________________
ઉમરા
જૂન, ૨૦૧૧
પ્રબુદ્ધ જીવન ઉપસંહાર :
જૈનધર્મ - તત્ત્વજ્ઞાન અભ્યાસ ૧. દરઅસલપણે, જીવ અને પુદ્ગલ દ્રવ્ય સ્વતંત્ર છે અને પોતપોતાના સ્વભાવમાં જ પરિણામ પામે છે, પરંતુ સાંસારિક
મુંબઈ યુનિવર્સિટી જીવમાં તે બન્નેનો અન્યોન્ય અને ઘનિષ્ઠ સંબંધ હોવાથી વ્યવહારમાં મુંબઈ યુનિવર્સિટીમાં જેન તત્ત્વજ્ઞાનના નીચેના કોર્સ ચાલુ કરવામાં જીવની ક્રિયાત્મક અને ભાવાત્મક અવસ્થાઓ સામૂહિકપણે વર્તાય આવેલ છે. છે. આમ સમગ્રપણે આ બન્નેમાં થતા પરિણામોને જીવની અવસ્થાઓ (૧) સર્ટીફીકેટ, (૨) ડીપ્લોમા, (૩) એમ.એ., (૪) પીએચ.ડી. વ્યવહારમાં ગણાય છે, જે પ્રતિક્ષણ સ્થળ અને સૂક્ષ્મપણે થયા કરે | સરળ, સચોટ તથા સુવ્યવસ્થિત અભ્યાસ દ્વારા જૈનધર્મ તત્ત્વજ્ઞાન વિશે છે. સ્થૂળ ક્રિયાત્મક અને ભાવાત્મક પરિણામો અમુક પ્રમાણમાં પૂરી જાણકારી મળશે. ૧૨ વર્ષથી ચાલી રહેલ આ કોર્સનો લાભ ૧૫૦૦ સમજાય છે, પરંતુ સૂક્ષ્મ પરિણામો ઘણાં સમય પછી સમજણમાં થી વધારે વિદ્યાર્થીઓએ લીધેલ છે. આવે છે.
ઉપરના કોર્સ માટે ખાસ અનુભવી શિક્ષકો, લાઈબ્રેરી તેમજ બીજી ૨. સાંસારિક જીવને મન, વચન અને કાયાની પ્રવૃત્તિથી હલન- સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ છે. ચલન કે કંપનનું નિમિત્ત પામી તેના શરીરમાં વ્યાપ્ત આત્મ પ્રદેશોનું
“સર્ટીફીકેટ કોર્સની માહિતી’ પણ કંપન કે પરિસ્પંદન થયા કરે છે, જેને પારિભાષિક શબ્દમાં | કોર્સ સમય : ૧ વર્ષ - જુલાઈ ૨૦૧૧ થી એપ્રિલ ૨૦૧૨. યોગ' કહે છે. આવો કંપન વ્યાપાર આત્માનો દરઅસલપણે સ્વભાવ
શૈક્ષણિક લાયકાત : એચ.એસ.સી. | ડીપ્લોમા/ ઓલ્ડ એસ.એસ.સી. પાસ. નથી. પરંતુ વ્યવહારમાં જીવથી કર્મોદયપણે થાય છે. આવા કંપનને
ઉંમરની કોઈ મર્યાદા નથી. વ્યવહારમાં મનોયોગ, વચનયોગ અને કાયયોગ (ત્રિરૂપ) કહેવામાં | અભ્યાસની ફી : રૂા. ૧૧૦૦/- એક વર્ષના. આવે છે.
જરૂરતમંદ વિદ્યાર્થીઓને ફી માફ. ૩. રાગદ્વેષ અને અજ્ઞાનવશ જીવના આત્મપ્રદેશો જ્યારે મન, પ્રવેશ
: ૨ પાસપોર્ટ સાઈઝના ફોટા, છેલ્લી પરીક્ષાના વચન, કાયાની પ્રવૃત્તિથી કંપાયમાન થાય છે ત્યારે શરીરમાં સ્થિરતા
સર્ટીફીકેટની ઓરીજનલ તેમજ ઝેરોક્સ કોપી. પામેલા પૌગલિક રજકણો આકર્ષિત થાય છે તેને ‘આશ્રવ' કહે અભ્યાસક્રમ : વિશ્વના મુખ્યધર્મો, જૈન ધર્મના સિદ્ધાંત, લોકાલોક, છે અને જ્યારે તે આત્મપ્રદેશો ઉપર રહેલા ગુણો સાથે મિશ્રભાવે
છદ્રવ્ય, નવતત્વ, સાધુના આચારો, શ્રાવકના જોડાય છે તેને ‘બંધ' કહે છે.
આચારો, કર્મ સિદ્ધાંત, ચોવીસ તીર્થંકર, આગમ ૪. જે સાંસારિક જીવમાં ક્રોધ, માન, માયા, લોભાદિ એવા
ગ્રંથ, પંચ પરમેષ્ઠી, ચતુર્વિધ સંઘ, સ્ત્રીઓનું કષાયોનો ચૂનાધિક પ્રમાણમાં ઉદય હોય છે તે કષાય સહિત ગણાય
સન્માન, અહિંસા અને શાકાહાર, જૈન સંપ્રદાય, છે. સામાન્યપણે પહેલાથી દસમાં ગુણસ્થાન સુધીના જીવો વધતા
પાંચજ્ઞાન, જૈન સાહિત્ય, જૈન યોગ અને ધ્યાન, ઓછા પ્રમાણમાં સકષાય છે.
અનેકાંત, તપ, ઉત્સવ, વર્ણાશ્રમ, મોક્ષમાર્ગ વગેરે.. ૫. જે ભવ્યજીવ અકષાયી છે તે મન, વચન, કાયાના યોગથી | અભ્યાસનું માધ્યમ : સાદી અંગ્રેજી (તેમ જ બીજી ભાષામાં સમજ) પોદ્ગલિક રજકણો આકર્ષે છે તે વિપાકનું જનક થતું નથી. આવું
ઉત્તરવાહિની : અંગ્રેજી, ગુજરાતી, મરાઠી અને હિંદી. કાર્ય માત્ર બે સમયમાં જ સૂકી ભીંત ઉપર લાગેલા લાકડાના ગોળાની
| સંપર્ક : મુંબઈ યુનિવર્સિટી, તત્ત્વજ્ઞાન વિભાગ, જ્ઞાનેશ્વર ભવન, ૧લા
| માળે, વિદ્યા નગરી, કાલીના કેમ્પસ, સાંતાક્રુઝ (પૂર્વ), મુંબઈ-૪૦૦ માફક આત્મા સાથે અથડાઈ તરત જ છૂટી જાય છે. આવા કાર્યમાં
૦૯૮. બસ નંબર- ૩૧૩, ૩૧૮ (સાંતાક્રુઝ-કુર્લા) બસ. કષાય ન હોવાથી માત્ર ગમનાગમન પ્રવૃત્તિ દ્વારા થાય છે, જેમાં
ફોન : ૨૬૫૨ ૭૩૩૭ (સમય : ૧૧ થી ૧) સ્થિતિ અને અનુભાગ બંધ થતો નથી.
વર્ષ ૨૦૧૧ - ૨૦૧૨ ના એડમીશન : ૧૫ જૂન થી શરૂ થશે. ૬. કષાય જ સંસાર વૃદ્ધિનું મુખ્ય કારણ છે, જે આત્માના
Timing: 11.00 a.m. to 2.00 p.m. મૂળભૂત જ્ઞાનદર્શનાદિ વિશેષગુણોનો પરાભવ કરી કે આવરણ કરી ઘાત કરે છે.
: વિશેષ માહિતી માટે સંપર્ક કરો: ૭. સદ્ગુરુના બોધપૂર્વક જીવ જો સાધ્યદૃષ્ટિ નિરંતર લક્ષમાં
|| ડૉ.મિલન કાતરનીકરઃ૯૮૩૩૩૬૯૭૧૯ ડૉ.કામિની ગોગરીઃ ૯૮૧૯૧૬૪૫૦૫ રાખી, આજ્ઞાધીનપણામાં સત્ સાધનોનો સદુપયોગ સગુરુની
| ડૉ. બિપીન દોશી:૯૮૨૧૦ ૫૨૪૧૩ શિલ્પા છેડાઃ ૯૩૨૩૯૮૦૬ ૧૫ નિશ્રામાં વિધિવત્ કરે તો આત્મકલ્યાણના માર્ગે ચઢતા પરિણામો | 241 Gurid y Ganadesell One day workshop' meu 'Short પામે છે.
* * *
introductory courses' કરાવવામાં આવે છે જેનો લાભ અન્ય જૈન
સંસ્થાઓ લઈ શકે છે. ૫૬૩, આનંદવન સોસાયટી, ન્યૂ સયૂ રોડ, વડોદરા-૩૯૦૦૨૪.