________________
Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57 ( વર્ષ ‘પ્રબુદ્ધ જીવન’: ૫૮ ૦ અંક: ૭ ૧ જુલાઈ ૨૦૧૧ વિક્રમ સંવત ૨૦૬૭ ૦ વીર સંવત ૨૫૩૭૦ અષાઢ વદ-તિથિ-૧ ૦
૦ ૦ ૦ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા ૦ ૦ ૦
(૧૯૨૯ થી પ્રારંભ, ૮૨મા વર્ષમાં પ્રવેશ)
LG QG6l
૦૦ વાર્ષિક લવાજમ રૂા.૧૨૫/-૦ ૦
૦ ૦ છૂટક નકલ રૂા. ૧૦/-૦ ૦
માનદ તંત્રી : ડૉ. ધનવંત શાહ
હસ્તપ્રત વિધા ભારતનો પ્રાચીન અને મધ્યકાલિન જ્ઞાન સર્જન ભંડાર અતિ હસ્તપ્રતો ભારતની સાંસ્કૃતિક ધરોહર છે, કે જેમાં પ્રાચીનસમૃદ્ધ છે. વૈવિધ્યભર્યું આ વિશાળ અને વિરાટ જ્ઞાન આ હસ્તપ્રતોમાં મધ્યકાલિન યુગમાં ભારતે સાહિત્ય, ધર્મ-દર્શન, વિજ્ઞાન, કલા બદ્ધ છે. એ સમયે મુદ્રણ યંત્રો અને કાગળો ન હતા એટલે ભોજપત્ર વગેરે ક્ષેત્રે મેળવેલ સિદ્ધિઓનું દર્શન પણ થાય છે. ભારતમાં ૫૦ અથવા તાડપત્ર ઉપર લહિયાઓ આ હસ્તપ્રતો વિવિધ ભાષા અને લાખથી અધિક હસ્તપ્રતો પ્રાપ્ત છે. આ પૈકી અંદાજિત ૬૭% લિપિમાં લખતા. લાઘવ આ શૈલીનો આત્મા હતો, ટૂંકમાં અને સંસ્કૃત, પ્રાકૃત, પાલિ, ૨૫% આધુનિક ભારતીય ભાષાઓની વિવિધ સંજ્ઞાઓથી લખાય તો સામગ્રીનો ઉપયોગ વધુ કરવો ન અને ૮% અરેબિક, પર્શિયન વગેરે હસ્તપ્રતો છે. આ હસ્તપ્રતો પડે તેમજ પરિશ્રમ પણ વિશેષ ન થાય, કારણ કે એક જ કૃતિની વિવિધ લિપિઓમાં છે, ઉદાહરણ તરીકે, દેવનાગરી, શારદા, અનેક નકલો હાથેથી કરવાની હોય.
બંગાલી, ગ્રન્થ, ગુરુમુખી, ગુજરાતી, કન્નડ, મલયાલમ વગેરેમાં આ લિપિ ઉકેલવાનું શાસ્ત્ર એટલે હસ્તપ્રત વિજ્ઞાન. આ દિશામાં છે અને એ વધી ભોજપત્ર, તાડપત્ર, કાગળ અને કાપડ વગેરે આપણે ખૂબ જ મંદ પ્રગતિ કરી છે. આ
ઉપર લખાયેલી છે. ભારતીય લિપિને ઉકેલનારા તજજ્ઞો આપણી
આ અંકના સૌજન્યદાતા
હસ્તપ્રતો ભારત ઉપરાંત વિદેશોમાં પાસે કેટલાં છે? સર્વ પ્રથમ તો આવા
પણ સંગ્રહાયેલી છે.” તજજ્ઞોની ફોજ આપણે તેયાર કરવી શ્રી વંદન શાહ
– મણિભાઈ પ્રજાપતિ પડશે, એ નહિ થાય તો આપણી લાખો સ્મૃતિ : સ્વ. મનીષા વંદન શાહની આ પચાસ લાખ હસ્તપ્રતોમાં હસ્તપ્રતોના શબ્દો નિર્જીવ થઈ જશે.
યતિથિ નિમિત્તે
માત્ર જૈન ધર્મ-સાહિત્યની વીસ આ ક્ષેત્રમાં છેલ્લા લગભગ ૧૦૦
લાખથી વધુ હસ્તપ્રતો આપણા વિવિધ વર્ષમાં અનેક પૂર્વાચાર્યો અને વિદ્યાર્થીઓએ પુરુષાર્થ કર્યો છે, જ્ઞાન ભંડારોમાં સંગ્રહાયેલી છે. જેને ઉકેલવી એ આપણું પ્રથમ પણ વર્તમાનમાં આ દિશામાં ડૉ. કુમારપાળ દેસાઈના માર્ગદર્શનથી કર્તવ્ય છે, અને એ ઉકેલનારા તજજ્ઞો તૈયાર કરવા એ આપણો અમદાવાદ અને લંડનની ઈન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી, ભંડારકર જ્ઞાન ધર્મ છે. જૈન ધર્મ સિવાય અન્ય ધર્મમાં ‘જ્ઞાન પંચમી' જેવો કોઈ ઓરિએન્ટલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ-પૂના અને શ્રી મહાવીર જૈન ખાસ દિવસ હોય તો એ ધર્મને આપણા વંદન છે. આ હસ્તપ્રત વિદ્યા માટે આરાધના કેન્દ્ર-કોબાના સહકારથી આ હસ્તપ્રત વિદ્યાનું શિક્ષણ માર્ગદર્શન કરનાર અભ્યાંતર તપની અનુમોદના કરે છે, અને શીખવનાર આપી તજજ્ઞોને તૈયાર કરવા માટે જે સઘન પ્રયત્ન કર્યો છે અને તેમજ શીખનાર અભ્યાંતર તપનું પુણ્ય પ્રાપ્ત કરે છે. અભિનંદીએ અને આવકારીએ.
આપણા દેશના વિવિધ પ્રદેશોના જૈન જ્ઞાન ભંડારોમાં જે | ‘પ્રાચીન-મધ્યકાલિન હસ્તપ્રતોની સંખ્યાની દૃષ્ટિએ ભારતની હસ્તપ્રતો સુરક્ષિત રહેલી છે, એનું માત્ર પૂજન કરવાથી જ એનો ઉદ્ધાર વિશ્વના સૌથી સમૃદ્ધ દેશોમાં ગણના કરવામાં આવે છે. આ નહિ થાય, એ પ્રતોને આધુનિક વિજ્ઞાનની સહાયથી પુનઃદર્શિત કરી • શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ- ૪૦૦૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬ . Website : www.mumbai_jainyuvaksangh.com . email: shrimjys@gmail.com Web Editor: Hitesh Mayani-9820347990