________________
જૂન, ૨૦૧૧
પ્રબુદ્ધ જીવન
૩૩
કવિ વિધારુચિ કૃત “ચંદ્રરાજાનો રાસ' : એક અધ્યયન
ડૉ. પાર્વતી નેણસી ખીરાણી
વિદુષી ગૃહિણી લેખિકા જૈન ધર્મના અભ્યાસી છે અને ‘જિન વિચાર રાસ' વિષય પર મુંબઈ વિશ્વવિદ્યાલયની પીએચ. ડી.ની ડીગ્રી પ્રાપ્ત કરી છે
કવિ વિદ્યારુચિ કૃત “ચંદ્રરાજાનો રાસ'-એક અધ્યયન
જંબુદ્વિપના ભરતક્ષેત્રની અવતારસમી આભાપૂરી નગરીના ચંદરાજાની સંશોધન-સંપાદન : ડૉ. કલા એમ. શાહ (એમ.એ.,પીએચ.ડી.) સાતસો રાણીઓમાંથી પ્રિય એવી ગુણાવલી રાણી મંત્રતંત્રની જાણકાર એવી પ્રકાશક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, કિંમત રૂા. ૧૦૦/- પાના : ૨૨૪. અપરસાસુ વીરમતીની વાતમાં આવી જઈને એની સંગાથે મંત્રબળના પ્રભાવે
કવિ વિદ્યારુચિકૃત ‘ચંદ્રરાજાનો રાસ'-એક અધ્યયન ઊડતા આંબાના ઝાડ પર બેસીને જગતના આશ્ચર્ય જોવા નીકળે છે. એમાં ‘રાસાઓ એકલાં જેનોને જ ઉપયોગી છે એમ નથી કારણ કે તે ગુજરાતી ચંદરાજા પણ છુપાઈને બેસી ગયા છે. વિમલાપુરી પહોંચતાં દેવયોગે ભાષાનો એક બૃહત્ અંશ છે. તેથી ગુજરાતી સાહિત્યના અભ્યાસીઓને સિંહલપુરના કનકરથ રાજાના કોઢિયા પુત્રની જગ્યાએ ચંદરાજાને બેસાડીને પણ ઘણાં ઉપયોગી થઈ પડે એમ છે. પ્રાચીન ગુજરાતી ભાષાનો ઈતિહાસ મકરધ્વજ રાજાની પુત્રી પ્રેમલાલચ્છી સાથે વિવાહ કરાવી દેવામાં આવે છે. તે સમયની કાવ્યરચના કાવ્ય અને શબ્દોની તુલના ઈત્યાદિ વિષયોમાં લગ્ન પછી ચંદરાજા સોગઠાંની રમત રમતાં રમતાં પોતે કોણ છે એની ઉપયોગી થઈ પડશે.”
ઓળખ કોયડા રૂપે પ્રેમલાલચ્છીને આપે છે. પછી પેલા ઝાડમાં બેસીને
-નગીનદાસ ઘેલાભાઈ ઝવેરી આભાપુરી પાછા આવી જાય છે. આભાપુરી પાછા ફરતાં વીરમતીને આ દાન, શીલ, તપ, ભાવ આ ચાર બાબતોને જૈનાચાર્યોએ પ્રધાનપણે વાતની ખબર પડી જાય છે કે રાજા છૂપી રીતે એમની સાથે ત્યાં ચાલ્યા અને માનેલી હોવાથી તેમાંના એક કે અનેક કર્તવ્ય દૃઢ કરવા માટે રાસાઓનું પરણ્યા છે. તેથી તે રાજાને મારવા તૈયાર થાય છે. પણ ગુણાવલીની રાજાને બંધારણ જોવામાં આવે છે અને તેમાં જૈન ધર્મનું જ્ઞાન આપવા તજવીજ બચાવવાની આજીજીને કારણે તેને મંત્રેલો દોરો બાંધી કૂકડો બનાવી દે છે. થયેલી હોય છે. પાદરીઓ જેમ કોઈપણ વિષયના ગ્રંથમાં ધર્મની બાબત પછી કૂકડામાંથી કેવી રીતે રાજા માનવ બને છે એ જાણવા આ રાસ વાંચવો લાવે છે એમ જૈન સાધુઓએ કરેલું જણાય છે. વિશેષમાં પૂર્વભવનું જ રહ્યો. રાસ વાંચતા તત્કાલીન રાજકીય, સામાજિક, આર્થિક સર્વે પાસાઓનો વર્ણન કરી પોતાના પાછલા કરમે કરી સુખદુઃખ ભોગવાય છે. એ સિદ્ધાંત પરિચય પણ મળે છે. સાબિત કરે છે તથા રાસાના પાત્રો આખરે સંસાર ત્યજી સાધુ થયાનું ત્રીજા પ્રકરણની અંદર સંશોધિકાએ ચંદરાજાના રાસની સમાલોચના કરી વર્ણવે છે.”
છે. કવિનો એમની કૃતિના આધારે સંક્ષિપ્ત પરિચય આપ્યો છે. કથાના બીજ
-હરગોવિંદદાસ કાંટાવાળા સુધી પહોંચવાનો પ્રયત્ન પણ કર્યો છે. તેમજ કૃતિના ભાવપક્ષ અને કલાપક્ષના Rasas are peculiarpoetical form of composition affected પાસાઓનું સંશોધન કરીને આલેખ્યું છે જેમાં છંદ વૈવિધ્ય, વર્ણનશક્તિ, by Jain Sadhus with the object of instructing people in reli- રસ, અલંકાર, કથાનક, પાત્રાલેખન આદિનું વિવરણ કર્યું છે. gion and morals milestones in Gujarati literature.
ચોથા પ્રકરણમાં (અ) અને (બ) વિભાગમાં બીજા બે કવિઓની કૃતિઓ રાસની રચનામાં જૈન સિદ્ધાન્તોનું પ્રતિપાદન કરવામાં આવ્યું હોય સાથે સરખામણી કરી છે. (અ) વિભાગમાં કવિ દર્શનવિજયકૃત ‘સતી છે અને વાર્તારસમાં ચાતુરીથી એ સિદ્ધાંતો આવ્યા હોય છે. એક રીતે પ્રેમલાલચ્છી ચરિત્ર” અથવા ચંદચરિત અને વિદ્યારુચિકૃત ચંદરાજાનો રાસની કહીએ તો રાસા સાહિત્ય જ આપણું પ્રાચીન સાહિત્ય છે.
સરખામણી છે. બંને કવિઓની કૃતિમાં ક્યાં ક્યાં સમાનતા છે અને ક્યાં ક્યાં આવા અનેક વિદ્વાનોના અવતરણો દ્વારા સંશોધિકાએ રાસનું સ્વરૂપ તફાવત છે તેની દૃષ્ટાંત સહિત રજૂઆત કરી છે. ઉજાગર કર્યું છે. પાના પલટાવતા જાવ એટલે એક એકથી ચડિયાતા (બ) વિભાગમાં કવિ વિદ્યારુચિકૃત “ચંદરાજાનો રાસ' અને પંડિત શ્રી વિદ્વાનોના અવતરણો આકર્ષિત કર્યા વગર ન રહે. રાસના પ્રકારો, બંધારણ, મોહન વિજયજી (લટકાળા) રચિત “ચંદરાજાનો રાસ'ની સરખામણી કરી છે. રાસનો અર્થ-પરિભાષા વગેરે સંશોધિકાના વિશાળ વાંચનની પ્રતીતિ કરાવે બંનેના જમા-ઉધાર પાસાઓને દૃષ્ટાંત સહિત વર્ણવ્યા છે. આમ સંશોધિકાએ છે. પ્રથમ પ્રકરણથી શરૂ થતી રાસની રસાળ રાસયાત્રા ભાવકને આગળના ત્રણ કૃતિનો અભ્યાસ કરીને પોતાની સંશોધનશક્તિનો પરિચય કરાવ્યો છે. પાના વાંચવા પ્રેરે છે. સંશોધિકાની જહેમત પાને પાને વર્તાય છે. પાંચમા અંતિમ પ્રકરણમાં મધ્યકાલીન સાહિત્યમાં ચંદરાજા વિશેની
બીજા પ્રકારણમાં ચંદરાજાની વાર્તા છે. મધ્યકાલીન ગુજરાતી ભાષાને કૃતિઓની જૈન ગુર્જર કવિઓ ભાગ-૧-૨-૩ (મોહનલાલ દલીચંદ દેસાઈ)ને ઉકેલીને પછી એને આજની સરળ ગુજરાતી
આધારે આછેરી ઝલક આપી છે. | ‘ચંદ્રરાજાનો રાસ’ અર્ધી કિંમતે | ભાષામાં સામાન્યથી સામાન્ય જનમનના
આમ પાંચ પ્રકરણમાં મૂળકૃતિ ૨૫૦૫ માનસને સ્પર્શી લે એવી રીતે રજૂ કરવી એ
આ પુસ્તક ‘ચંદ્રરાજાનો રાસ' અર્ધી કિંમતે
ગાથાની છે તેનો સંક્ષિપ્ત પરિચય કરાવ્યો છે. ખૂબ (એટલે રૂા.૫૦/- + રૂા.૧૫/- પોસ્ટ ખર્ચ) આપ એક સાધના છે જેમાં લેખિકા સાંગોપાંગ પાર
જ સરળ, ભાવવાહી, પ્રવહણ ભાષામાં આલેખન ઉતર્યા છે. સરલ પ્રવાહિત ભાષામાં રાસના શ્રી મુંબઈ જૈન યુવક સંઘમાંથી સ્ટોક હશે ત્યાં સુધી
કરીને રાસનો રસાસ્વાદ કરાવ્યો છે. સત્યાવીશ પ્રાપ્ત કરી શકશો. | મેનેજર ભાવને વહેતો રાખ્યો છે.
વર્ષ પહેલાં લખાયેલો આ શોધ-નિબંધ કર્તાના