________________
પ્રબુદ્ધ જીવન
મે ૨૦૧૧ બાંધ્યું હોય તે જ પ્રકારે ભોગવવું પડે છે. દા. ત. ભગવાન મહાવીરે કયા ગુણને રોકે છે તે જોઈએ તોત્રિપૃષ્ઠના ભવમાં શૈયાપાલકના કાનમાં સીસુ રેડાવ્યું એ કર્મ તેને ૧. જ્ઞાનાવરણીય કર્મ-ઘાતી કર્મ છે. અનંત જ્ઞાન ગુણને રોકે છે. ૨૭મા ભવમાં ઉદયમાં આવ્યું અને ગોવાળિયાએ તેના કાનમાં આંખ પરના પાટા સમાન. ખીલા ઠોક્યા. તે જ રીતે ગજસુકુમારમુનિ, દેવાનંદાનું ગર્ભસાહરણ ૨. દર્શનાવરણીય કર્મઘાતી કર્મ છે. અનંત દર્શન ગુણને રોક્યો વગેરે કર્મ જે પ્રકારે બાંધ્યા તે જ રીતે ભોગવવા પડ્યા. તેને નિકાચિત છે. રાજાના દ્વારપાળ સમાન. બંધ પણ કહે છે. આત્મા પર લાગેલા બધા જ કર્મો ખરી જાય પછી મુક્તિ ૩. વેદનીય કર્મ-અઘાતી કર્મ છે. અવ્યાબાધ સુખનો ગુણ રોક્યો મળે છે. ત્યાં સુધી મોક્ષ અશક્ય.
છે. મધલિપ્ત તલવાર સમાન. (૫) મોક્ષ છે:-સકળ કર્મોથી મુક્તિ એટલે મોક્ષ. જીવાત્મા બે ૪. મોહનીય કર્મઘાતી કર્મ છે. ક્ષાયિક સમકિતપ્રકારના છે. (૧) સંસારી જીવ એટલે કે જે ચાર ગતિમાં ભ્રમણ વિતરાગતાના ગુણને રોક્યો છે. મદિરાપાન સમાન. કરી રહ્યા છે. (૨) સિદ્ધના જીવ એટલે કે આઠ કર્મથી મુક્તિ મેળવી ૫. આયુષ્ય કર્મ-અઘાતી કર્મ છે. આત્માના અનાયુષ્ય ગુણને રોક્યો લોકાગ્રે સિદ્ધશીલામાં બિરાજી રહ્યા છે. મોક્ષ મેળવે તે આત્મા છે. હાથમાં બેડી સમાન. સિદ્ધગતિ મેળવે છે. કર્મોનો બંધ મિથ્યાત્વ આદિથી થાય છે. ક્રમોને ૬. નામકર્મ-અઘાતી કર્મ છે. આત્માનો અશરીરી ગુણ રોક્યો છે. આવતા અટકાવવા માટે સંવર વ્રત-પ્રત્યાખ્યાન જરૂરી છે. તપ જે ચિત્રકાર સમાન. બાર પ્રકારના બતાવ્યા છે તેનાથી આત્મા પર લાગેલા કર્મો નિર્જરી ૭. ગોત્ર કર્મ-અઘાતી કર્મ છે. આત્માનો અગુરુલઘુ ગુણ રોક્યો જાય છે. અને આત્મા પર જ્યારે કર્મની વર્ગણા ન રહે ત્યારે તે મોક્ષ છે. કુંભારના ચાકડા સમાન. મેળવી લે છે. આમ મોક્ષ છે.
૮. અંતરાય કર્મ–ઘાતી કર્મ છે. આત્માનો નિરંતરાય ગુણ રોક્યો (૬) મોક્ષનો ઉપાય પણ છેઃ-કર્મથી મુક્ત અવસ્થા તે મોક્ષ એ છે. રાજાના ભંડારી સમાન. આપણે આગળ વર્ણવી ગયા. આ મોક્ષને મેળવવો હોય તો તે કઈ ઘાતી કર્મ એટલે જે આત્માના મૂળ ગુણનો ઘાત કરે છે. જે સહેલાઈથી રીતે મેળવી શકાય? તેનો ઉપાય શું? તેનો ઉપાય છે સમ્યગૂ જ્ઞાન, છૂટી જાય તેવા નથી તે. પ્રથમ ચાર ઘાતીમાંથી મોહનીય ક્ષય થાય, પછીના સમ્યક્ દર્શન, સમ્યગુ ચારિત્રની આરાધના. સમ્યગૂ જ્ઞાન દ્વારા ત્રણે ક્ષય થાય ત્યારબાદ ચાર અઘાતી તેની સ્થિતિ પૂરી થતાં ક્ષય થઈ આઠે કર્મોને જાણવા. હેય, શેય, ઉપાદેય જાણી તે પ્રમાણે આચરણ જાય છે. આ આઠે કર્મોથી જ્યારે આત્મા મુક્ત બને છે. ત્યારે આત્મા કરવું. દર્શન દ્વારા શ્રદ્ધા કરવી અને સમ્યગું ચારિત્ર એટલે કે દાન, મોક્ષ મેળવે છે. મુક્તિના સુખ અમૂલ્ય છે. રોગ નહિ, શોક નહિ, જન્મશીલ, તપ અને ભાવની ભરતી લાવી ધર્મની સુંદર આરાધના કરવી જરા નહિ, મરણ-કાયા નહિ, આત્મા અનંત અનંત સુખનો સ્વામી બની જેનાથી આત્મા પરિતસંસારી બની મોક્ષને પામી શકે છે. આક્ષય સુખ ભોગવે છે.
* * * આત્માની શક્તિઓ તો અનંત છે પરંતુ કર્મોના પડળ તેને ઉષા સ્મૃતિ', ૧, ભક્તિનગર સોસાયટી, જૈન ઉપાશ્રયની બાજુમાં, આવરી રહ્યા છે. આથી એ શક્તિ અવરોધાય છે. કયું કર્મ આત્માના રાજકોટ-૩૬૦૦૦૨. ફોનઃ(૧ર)૦૨૮૧-૨૨૨૨૭૯૫/૯૮૨૪૪-૮૫૪૧૦.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘને માર્ચ ૨૦૧૧ પશ્ચાત પ્રાપ્ત થયેલા અનુદાનો પેટ્રન મેમ્બરશીપ કિશોર ટિમ્બડીયા કેળવણી ફંડ
નવ નિર્માણ મકાન ફંડ આગળનો સરવાળો ૨,૦૭,૦૦૦ પ્રફુલભાઈ પિપલિયા
૫,૦૦૦ લાઠીયા ઈન્ડસ્ટ્રીયલ સપ્લાયસ યોગેન એસ. લાઠીયા ૨૨,૫૦૦ બાબુલાલ એન. શાહ
૨,૦૦૦ કુ. પ્રા. લિ.
૫૧,૦૦૦ કુલ રૂા. ૨,૨૯,૫૦૦ કુલ રૂા.
૭,૦૦૦ હરીભાઈ એસ. શાહ
૨૧,૦૦૦ અનાજ રાહત ફંડ
કુલ રૂા.
૭૨,૦૦૦ ભાનુ ચેરિટી ટ્રસ્ટ
ગૌતમ-કથા સૌજન્યદાતા
સંઘ આજીવન સભ્ય અનાજ રાહત ફંડ ,૦૦,૦૦૦ લાઠીયા ઈન્ડસ્ટ્રીયલ રોલર પ્રા. લિ. ૪૧,૦૦૦
આગળનો સરવાળો ૧૨,૪૦,૦૨૮ કુલ રૂા. ૬,૦૦,૦૦૦ નવનીતલાલ આર. શાહ ૪૧,૦૦૦
શ્રી હેમંત મજુમદાર
૨,૦૦૦ પ્રબુદ્ધ જીવન સૌજન્ય નિતીનભાઈ સોનાવાલા ૪૧,૦૦૦
શ્રી મહેન્દ્ર ડી. શાહ
૫,૦૦૦ લાઠીયા રબર એમ. એફ. જી.
કુલ રૂા.
- ૧,૨ ૩,૦૦૦ કુલ રૂા.
૧૨,૪૭,૦૨૮ કુ. પ્રા. લિ.
૨૦,૦૦૦ શ્રી કેશવજી રૂપશી શાહ યુ.કે.
દીપચંદ ત્રી. શાહ પુસ્તક પ્રકાશન ગૌતમ-કથા ડોનેશન ૧૦,૦૦૦
સી. કે. મહેતા શ્રી વિનોદભાઈ એમ. શાહ અને
શ્રી આર્ય જય કલ્યાણ કેન્દ્ર ૧૫,૦૦૦ ૫,૦૦૦
શ્રીમતી રશ્મિબેન જે. ભેદા ૧૦,૦૦૦ શ્રીમતી ભાનુમતિ વિનોદભાઈ શાહ ૨૦,૦૦૦ એક બહેન તરફથી
૨૧,૦૫૧
૨૫,૦૦૦ કુલ રૂા. ૫૦,૦૦૦ કુલ રૂા.
કુલ રૂા. ૨૬,૦૫૧