપયોગ કતલખાનામાં તથા લડાઈ વગેરેમાં થાય. આ મહાપાપ તે દેવદ્રવ્ય કહેવાય (P-90)...ત્યાગી મૂર્તિને આંગી આભુષણ શા છે. કેળવણીના સાધનો નહીં મળવાથી આજે શ્રાવક શ્રાવિકાઓ માટે? (સોના, ચાંદી વિગેરે દાગીના) જે નાણું એકઠું થયું હોય સીદાતા જાય છે. તેમની પુષ્ટીમાં ધન ન વેરાય અને ભગવાનના તેનો ધર્મ પરિપોષક, સંસ્કૃતિવર્ધક, તેમજ સમાજ સ્વાથ્યની રક્ષા અંગ ઉપર લાખોના દાગીના ચઢાવાય એ કેટલું અસમંજસ છે. ખરો અને વૃદ્ધિ કરનાર કોઈપણ પ્રવૃત્તિ પાછળ ઉપયોગ કરવો જોઈએ. ધર્મ સમજો અને વિશાળ દૃષ્ટિએ ઉદાર દયાના ઉપયુક્ત ઝરણાં (P-91) જ્યારે કોઈ શ્રાવક આ દ્રવ્યનો ઉપયોગ અમુક જ થવો
પગ અમુક જ થવા વહેવડાવી હજારો લાખો દુઃખી હૃદયોના શુભ આશીર્વાદ મેળવો. જોઈએ અથવા કોઈપણ બીજે ન થવો જોઈએ એવા નિશ્ચયપૂર્વકની (૫. ૨૭). સમજૂતીથી તે દ્રવ્ય આપે તેમ હોતું નથી. એ તો ભોળાભાવે અમુક (૩) ૫. ગુરુદેવ શ્રીમદ્ વિજયવલ્લભસુરીશ્વરજી મહારાજ સાહેબ દ્રવ્ય મૂર્તિને સમર્પણ કરે છે. અને સંઘ તેનો ચાલુ પરંપરા મુજબ સંદર્ભ : (વલ્લભ પ્રવચન દ્વિતીય ભાગ-૨ પૃષ્ટ ૫૬૭) ઉપયોગ કરે છે. (P-93) દેવદ્રવ્યની પ્રથાની અતિ પ્રાચીનતાનો
દેવ દ્રવ્યક ઈતિહાસ ખોલકર દેખું તો પતા ચલ જાયેગા કી યે દાવો કેટલો પાયા વિનાનો છે એનો ખ્યાલ આવશે. દેવદ્રવ્યની પરંપરા ઉસ સમય કે યતિ સમુદાયને ડાલી હૈ, ઔર બાદ મેં ત્યાગી પ્રથા તો જૈન ધર્મના મૌલિક સિદ્ધાન્તની બાબત છે. આ દલીલ સાધઓને ગહસ્થ વર્ગ મેં પ્રચલિત કરવાઈ . ઉસ સમય કોઈ વિરોધ હાસ્યાસ્પદ છે...(P-94) વધી પડતા નાણાનો શું ઉપયોગ કરવો નહીં કીયા.. મેં કહેતા હું કિસી ભી નઈ બાત કો દેખકર ઘબરાએ અને શું ન કરવો એ પ્રશ્નને મૌલિક સિદ્ધાંત લેખાવવો એ ચોપદારને નહીં દ્રવ્ય, કાલ, ક્ષેત્ર, ભાવ ૨ પરિસ્થિતિ એવં સમાજ કે શહેનશાહમાનવા જેવું છે. કેટલાક ચર્ચાની આવકમાંથી મિશન રિસારિત કા વિચાર કરે છે સત્યતા આપને માપ સ્કૂલો અને હૉસ્પિટલો ચાલે છે.
જાયેગી. જ્યારે જીર્ણ થતા મંદિરો માટે આટલી બધી લાગણી દાખવવામાં (૪) ડૉ. કુમારપાળ દેસાઈ : આવે છે, ત્યારે જીર્ણ થયેલા, ભાંગીને ભૂક્કો થઈ જતાં માનવ સંદર્ભ : પ્ર. જી. Dec. 2010 P. 23, 24 (પ્રશ્ર ૮નો ઉત્તર) સમુદાય વિષે કોઈના દિલમાં કેમ કશો સળવળાટ થતો નથી? દેવદ્રવ્યમાં વધારો કરે એ આ જમાનામાં ઈચ્છવા યોગ્ય નથી માનવીઓના સ્વાચ્ય અને કલ્યાણ માટે એક પાઈ પણ ન ખરચતા, અને તેટલા માટે બોલીઓની ઉપજ સાધારણ ખાતે લઈ જવાનું મંદિરનો પૈસો ઈંટ, ચૂનો અને પથ્થર પાછળ ખરચાશે આ માન્યતા સંઘે ઠરાવવું જોઈએ. આ રિવાજમાં ઈચ્છા મુજબનો ફેરફાર કરવામાં ભૂલભરેલી છે. જૈન ધર્મનું આવું એકાન્ત ફરમાન કદી કોઈ કાળે સંઘને અધિકાર છે. હોઈ જ ન શકે. (P-98) આજના આગેવાનો સામાન્યતઃ સ્થિતિચૂસ્ત ટૂંકમાં એવું કહી શકાય કે મંદિરમાં વધારે નાણાં ઉપલબ્ધ હોય (મંદિરનો મનોદશાવાળા હોય છે. કોઈપણ નવી વાત, વિચાર, કે આંદોલનો વહિવટ થયા પછી) તો વધારાના નાણાંનો વિનિયોગ સામાજિક કાર્ય શરૂઆતમાં સખત વિરોધ કરનારા હોય છે. ધાર્મિક તટસ્થતાનું ભૂત માટે તથા દુર્બળ શ્રાવકો માટે કરી શકાય.
* * * આજે વળગ્યું છે...ધોળી ચામડીવાળાના ઠેકાણે શામળી (કાળી) શાંતિલાલ સી. શાહ, ૭૩૦, સદાશીવ પેઠ, પૂણે-૪૧૧૦૩૦. ચામડીવાળા આવ્યા છે. (પૃ. ૯૯)
ફોન નં. : (૦૨૦) ૪૪૭૧૦૬૭ – ૪૪૭૭૩૫૬.