________________
જૂન, ૨૦૧૧
પ્રબુદ્ધ જીવન
૨૫
(૨).
વિગેરે. જ્યારે સાધારણ ફંડોનો ઉપયોગ તે તે ફંડોના ઉદ્દેશો માટે દેવદ્રવ્ય
થઈ શકે છે. આ ફંડો તથા ખાતાઓની અગ્રતા ઉપર પ્રમાણેના |પ્રવીણ ખોના.
ક્રમાનુસાર છે. નીચેના ક્રમના ખાતાની રકમનો ઉપયોગ ઉપરના ‘દેવદ્રવ્ય’ના સમાજોપયોગ માટે વર્ષોથી વિવિધ મતો પ્રદર્શિત
ક્રમના ખાતાઓ માટે થઈ શકે. પરંતુ ઉપલા ક્રમના ખાતાની થતા આવ્યા છે. આ પ્રશ્ન ઘણા વર્ષો પૂર્વે ઠાકરશી દેવરાજ વિ. હરભમ
રકમનો ઉપયોગ નીચલા ક્રમના ખાતા માટે થઈ શકતો નથી. દા. નરશીના કેસમાં મુંબઈ હાઈકોર્ટ સુધી પહોંચેલ રતિલાલ પી ગાંધી ત. શ્રાવક-શ્રાવિકા સાધર્મિક ફંડનો ઉપયોગ સાધુ-સાધ્વી વૈયાવચ્ચ વિ. મુંબઈ રાજ્યના કેસમાં સુપ્રિમ કોર્ટે દેવદ્રવ્યનો અન્ય ઉપયોગ માટે કરી શકાય. પરંતુ વિરુદ્ધ નહીં. દેવદ્રવ્ય ખાતાની રકમનો ન થઈ શકે એમ ચુકાદો આપેલ. આ બન્ને તથા અન્ય કેસો અંગે ઉપયોગ ફક્ત જિનપ્રતિમાઓ અને જિનાલયો માટે જ થઈ શકે. નીચે વિવરણ કરવામાં આવેલ છે.
અન્ય કોઈ પણ કાર્ય માટે નહીં. આ ઉપરાંત અન્ય ખાતાઓ પણ ‘દેવદ્રવ્ય'નો વિચાર (concept), ફક્ત શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન
હોય છે. દા. ત. ઉપાશ્રય, જીવદયા, અનુકંપા, સ્વામિવાત્સલ્ય,
હી સમાજ પૂરતો જ મર્યાદિત છે. અન્ય કોઈ ધર્મમાં તથા જૈનોના આયંબિલ, કેસર-સુખડ, અખંડ દિવો, આંગી, ગુપ્તભંડાર વિગેરે. અન્ય પંથોમાં એ પ્રશ્ન નથી.
‘જીવદયા ખાતું” પશુ-પક્ષીઓ માટે હોય છે. જ્યારે ‘અનુકંપા ખાતું' સરકારે નીમેલ ‘હિન્દુ એનાઉન્સમેન્ટ્સ કમિશન' (૧૯૬૦
જેનેતર બંધુઓ માટે હોય છે. આ સર્વે ખાતાઓનો વહીવટ સંઘ ૬૨)એ પોતાના રિપોર્ટમાં દેવદ્રવ્ય અંગે વિસ્તૃત ચર્ચા કરી છે. હસ્તક હોય છે. હિન્દુ મંદિરોનો વહીવટ મહંત હસ્તક હોય છે તેમ જૈન સદર રિપોર્ટ નોંધ છે કે દિગંબર જૈનોમાં ‘દેવદ્રવ્ય’ કે ‘જ્ઞાનદ્રવ્ય મંદિરોનો વહીવટ સાધુ-સાધ્વી હસ્તક નથી હોતો. કમીશ જેવા વિચારો નથી. ત્યાં સર્વે દાન-ચડાવા ‘ભંડાર ફંડ'માં જમા મંદિરોની મુલ
મંદિરોની મુલાકાત લીધેલ અને ત્યાંની સ્વચ્છતાથી ખૂબ જ પ્રભાવિત કરવામાં આવે છે. જેનો ઉપયોગ મંદિર માટે અથવા મંદિર દ્વારા
થયેલ. જૈન ફંડોના વહીવટથી પ્રસન્ન થઈને કમીશને આ પ્રકારના ચલાવાતી અન્ય કોઈ સંસ્થા માટે તથા અન્ય કોઈ કાર્ય માટે થાય ફંડોની પ્રથા અને તેના વહિવટનું માળખું અન્ય હિંદુ મંદિરોમાં છે. તે ફંડનો ઉપયોગ જૈન તત્ત્વજ્ઞાનનું શિક્ષણ અથવા અન્ય શિક્ષણ પણ દાખલ કરવાનું સૂચન કરેલ. આપવા માટે પણ કરવામાં આવે છે. મારા મતે, કદાચ આ કારણે
છે “દેવદ્રવ્ય' અને અન્ય ફંડોને લગતા કોર્ટના કેટલાક ચુકાદાઓ જ દિગંબર મંદિરોના ભટ્ટારકો (વહીવટકર્તાઓ) એવા ફંડોના ઉપર દૃષ્ટિપાત રસપ્રદ થશે. માલિક થઈ જતા હોય છે !
ઠાકરશી દેવરાજ વિ. હરભમ નરશી કદાચ નરશી નાથાના સ્થાનકવાસી જૈનો જિન પ્રતિમા કે જિનાલયમાં માનતા જ નથી, સુપુત્ર)ના કેસમાં મુંબઈ હાઈકોર્ટે ચૂકાદો આપેલ કે, દેવદ્રવ્યની તેથી ‘દેવદ્રવ્ય’ જેવી બાબત ત્યાં હોય જ નહીં.
રકમનો ઉપયોગ ફક્ત જિનપ્રતિમા અને જિનાલય માટે જ થઈ શકે. ‘દેવદ્રવ્ય’નો વિચાર ફક્ત શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનો પૂરતો જ અન્ય કારણો માટે નહીં. મર્યાદિત છે. આ અંગેના સિદ્ધાંતો વિસ્તારપૂર્વક ‘દ્રવ્ય સપ્તિકા'. સુપ્રિમ કોર્ટે રતિલાલ પી. ગાંધી વિ. મુંબઈ રાજ્યના કેસમાં, શ્રાદ્ધવિધિ’, ‘સંબોધ- સત્તારી’, ‘ઉપદેશ-પ્રસાદ’. ‘વ્યવહાર મુંબઈ હાઈકોર્ટના ઉપલા ચૂકાદાને મંજૂર રાખીને ચૂકાદો આપેલ ભાગ્ય* વિગેરે શાસ્ત્રોમાં સમજાવવામાં આવેલ છે
કે, શ્વેતાંબર મૂ. જૈન શાસ્ત્રો અનુસાર, દેવદ્રવ્યનો ઉપયોગ ફક્ત સદર કમીશને ‘દેવદ્રવ્ય’ અંગે વિવિધ ગ્રંથોના સંશોધન અને જિનપ્રતિમા અને જિનાલય માટે જ થઈ શકે. અનેક સાક્ષીઓ તપાસીને ઊંડા અભ્યાસ અને સંશોધન બાદ સુપ્રિમ કોર્ટે શાહ છોટાલાલ લલુભાઈ વિ. ચેરિટી કમિશ્નરના પોતાના રિપોર્ટમાં વિસ્તૃત ચર્ચા કરેલ છે.
કેસમાં ચૂકાદો આપેલ કે, લાડવા શ્રીમાળી વાણીયા જ્ઞાતિના , મુ. જૈનોના શાસ્ત્રો અનુસાર ધાર્મિક ફંડોના ક્ષેત્રો છે : સ્વામિવાત્સલ્ય ફંડની ૨કમ સાદ વિદ્યા મંડળ કે સેવાશ્રમ હૉસ્પિટલને (૧) જિનપ્રતિમા, (૨) જિનાલય, (૩) જિનવાણી, (૪) સાધુ-સાધ્વી, આપવાનો ચેરિટી કમિશ્નરનો હુકમ ગેરકાયદેસર છે. સદર ચૂકાદા (૫) વૈયાવચ્ચ તથા (૬) શ્રાવક-શ્રાવિકા સાધર્મિક ભક્તિ. પ્રથમ બે માટે સુપ્રિમ કોર્ટે થે. મૂ. જૈનોના શાસ્ત્રોનો આધાર લીધેલ. ક્ષેત્રના ફંડો દેવદ્રવ્ય તરીકે ઓળખાય છે. જ્યારે બાકીના ફંડો ગાંધાર જૈન દેરાસરના કેસમાં ગુજરાત હાઈકોર્ટે ચૂકાદો આપેલ સાધારણ ખાતા તરીકે ઓળખાય છે. દેવદ્રવ્ય એટલે દેવને અર્પણ કે, ‘દેવદ્રવ્ય'ની રકમનો ઉપયોગ અન્ય બાબતો માટે ન કરી શકાય. કરેલ દ્રવ્ય. એનો ઉપયોગ ફક્ત જિનપ્રતિમા અને જિનાલય પૂરતો પૂનમચંદ દામોદરદાસ વિ. પોપટલાલ સોમનાથ અને અન્યના જ મર્યાદિત છે. જિન પ્રતિમાઓ બનાવરાવવી, જૂની નુકસાન કેસમાં ગુજરાત હાઈકોર્ટે ફરમાવેલ કે પક્ષીઓના ચણ અને પામેલી હોય તેની મરામત કરવી, નવા જિનાલયો બનાવવા તથા કૂતરાઓના રોટલાની રકમ અન્ય રીતે વાપરવા ચેરિટી કમિશ્નર જૂના જિનાલયોનો જીર્ણોદ્ધાર કરવો, જિન પ્રતિમાઓને શણગારવી હુકમ ન કરી શકે. ટ્રસ્ટને લગતા ઈંગ્લેન્ડ અને ભારતના કાયદાઓ