________________
૧૪.
પ્રબુદ્ધ જીવન
જૂન, ૨૦૧૧
ધર્મનો સ્વીકાર કર્યો, તેનું શ્રી ઉત્તરાધ્યાયન સૂત્રના ૨૩મા હું એમ કહું છું કે જે માંદાની માવજત કરે છે તે મને દર્શનથી પામે અધ્યાયના આધારે નિરૂપણ કર્યું. ત્યારબાદ ગૌતમસ્વામી અને છે, અર્થાત્ જે મને દર્શનથી પામે છે, તે માંદાની માવજત કરે છે. મહાવીર સ્વામીના જુદા જુદા સંવાદો આલેખતા ડૉ. કુમારપાળ માંદાની માવજત એ પણ પ્રભુને પામવાનો એક માર્ગ છે, એ દેસાઈએ કેટલાક ચિંતન-મોતીનું આલેખન કર્યું હતું. એ અનેક સેવાલક્ષી વિચારનું બીજ આ પ્રશ્નોત્તરમાં જોવા મળે છે. જૈનધર્મમાં સંવાદોમાંથી “આવશ્યક હરિભદ્રી’ અને ‘દશાશ્રુતસ્કંધ' અધ્યાય- વૈયાવચ્ચનો – સેવાભાવનાનો અને સેવાપરાયણતાનો જે મહિમા ૯માં માંદાની માવજતનો એક સંવાદ જોઈએ.
વર્ણવવામાં આવ્યો છે તે બરાબર સમજીને અમલ કરવા યોગ્ય છે. ગૌતમસ્વામી ભગવાન મહાવીરને પૂછે છેઃ હે ભગવન ! જે માંદાની આ રીતે બીજા દિવસની ગૌતમ-કથાએ શ્રોતાઓને ગુરુ માવજત કરે તે ધન્ય છે કે જે આપને દર્શનથી પામે એ ધન્ય છે? ગૌતમસ્વામીની વિરાટ પ્રતિભાનું પાવન દર્શન કરાવ્યું અને સૌ
ભગવદ્ : હે ગૌતમ! જે માંદાની માવજત કરે છે તે ધન્ય છે. કોઈ ગૌતમસ્વામીની ધૂન સાથે વિખૂટા પડ્યા, ત્યારે એક જુદો જ ગૌતમ : ભગવન્! આપ એવું શા ઉપરથી કહો છો? અનુભવ લઈને સભાગૃહની બહાર નીકળ્યા. (ક્રમશ:)
ભગવાન : હે ગૌતમ! જે માંદાની સેવા કરે છે તે મને દર્શનથી (ત્રીજા દિવસની કથાનો સાર આવતા મહિને, જુલાઈમાં) પામે છે; અર્થાત્ જે મને દર્શનથી પામે છે તે બીમારની સેવા કરે બીજો દિવસ : ૧૬ એપ્રિલ, ૨૦૧૧ છે. આજ્ઞાનું પાલન કરવું તે અરહંતોનું દર્શન છે. તેથી જ હે ગૌતમ! સૌજન્યદાતા સ્વ. જાસુદબેન કાંતિલાલ સોનાવાલા
અનેરું પ્રાયશ્ચિત્ત
| D લીલાધર ગડા | [અહીં જે અનેરા પ્રાયશ્ચિત્તની ઘટના છે, એ એક વ્યક્તિની ઘટના નથી. ઉજળા અને સમૃદ્ધ સમાજના પ્રત્યે કે આવું પ્રાયશ્ચિત્ત કરવું પડશે. આ જ સાચી કર્મ નિર્જરા છે. આ સંવેદના વાંચીને આપનું હૈયું જરૂર વેદનાથી પોકારી ઉઠશે, અને આપ આ ઉપક્ષિત વર્ગ માટે હાથ અને હૈયું આગળ કરશો એવી અમને શ્રદ્ધા છે. આ સંસ્થાની ૭૭ મી પર્યુષણ વ્યાખ્યાનમાળા સમયે આ વખતે આ ‘સરનામા વગરના માણસો’ના બાળકોના શિક્ષણ માટે ધનરાશી એકત્રિત કરવાનો અમારો વિચાર છે. પૂ. મોરારિ બાપુએ એક રામકથા આ ઉપેક્ષિતો માટે આપી, તો આપણે પણ પર્યુષણનું પુણ્ય આપીએ. | કચ્છી સમાજમાં ‘અધા'ના વ્હાલભર્યા અને યશસ્વી નામથી જાણીતા આ લેખક આજીવન સમાજ સેવક, વિદ્વાન લેખક અને ચિંતક છે.
-તંત્રી
મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના શંખલપુર ગામના પટેલ છે, જે વાસ્તવમાં ૩૦ થી ૫૦ ઝૂંપડાઓની નાની અસ્થાયી વસાહત પરિવારમાં મિત્તલનો જન્મ. માબાપનો સિદ્ધાંત હતો કે દહેજ કે હોય છે, જ્યાં કોઈપણ સગવડ હોતી નથી. શોચાલય, લાઈટ, વારસામાં રોકડ કંઈ આપવું નહીં, માત્ર કેળવણી આપવી. મિત્તલે રસ્તા કે પીવાના પાણીનો પણ અભાવ હોય છે; જેનો ખ્યાલ શહેરથી પોતે B.Sc. (Phy.) અને પત્રકારત્વમાં B.C.J.P., M.J.S. તથા જનારને હોતો નથી અને મિત્તલ માટે પણ એવું જ બન્યું. M.Phill કર્યું. પત્રકારત્વના અભ્યાસ દરમ્યાન “ચરખા' વિકાસ સંચાર અમદાવાદથી સવારે નીકળી અને છેક મોડી સાંજે તડકેશ્વર જે અને નેટવર્ક દ્વારા સ્થળાંતરિત કામદારોના સામાજિક અને આર્થિક એનો પ્રથમ પડાવ હતો ત્યાં પહોંચી ત્યારે મિત્તલને હતું કે અભ્યાસ માટે અપાતી ફેલોશીપમાં મિત્તલની પસંદગી થઈ અને તડકેશ્વરમાં ક્યાંક નાની સરખી ધર્મશાળા હશે જ્યાં તે રોકાશે. તેણે દક્ષિણ ગુજરાતના શેરડી કામદારો'નો અભ્યાસ કરવાનું નક્કી પણ ત્યાં એવું કશું હતું નહીં. ગામથી શેરડી કામદારોનો પડાવ કર્યું. શેરડી કામદારોની પરિસ્થિતિ જોવા તેણે શહેરમાં બેઠે બેઠે લગભગ ત્રણેક કિ.મી. દૂર હતો. છેવટે પડાવમાં કોઈકને ત્યાં અહેવાલો મેળવવાને બદલે શેરડી કામદારો વચ્ચે, તેઓના અસ્થાયી રોકાઈશ એમ વિચારીને તે પડાવ પર પહોંચી. અંધારું થવા લાગ્યું પડાવો વચ્ચે રહી અભ્યાસ કરવાનું પસંદ કર્યું.
અને પડાવમાં ક્યાં રહેવું તે સૂઝે નહીં. ભૂખ પણ કકડીને લાગી દ. ગુજરાતના શેરડીના ખેતરોમાં ખેતમજૂરી તરીકે મોટા ભાગે હતી. મજૂરોને મુકાદમની તાકીદ હતી કે કોઈપણ નવી વ્યક્તિને ખાનદેશ, નંદુરબાર જિલ્લાના આદિવાસીઓ અને ઉકાઈ ડેમને કારણે મુકાદમને પૂછ્યા વગર આશરો આપવો નહીં. મુકાદમ ત્યાં હાજર જેમની જમીનો ડુબાણમાં ગઈ છે તેવા વિસ્થાપિતો કામ કરે છે. હતો નહીં એટલે મુકાદમ આવે નહીં ત્યાં સુધી કડકડતી ઠંડીમાં સિઝન દરમિયાન તેઓ ખેતરોની આસપાસ પડાવ નાંખીને રહે બહાર બેસી રહી. રાત્રે નિર્ણય લીધો કે આવા સંજોગોમાં કામ