________________
૨૮
પ્રબુદ્ધ જીવન
જુન, ૨૦૧૧
(૪).
અને એમાંથી જ મંદિરનો ને સાધારણનો ખર્ચ થાય. સાધારણની દેવદ્રવ્ય જૈનોના ઉદ્ધાર માટે કેમ ન વપરાય?
આવક થોડી, ને ખર્ચ વધારે. એ ખર્ચ શેમાંથી નીકળે? દેવદ્રવ્યમાંથી Lપૂ.આ.શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. જ ને? પરિણામ? નગરમાં ૨૦૦-૨૫૦ જૈન ઘર પણ લગભગ આજે એવી દલીલ કરવામાં આવે છે કે ‘દેવદ્રવ્ય એ જૈનોનું દ્રવ્ય મધ્યમ સ્થિતિના. વિ. સં. ૧૯૯૭માં ત્યાં પૂજ્ય આ. શ્રી વિજયલબ્ધિ છે. તો જૈનોના ઉદ્ધાર માટે એનો ઉપયોગ કેમ ન કરાય? દેવદ્રવ્યમાં સૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પૂ. મુનિશ્રી ભુવનવિજયજી મ.સા.નું કરોડો રૂપિયા પડ્યા છે અને જેનો ભૂખે મરે તો એમાંથી લોનો ચોમાસું કરાવ્યું. આપી કે કારખાના ખોલી જૈનોને રોજી અપાય તો શો વાંધો?'
એઓશ્રીએ દેવદ્રવ્યની ગરબડ જોઈ. સુધારા માટે ગામના વૃદ્ધો આનો સીધો જવાબ એ છે કે એમ કરતા Breach of trust છે, સમજે એવા નહિ, તેથી યુવાનોને તૈયાર કર્યો. દેવદ્રવ્યની શક્ય વિશ્વાસનો ભંગ છે. અને વિશ્વાસનો ભંગ, વિશ્વાસઘાત કરીને ચોખવટ કરાવી, અને નવેસરથી દેવદ્રવ્યનું ખાતું તદ્દન જુદું કરાવ્યું. માણસ સુખી થઈ કે ઉન્નતિ સાધી શકે નહીં.
સ્વપ્ન દ્રવ્ય પણ સોળે સોળ આની દેવદ્રવ્ય ખાતે જમા થાય. દેવદ્રવ્યનો દેવાધિદેવની ભક્તિ છોડી બીજે ઉપયોગ કરવામાં દેવદ્રવ્યમાંથી ઉધાર લઈને પણ એક પૈસાનો ય સાધારણમાં ઉપયોગ વિશ્વાસભંગ આ રીતે, કે લોકોએ ભંડારમાં જે દ્રવ્ય નાંખ્યું છે અથવા નહીં. પછી દર વરસ એમ જ ચાલ્યું. પરિણામ એ આવ્યું કે પૂજા-આરતિ વગેરેમાં જે બોલી ઉછામણી બોલે છે એના પાછળનો પિંડવાડાવાળાની દેશાવરમાં પેઢીઓ સ્થપાતી ગઈ. વસ્તી વધતી આશય દેવની ભક્તિ કરવાનો છે. તો આ વિશ્વાસથી એણે નાણાં રહી, ને આજે લગભગ ૪૦૦ જૈન ઘર અને દેશાવરમાં લગભગ આપ્યાં એ પછી એ દેવભક્તિ સિવાય બીજે વાપરવામાં આવે તો ૧૦૦ પેઢીઓ હશે. દેવદ્રવ્યનો સાધારણમાં ઉપયોગ એમાં પણ ચોખ્ખો વિશ્વાસભંગ કર્યો ગણાય.
જો વિશ્વાસભંગનું મહાન પાપ, તો દેવદ્રવ્યનો જૈનોની આર્થિક પૂજા-આરતી-સ્વપ્ના વગેરેની બોલી બોલતાં આ દ્રવ્ય સાધારણમાં ઉન્નતિ અર્થે ઉપયોગ એ કેટલો મોટો વિશ્વાસભંગનો દોષ બને? લેવાય એવા આશયથી બોલી બોલે, તો તો એ દ્રવ્યને સાધારણમાં ને એ જૈનોની કેવી અવનતિનું કારણ બને ? વપરાય ને?
વિશ્વાસઘાતના પાપથી કોઈ સુખી થઈ શકે નહીં. કદાચ ના, કારણ કે ભલેને એણે એ આશય રાખ્યો, પરંતુ એની પાછળ તત્કાળમાં કોઈ સુખી દેખાતો હોય તો ય તે ઝેરના લાડુ જેવું સુખ એ જે પૂજા-આરતિ વગેરે અંગે જે આવી રકમની બોલી બોલે છે, છે. એ પરિણામે આંતરડા ખોદી નાખે માત્ર અશાતા, અપયશ, એની પાછળ નિમિત્તભૂત પરમાત્માની ભક્તિનો રંગ છે. હમણાં નીચગોત્ર વગેરે અશુભ કર્મ બંધાવે ને ભવાંતરે એ અશાતાદિ દુઃખ જો કોઈ સાધર્મિકની ભક્તિ કે એવી કોઈ બાબત અંગે બોલી લાવે એટલું જ નહીં, પણ અહીં બુદ્ધિ ભ્રષ્ટ કરી પરભવે પાપીષ્ઠ બોલાતી હોત તો શું એટલી રકમની બોલી બોલત? અહીં પ્રભુની બનાવનારા વિશ્વાસઘાત,અનીતિ, અસત્ય વગેરેના કુસંસ્કાર આપે. પૂજા-આરતિ-સ્વપ્ના વગેરે અંગે કેમ મોટી રકમની બોલી બોલે બગડેલી બુદ્ધિ દુષ્ટબુદ્ધિ વિના દેવદ્રવ્યનો જૈનોના આર્થિક વિકાસમાં છે? કહો, પ્રભુની ભક્તિનો, ઊંચો રંગ છે, ને પ્રભુના નિમિત્તની ઉપયોગ કરવાનો વિચાર ન આવે. બોલી-દ્રવ્ય પ્રભુનું જ કહેવાય, દેવદ્રવ્ય જ કહેવાય. એમાં પછી આ પરથી એ પણ સમજવા જેવું છે કે જીવનમાં બીજે પણ
આ દ્રવ્ય સંપૂર્ણ ૬-૮-૧૦ આની સાધારણમાં જશે એવો આશય વિશ્વાસભંગ, વિશ્વાસઘાત નાનો પણ ખતરનાક છે. એ પાપ ન રાખી શકાય જ નહિ. એવો આશય રાખવાનો હક જ નથી. કોઈ થાય એની પૂરી સાવધાની રહે. દા. ત. ઘરાક વેપારીને કહે, ‘હું આ પુત્ર માતાની ભક્તિ નિમિત્તે દ્રવ્ય કાઢે અને આશય એવો રાખે કે તમારા વિશ્વાસ પર ચોખ્ખો માલ લઈ જાઉં છું.” યા ‘વ્યાજબી ભાવે આમાંથી અડધું માતાની પાછળ અને અડધું પત્નીની પાછળ લઈ જાઉં હું !' ત્યાં જો વેપારી ભેળસેળિયો માલ એના ગળામાં ખરચવું, તો એવો આશય રાખવાનો હક હોઈ શકે ?
પધરાવે, યા ગેરવ્યાજબી ભાવ લે, તો એ વિશ્વાસઘાત છે. એમ, વાત આ છે દેવાધિદેવની ભક્તિનાં મૂળ ઉપર ઊભું થયેલું દ્રવ્ય દીકરો કહે ‘બાપુજી! મને મારા આત્માના હિતની જ શિખામણ એ દેવદ્રવ્ય છે એનો ઉપયોગ પ્રભુભક્તિ સિવાય બીજે થઈ શકે જ આપજો.” અને બાપ પોતાના સ્વાર્થની અને દીકરા આત્માના અહિતની નહીં. બીજે ઉપયોગ કરવામાં નુકશાનરૂપે અહીં પણ કેવો આર્થિક શિખામણ આપે તો એ પુત્ર પ્રત્યે વિશ્વાસઘાત કરી રહ્યો છે. અવરોધ થાય છે, એ ભૂલ સુધારી લઈ દેવભક્તિમાં જ કરાતો વિશ્વાસઘાતના પાપના પ્રત્યાઘાત ભંડા. જીવનમાં ક્યાંય એ ઉપયોગ એ કેવી આર્થિક ઉન્નતિ કરે છે એનો એક પ્રત્યક્ષ દાખલો પાપ ન સેવાઈ જાય એની તકેદારી રાખવી ઘટે. જુઓ. રાજસ્થાન પિંડવાડા નગરમાં વિ. સં. ૧૯૯૬ સુધી પંચની એક કોથળી એમાં દેવદ્રવ્ય આવે, જ્ઞાનદ્રવ્ય-સાધારણદ્રવ્ય આવે. (‘જિનાજ્ઞા'માંથી સાભાર.)