________________
જૂન, ૨૦૧૧
જાકાકાર) આચાર્યશ્રીઓ પાસેથી જ મેળવી શકાય. ઉકેલ શાસ્ત્રાનુસાર હોવો જોઈએ. કેમકે કોર્ટો કોઈના અંગત મતને આધારે નહીં પરંતુ શાસ્ત્રોના આધારે ચૂકાદાઓ આપે છે.
હકિકતો છે. શાસ્ત્રોમાં તેનો ઉલ્લેખ પણ ઠેરઠેર છે જ. તેમ છતાં ‘શાસ્ત્રોમાં તેનો ઉલ્લેખ ન હોઈ શકે' આવું લખવું અયોગ્ય છે.
પહેલાં ત્રણ ફકરામાં ‘હકારાત્મક ઉર્જા' વિશે લખ્યું છે. લેખક આ અંગે. કાંઈ આધાર આપશે ? જિનાલયમાં ઉર્જા પ્રાપ્ત થવી અલગ વાત છે. ઉર્જા મેળવવા માટે જિનાલય બંધાવવું એ એક અલગ વાત ચડાવા જેટલી અથવા તેના અમુક ટકા દા. ત. ૫૦% સાધારણ છે. લેખમાં આ વાતની ખીચડી થઈ ગઈ છે. ખેડૂતને ખેતી કરવા ખાતામાં આપવા તૈયાર હોય.
એક ઉપાય એ અજમાવી શકાય કે મહોત્સવ પ્રસંગે સંધના ‘દેવદ્રવ્ય'માં જતા ચડાવાઓ તે વ્યક્તિને જ આપવામાં આવે જે ને
ઘાસ મળે છે એ અલગ વાત છે. અને ઘાસ માટે ખેતી કરે છે આ વાત અલગ વાત છે. આ વાત સમજવી જોઈએ. ખેડૂત અનાજ માટે જ ખેતી કરે પટ્ટા ધાસ સાથે મળે ખરું! તેમ જિનાલયમાં ઉર્જા મળી જવી એ ઘાસના સ્થાને છે પણ વિતરાગના દર્શનથી આત્માને
પ્રબુદ્ધ જીવન
(જરૂરી માહિતી શ્રી કેસરીચંદ નેમચંદ શાહ, એડવોકેટ, લિખીત ધી બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ, ૧૯૫૦ પુસ્તનકના આધારે સાભાર).
***
પ્રવીણ ડી. ખોના, ૩૮, પરવા ચેમ્બર્સ, ૧૦૪–૧૦૮, ફ્લીવરોડ, મસ્જીદ બંદર પોતાનું વિતરાગપણું યાદ આવે અને પોતે પણ વિતરાગ બનવા સ્ટેશન, મુંબઈ-૪૦૦૦૦૯ ફોન ૦૨૨-૨૬૭૭૪૩૨૪. સૌજન્ય પ્રકાશ સમિક્ષા',
પ્રયત્ન કરે એ જિનાલયનો હેતુ છે. આ અંગે ૧૪૪૪ ગ્રંથોના રચબિતા શ્રી હરિભદ્ર સુ. મ. રચિત શ્રી પંચાશક પ્રકરણનો ગુરુનિશ્રાએ સ્વાધ્યાય કરવો જોઈએ જેથી જિનાલય નિર્માણનો
આશય સ્પષ્ટ થાય.
(3)
સ્થળ-કાળ સંદર્ભે જૈન દેવદ્રવ્ય અંગે સ્પષ્ટતા સ્થળ-કાળ સંદર્ભે જૈન દેવદ્રવ્ય અંગે સ્પષ્ટતા શીર્ષક ડિસેમ્બર ૨૦૧૦ના પ્ર..'માં ચંદ્રસેન મોમાયાનો લેખ વાંચ્યો.
આ લેખમાં ઘણી બધી વાતો વિચાર માંગે એવી છે. એના અનુસંધાનમાં સર્વપ્રથમ વાતઃ ‘લેખનો આખો પાયો જ કલ્પનાની જમીન પર ઊભો થયો છે. ઘણા બધા ફકરામાં 'જો અને તો'વાળી વાર્તા છે અને પોતાનું મંતવ્ય છે. આ જો અને તો'વાળી વાતનો મતલબ કેટલો?
દા. ત. (૧) એ બાબતે દેવદ્રવ્યની વ્યાખ્યા બાંધવાની આવશ્યકત્તા ઊભી થઈ ‘હશે’. (૨) દેવદ્રવ્ય તરીકે પવિત્ર-પ્રાણાંતે પણ રક્ષાલાયક ગણાય એવી વ્યાખ્યા ‘પ્રચિલત હશે પણ પાછળથી.' (૩) ‘વ્યાજબી રીતે એવો તર્ક થઈશકે કે...' (૪) જો ઈતિહાસના આ અનુભવોનું આલેખન યોગ્ય રીતે થયું છે ‘એમ માનીએ તો' (પ) ‘સ્વાભાવિક રીતે એ પણ માનવું પડશે કે...' (૬) ‘આનો વ્યવહારિક અર્થ એમ જ થાય કે...’-લેખમાં આવી ઘણી વાતો છે.
૨
લેખમાં જણાવ્યું છે કે ‘મૂર્તિ ઈસ્વીસન પૂર્વે ૨જી સદી અને મંદિરો પાંચમી સદીથી શરૂ થયા છે.' આ વાત સદંતર ખોટી છે. જૈન પરંપરાનો ઈતિહાસ' ભાગ ૧ થી ૫ લેખકે વાંચી લેવા જોઈએ. દર વર્ષે કલ્પસૂત્રમાં સાંભળીએ છીએ કે સંપ્રતી રાજાએ સવા લાખ જિનાલયો ને સવા કરોડ જિન પ્રતિમાજી ભરાવ્યા. આ વાત અંદાજે ૨૪૦૦ વર્ષ પહેલાની છે. ખુદ મહાવીર સ્વામી જન્મ્યા ત્યારબાદ સિદ્ધાર્થરાજાએ હજારો જિનપ્રતિમાની પૂજા કરી અને કરાવી. આ વાત પણ કલ્પસૂત્રમાં છે. જેને ૨૫૦૦ થી વધારે વર્ષ થયા. શ્રી નેમિનાથ ભગવાનની હાજરીમાં શ્રી શંખેશ્વર તીર્થ કૃષ્ણ મહારાજે બનાવ્યું. ત્યાંથી માંડીને અસંખ્ય વર્ષો પૂર્વે, ઠેઠ આદિનાથ ભગવાનના શાસનમાં ભરત ચક્રવર્તીએ અષ્ટાપદ, શત્રુંજય તથા આબૂ વગેરે તીર્થો ૫૨ અનેક જિનપ્રાસાદો રચ્યા. આવી તો કેટલી
લેખમાં તદ્દન અનુચિત વાત પણ લખી છેઃ ‘દેરાસરોને બચાવવા આટલા બધા પ્રપંચો કરવા પડ્યા એવા દેરાસરોની આવશ્યકતા ખરી ?' વાચકોને જરા પૂછવાનો હક ખરોને કે કેટલા બધા પ્રપંચો ? કથા પ્રપંચો ? કોરો કર્યા? ક્યારે થયા?
‘સ્થાનકવાસી સંપ્રદાય જૈનધર્મના સિદ્ધાંતોની નજીક ગયો' આવી લેખકની માન્યતા છે. પણ હકીકત એ છે કે ૪૫ આગમ સિદ્ધાંતોમાંથી જેમાં પણ જિનમંદિર અને જિનપ્રતિમાની વાતો આવે છે, તેવા આગમ ગ્રંથનો છંદ કરી આજે માત્ર ૩૨ આગમાં તેઓ માને છે. આ સિદ્ધાંતોની નજીક ગયા કે છેદ કર્યો કહેવાય? મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ. રચિત ‘પ્રતિમા શતક' સંધનો અભ્યાસ કરીએ તો સાચી પરિસ્થિતિ ખ્યાલમાં આવે તેમ છે.
લખે છે કે 'પંદરમી સોળમી સદીમાં વિચારશીલો ચોંકી ઉઠ્યા ? લેખક નામ આપશે કે કયા વિચારશીલો? એના પહેલા જાણે કોઈ વિચારશીલ પાક્યા જ નહીં હોય.
આ સિવાય પણ (૧) સાધુ સાધ્વી સાધારણ ખાતા તરફ ઓછું ધ્યાન દે છે. (૨) દેવદ્રવ્યનો પરિગ્રહ પણ પ્રપંચ વધારવાનો છે. (૩) દેવદ્રવ્યનો ઉપયોગ સાધર્મિક તથા જૈનેતરોના ઉપયોગ માટે કરવાની વગેરે લેખકની ભલામણો સદંતર ખોટી છે, ધર્મ વિરોધી છે અને તર્ક કે શાસ્ત્રના પ્રમાણ વિનાની છે.
જૈન ધર્મના સિદ્ધાંતો ત્રિકાલાબાધિત છે. સર્વજ્ઞ તથા વિતરાગી વ્યક્તિઓએ રચેલ છે. એમાં આપણા ચંચૂપાતની નહીં, માત્ર ગુરુ નિશ્રાએ ભરાવાની તથા એના રહસ્યો એના જ્ઞાતા પાસેથી જાણવાની જરૂરિયાત છે.
વિશાલ લક્ષ્મીચંદ ધરમશી (મુલુંડ) ટે. નં. : ૩૨૦૫૬૫૭૦. મો. : ૯૩૨૨૩૮૩૧૦૮. (સૌજન્ય પ્રકાશ સમીક્ષા