________________
પ્રબુદ્ધ જીવન
જૂન, ૨૦૧૧
આપવું. પરંતુ વિદ્યાર્થીના કુટુંબની આર્થિક, કૌટુંબિક અને સામાજિક અહીં કરેલું ધનદાન એ વિદ્યાદાન અને મંદિર નિર્માણ જેટલું મહાન પરિસ્થિતિને ખ્યાલમાં રાખી પ્રવેશ આપવો, અને એક શ્રીમંતના છે. અને એમાંથી ઉગતાં પુણ્યો દાતા માટે વડલા જેટલાં વિશાળ થશે પુત્રને મહિને એક લાખની ફીથી મોટી નિવાસી શાળામાં જે શિક્ષણ એ શ્રદ્ધા છે. (022-24165639/9322597077/9323341641) મળે એવી કક્ષાનું શિક્ષણ આપવું. સંચાલકોએ એ પણ સ્વીકાર્યું, આ સંસ્થા વિશે તો એક ગ્રંથ લખાય એવો એનો પ્રેરક ઈતિહાસ પરંતુ સમૃદ્ધિ અને સગવડતાની ભેદરેખા સ્પષ્ટ કરી સમાંતરે સંસ્કાર છે, આ તો નિમિત્ત મળ્યું અને લખાઈ ગયું, શા માટે? અને શ્રમને જરા પણ તિલાંજલિ ન આપી. પરિણામે આ સંસ્થામાં કારણ કે, ૧૯૪૮ થી ૧૯૫૭ આ લખનાર આઠ વર્ષ આ પ્રવેશેલ વિદ્યાર્થી પ્રવેશ કરે ત્યારે બોદા રૂપિયા જેવો હોય, પણ સંસ્થાની સુવર્ણરજમાં આળોટ્યો છે. ત્યાંથી વ્યવહારના વાસ્તવિક શિક્ષણ પૂરું કરી નીકળે ત્યારે એ રણકતા રૂપિયા જેવો થઈને વ્યવહાર જગતમાં આવ્યા પછી એ સંતોના પ્રતાપે ઘણું પ્રાપ્ત થયું છે, પણ જગતમાં પ્રવેશે.
એ આઠ વર્ષને તો આજે ય પ્રતિપળે નિશદિન ઝંખું છું. શૂન્ય કર્મચારીથી શરૂ થયેલી આ નિવાસી વિદ્યા સંસ્થા મહાવીર
aધનવંત શાહ જૈન ચારિત્ર કલ્યાણ રત્નાશ્રમમાં આજે ૮૦ થી વધુ કર્મચારીઓ છે.
drdtshah@yahoo.com
સમ્રાટ સમ્રતિ મહારાજ ભારતીય ચલણી નોટો ઉપર અશોક ચક્રના હિસાબે દેશનો સન્મતિએ જીવનકાળ દરમ્યાન સવા કરોડ મૂર્તિઓ ભરાવી અને સવા પ્રત્યેક નાગરિક સમ્રાટ અશોકના નામને જાણે છે. હિન્દુસ્તાનના લાખ જિન મંદિરો બંધાવ્યા. માતા-ગુરુના આશીર્વાદથી શત્રુ જય ઈતિહાસમાં શૌર્ય, નિડરતા અને વીરતા માટે સમ્રાટ અશોકનું સ્થાન મહાતીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો. પોતાના રાજ્યમાં કોઈ રાત્રે ભૂખ્યો દરેકના દિલમાં છે.
ન સૂઈ રહે આ રીતે ગરીબોના બેલી અને નિરાધારોના આધાર ઈતિહાસ જાણકારો તથા સંશોધકોનું કહેવું છે કે સમ્રાટ અશોક બન્યા. ૭૦૦ જેટલી દાનશાળાઓ ખોલી અનુકંપાદાન કરતા. દેશ અને મહારાણી પદ્માવતીથી જે પુત્ર થયો તે કુણાલ મહારાજા અને ઉપરાંત આર્ય દેશો ચીન, બ્રહ્મદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન, તેમના પુત્ર સમ્રાટ સંમ્પતિ.
નેપાળ, ભૂતાનમાં જૈન ધર્મનો પ્રચાર-પ્રસાર કર્યો. અપંગ-વૃદ્ધ | દાદારાણી પદ્માવતી તેમ જ સુહસ્તિસૂરિજી મહારાજ સાહેબની પશુ ઓ માટે હજારો પાંજરાપોળો-પશુ શાળાઓ ખોલી, પ્રેરણા અને આશીર્વાદથી વીર સંવત ૨૭૫માં સમ્રાટ સંમ્પતિ જીવદયાના કાર્યો કર્યા તેમ જ જીવહિંસા ઉપર પ્રતિબંધ મૂકાવ્યો. મહારાજે મગધદેશની અવન્તી નગરીમાં રાજધાની સ્થાપી, તે સમયે પોતાના કિલ્લામાં કુલ ૩૬૦ મંદિરોમાંથી ૩૦૦ જૈન દહેરાસર સમગ્ર હિન્દુસ્તાનમાં જૈન ધર્મની વિજયપતાકા ફરકી રહી હતી. બાકીના હિંદુ મંદિરો આવેલા છે. એક એવી દંતકથા છે કે ધર્મપ્રેમી સમ્રાટ સમ્રતિ મહારાજનું જીવન અને કવન
સમ્રાટ સમ્રતિ મહારાજ સવારના (ચાહ-નાસ્તો) નવકારશી ત્યારે જૈનશાસનની અપ્રગટ ઐતિહાસિક ઘટના
જ કરે જ્યારે એમને સમાચાર આપવામાં આવે કે આજે એક નવા રાજસ્થાનના ઉદેપુરથી આશરે ૯૦ કિલોમિટર દૂર મેવાડના જૈન દહેરાસરનું નિર્માણ થયું છે. આજે પ્રત્યેક ધર્મપ્રેમી જૈનોના રાજા રાણાએ કુંભલગઢમાં ઐતિહાસિક કિલ્લો બનાવેલો જેમાં દિલમાં વસેલા સમ્રાટ સમ્રતિ મહારાજ અને મહારાણી પદ્માવતી દુનિયાની ત્રીજા નંબરની દિવાલ ૧૧૦૦ મિટરની ઊંચાઈ અને ૩૬ છે. હિંદુસ્તાનમાં તેમણે જૈન ધર્મનો ફેલાવો પણ પુષ્કળ કર્યો તેથી કિલોમિટર સુધીનો વિસ્તાર તે ‘ગ્રેટ વોલ ઓફ ઈન્ડિયા’ તરીકે તેઓ “જૈન અશોક' તરીકે પણ ઓળખાય છે. મહારાણા પ્રતાપનો જાણીતી છે. આ દિવાલ (વોલ) વિશ્વમાં સૌથી પ્રથમ બંધાણી, જન્મ પણ કુંભલગઢમાં થયેલો. સરકારના હેરિટેજ વિભાગ દ્વારા ત્યારબાદ ‘ગ્રેટ વોલ ઓફ ચાઈના' બંધાણી.
ગઢની આસપાસ લાઈટ એન્ડ સાઉન્ડનો શૉ પણ થાય છે જેથી એક સમ્રાટ સમ્રતિ મહારાજનું યોગદાન
અવિસ્મરણીય દૃશ્ય આકાર પામે છે. આવા ઐતિહાસિક સ્થળે રૂબરૂ ઈ. સ. પૂર્વે ૨૨૪-૨૨૫ની સાલમાં (આશરે ૨૨૦૦ વર્ષ મુલાકાત લઈ જીવન ધન્ય બનાવવું રહ્યું. પહેલાં) અહીં સમ્રાટ સમ્રતિ મહારાજનું રાજ હતું. કુંભારાણાએ ઉપરોક્ત જણાવેલ ઘટના વિશે વધુ ચોક્કસ માહિતી-સંશોધન બનાવેલ ગઢ મજબૂત અને સુંદર કિલ્લો સમ્રાટ સમ્રતિ મહારાજે કરવા જૈન આગેવાનોની એક ટીમ જૈન રત્ન શ્રી. સી. જે. શાહની બનાવ્યો. સમ્રાટ અશોકે તો બોદ્ધ ધર્મ સ્વકારેલ પરંતુ તેની રાણી આગેવાની હેઠળ ૨૭મી સપ્ટેમ્બરે જરૂરી સ્થળોએ મુલાકાત લઈ પદ્માવતી જૈન હોવાથી પોતાનામાં નિહીત તમામ જૈન સંસ્કૃતિ ઇતિહાસનું સંશોધન કરશે. અને સંસ્કારો, પૌત્રમાં ભર્યા તેથી પરિણામ એ આવ્યું કે સમ્રાટ
| * * *