________________
૧૦
પ્રબુદ્ધ જીવન
જુલાઈ, ૨૦૧૧ આ રીતે વાસુદેવ તથા તીર્થકર દ્વારા પૂજ્ય માનવામાં આવી મહાવીર સ્વામીના સમય કરતાં અધિક છે. છે. મહાનિશીથમાં કહ્યું છે કે જે સ્ત્રી ભય, લોકલજ્જા, કુલાંકુશ ધર્મ સાધનાના ક્ષેત્રમાં સ્ત્રી અને પુરુષની સમાનતાના પ્રશ્ન તથા ધર્મ શ્રદ્ધાને કારણે કામાગ્નિથી વશીભૂત થતી નથી તે ધન્ય પર ઐતિહાસિક દૃષ્ટિએ વિચાર કરીએ તો અનેક મહત્ત્વપૂર્ણ તથ્યો છે, પૂજ્ય છે, વંદનીય છે, દર્શનીય છે. તે ગુણોથી યુક્ત છે, સર્વ આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. સર્વ પ્રથમ ઉત્તરાધ્યયન, કલ્યાણકારક છે, તે સર્વોત્તમ મંગલ છે, તે સાક્ષાત શ્રુતદેવતા છે, જ્ઞાતાધર્મકથા, અન્નકૃતદશા, આદિ આગમોમાં સ્પષ્ટ રૂપે સ્ત્રી અને સરસ્વતી છે, અય્યતા છે, પરમ પવિત્ર સિદ્ધિ, મુક્તિ, શાશ્વત, પુરુષ બંને સાધનાના સર્વોત્તમ લક્ષ્ય મોક્ષપ્રાપ્તિ માટે સમાન મળ્યા શીવગતિ છે.
છે. જ્ઞાતા, અન્નકૃતદશા અને આવશ્યકચૂર્ણિમાં પણ અનેક સ્ત્રીઓ જૈન ધર્મમાં તીર્થકરનું પદ સર્વોચ્ચ માનવામાં આવે છે અને મુક્ત થયાના ઉલ્લેખ મળે છે, આ પ્રમાણે શ્વેતાંબર પરંપરામાં શ્વેતાંબર પરંપરાએ મલ્લિકુમારને તીર્થકર માન્યા છે.
આગમિક કાળથી લઈને વર્તમાન કાળ સુધી સ્ત્રીમુક્તિની
આગામક કઇ બ્રાહ્મી, સુંદરી, ચંદના વગેરેને વંદનીય માનવામાં આવ્યા છે. વિચારણાનો સ્વીકાર કરીને સાધનાના ક્ષેત્રમાં બંનેને સમાન સ્થાન
તીર્થકરોની અધિષ્ઠાયક દેવીઓના રૂપમાં ચકેશ્વરી, અંબિકા, આપવામાં આવ્યું છે. એટલું જ નહિ પરંતુ પખંડાગમ ગ્રંથમાં પદ્માવતી, સિદ્ધાયિકા, વગેરે દેવીઓને પૂજનીય માનવામાં આવે તથા મૂલાચારમાં પણ અને દિગંબરોમાં પણ આગમ રૂપમાં માન્યતા છે. અને તેમની સ્તુતિના અનેક સ્તોત્રો રચાયાં છે. એક વાત સ્પષ્ટ પ્રાપ્ત છે. સ્ત્રી-પુરુષ બંનેમાં ક્રમશઃ આધ્યાત્મિક વિકાસની પૂર્ણતા છે કે જૈન ધર્મમાં દેવી પૂજાની પદ્ધતિ લગભગ હિંદુ પરંપરાના તથા મુક્તિની સંભાવનાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આપણને પ્રભાવને લીધે આવી છે.
આગમો, આગમિક વ્યાખ્યાઓ, નિર્યુક્તિ ભાષ્ય અને ચૂર્ણિ ઉત્તરધ્યાયન તથા દશવૈકાલિકની ચૂર્ણિમાં રાજીમતી દ્વારા સાહિત્યમાં ક્યાંય એવો સંકેત નથી મળતો, જેમાં સ્ત્રી મુક્તિનો મુનિરહનેમિને તથા આવશ્યકચૂર્ણિમાં બ્રાહ્મી અને સુંદરી દ્વારા મુનિ નિષેધ કરવામાં આવ્યો હોય. અથવા એવા જૈન સંપ્રદાયનો ઉલ્લેખ બાહુબલિને પ્રતિબોધિત કરવાના ઉલ્લેખો પ્રાપ્ત થયા છે. માત્ર મળતો હોય કે જેણે સ્ત્રીમુક્તિનો અસ્વીકાર કર્યો હોય. સર્વપ્રથમ ભિક્ષુણીઓ જ નહીં પણ ગૃહસ્થ સન્નારીઓ પણ પુરુષોને સન્માર્ગે દક્ષિણ ભારતમાં કુન્દકુન્દાચાર્ય શ્રુતપાહુડમાં કહે છે કે સ્ત્રી દિગંબર લાવવાના હેતુસર પ્રતિબોધિત કરતી હોય છે. એ જ પ્રમાણે શ્રાવિકા બનીને ધર્મ સાધના કરી શકતી નથી. અને તે વિના તીર્થ કરે તો જયંતી ભરી સભામાં પ્રભુ મહાવીરને પ્રશ્નો કરે છે, અને કોશાવેશ્યા પણ તેની મુક્તિ થઈ શકતી નથી. એનો અર્થ એવો પણ થાય કે પોતાના આવાસમાં સ્થિત એવા મુનિને સન્માર્ગ બતાવે છે. કુન્દકુન્દ્રાચાર્ય સ્ત્રી તીર્થકરની શક્યતા અને શ્વેતાંબર પરંપરાની
આ રીતે જોતાં તથ્ય પ્રમાણિત થાય છે કે જૈન ધર્મમાં નારીની પ્રચલિત ધારણાઓથી પરિચિત હતા. એ વાત સ્પષ્ટ છે કે પહેલાં અવગણના કરવામાં આવી નથી. ચતુર્વિધ ધર્મસંઘમાં ભિક્ષુણી સંઘ સ્ત્રી તીર્થકરની વિચારણા થઈ અને પછી એના વિરોધમાં સ્ત્રીમુક્તિનો અને શ્રાવિકા સંઘને સ્થાન આપીને નિગ્રંથ પરંપરાએ સ્ત્રી અને નિષેધ કરવામાં આવ્યો. પુરુષની સમાનતાને પ્રમાણિત કરી છે. પાર્શ્વનાથ અને પ્રભુ સંભવ છે કે સૌ પ્રથમ સ્ત્રીમુક્તિ-નિષેધની ધારણાનો વિકાસ મહાવીરે વિના સંકોચ ભિક્ષુણી સંઘની સ્થાપના કરી. જ્યારે બુદ્ધને દક્ષિણ ભારતમાં દિગંબર સંપ્રદાય દ્વારા થયો હોય. કારણ કે સાતમીઆ બાબતમાં સંકોચ રહ્યો. આ રીતે જોતાં જૈન સંઘનો નારી પ્રત્યેનો આઠમી શતાબ્દી સુધી ઉત્તર ભારતમાં શ્વેતાંબર આચાર્યો વસ્ત્રોની દૃષ્ટિકોણ ઉદાર છે.
બાબતને લઈ ચર્ચા કરે છે ત્યાં સ્ત્રીમુક્તિની તરફેણ કે વિરુદ્ધમાં જૈન સંઘમાં નારીનું સ્થાન કેટલું મહત્ત્વપૂર્ણ હતું તેનું સૌથી કોઈ પણ ચર્ચા કરતા નથી. એનો અર્થ એવો થાય કે ઉત્તર ભારતના મોટું પ્રમાણ તો એ છે કે પ્રાગ ઐતિહાસિક સમયથી વર્તમાનકાળ જૈન સંપ્રદાયોમાં લગભગ સાતમી આઠમી સદી સુધી સ્ત્રીમુક્તિ સુધી હંમેશાં ભિક્ષુઓની અપેક્ષાએ શ્રાવિકાઓની સંખ્યા અધિક સંબંધે વિવાદ ઉત્પન્ન થયો ન હતો. સ્ત્રી મુક્તિનો નિષેધ પહેલાં રહી છે. સમવાયાંગ સૂત્ર, જંબુદ્વીપ-પ્રશિપ્ત, કલ્પસૂત્ર અને આવશ્યક દક્ષિણ ભારતમાં અને ત્યારબાદ ઉત્તર ભારતમાં થયો. કારણ કે નિર્યુક્તિ વગેરેમાં પ્રત્યેક તીર્થકરની ભિક્ષુણીઓ તથા શ્રાવિકાઓની શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયના ગ્રંથોમાં લગભગ આઠમી નવમી સંખ્યા ઉપલબ્ધ થાય છે. આ સંખ્યાના આંકડાઓમાં ઐતિહાસિક શતાબ્દીથી સ્ત્રીમુક્તિના પ્રશ્નને વિવાદના વિષય રૂપે રજૂ કરવામાં સત્ય કેટલું છે તે એક જુદો પ્રશ્ન છે. પરંતુ તેનાથી એટલું નક્કી થાય આવ્યો છે. એનાથી એ સ્પષ્ટ થાય છે કે જૈન પરંપરામાં પણ છે કે જૈનાચાર્યોની દૃષ્ટિમાં નારી જૈનધર્મ સંઘનું મહત્ત્વપૂર્ણ ઘટક ધર્મસાધનાના ક્ષેત્રમાં સ્ત્રીની સમાનતા કોઈપણ કારણે ઓછી હતી. ભિક્ષુણીઓની સંખ્યા સંબંધે એતિહાસિક સત્યતાને પૂરી રીતે થતી ગઈ. સર્વ પ્રથમ તો સ્ત્રીની મુક્તિની સંભાવનાનો અસ્વીકાર નકારી શકાય નહીં. આજે પણ જૈન સંઘમાં લગભગ નવ હજાર કરવામાં આવ્યો પછી દિગંબર અવસ્થાને જ સાધના માટે સર્વસ્વ બસો ભિક્ષુ-ભિક્ષુણીઓમાં બે હજાર ત્રણસો ભિક્ષુઓ અને છ હજાર માનીને તેને પંચમહાવ્રતોનું પાલન કરવા માટે અયોગ્ય માનવામાં નવસો ભિક્ષુણીઓ છે. ભિક્ષુણીઓની આ સંખ્યા પાર્શ્વનાથ અને આવે. તથા સચરિત્રની ઉચ્ચત્તમ અવસ્થાને અસંભવ બતાવવામાં