________________
મે, ૨૦૧૧ પ્રબુદ્ધ જીવન
૧ ૫ તેજહીન લાગતી તથા મત, સંપ્રદાય અને વાડામાં પૂરાયેલી સાધુતા મુંબઈનો પ્લેગનો પ્રસંગ! બીજો કોઈ હોત તો કદાચ ના ન ભણત, પ્રત્યે તીવ્રતર અસંતોષ વ્યક્ત કર્યો. આ મુનિ ત્રિપુટી મિતભર્યા પણ બહાનાં શોધત, છટકબારીઓનો લાભ લેત, પણ એવું કશુંય ચહેરે આ યુવાન લેખકના કટાક્ષોને સાંભળી રહી હતી. એ સમયે નહિ! એકથી સત્તરની સમાન ભાવે સેવા, સહિષ્ણુ હૃદયે તેમનો થોડા સમય પહેલાં પાલિતાણાની જલહોનારતના પ્રસંગે એક સાધુએ ઉત્તર સંસ્કાર અને છેવટે પોતાને પણ પ્લેગની ગાંઠ નીકળે ત્યાં દાખવેલી વીરતાનું સ્મરણ જયભિખ્ખના સ્મરણપટ પર આવ્યું અને સુધીની કર્મવીરતા ચાલુ જ હોય! સેવાના ઢોલ પિટાતા નથી. એ એમણે કહ્યું,
તો અંતરાત્મામાં પ્રગટે છે ને ત્યાં જ પમરે છે!' સાહેબ! સાધુતા એટલે અંતર દીપક પ્રગટાવવાની સાધના! “એ પછી તેઓ સ્થાનકમાર્ગી સાધુ બને છે. એક દહાડો એમને એ અંતર દીપક પ્રગટ્યો એટલે મત, વાડા કે સંપ્રદાય અથવા ચીલે- તેમાં અસંતોષ પ્રગટે છે ને એ અસંતોષ જાહેર થતાં સંપ્રદાયમાં ચીલે ચાલવા પ્રેરતા નિયમો એને રોકી ન શકે ! એની વાણી, વર્તન જબરો ઊહાપોહ જાગે છે, હજારો ભયની ભૂતાવળો, અપમાનોકે વિચાર આપમેળે જ પ્રગટેલાં, પોષેલાં ને પ્રરૂપેલાં!' હાડમારીઓ સામે આવી ખડી રહે છે. મુનિજી આ બધા સામે હસે
યુવાન જયભિખ્ખની વાત સાંભળીને ત્રિપુટીએ હસતાં હસતાં છે. કશાયનો ભય નથી! એ તો સાપની કાંચળી જેમ એને ઉતારી કહ્યું, ‘જલપ્રલય વિશે સેવા કરતા સાધુ કોણ છે તે તમે જાણો છો ?' ચાલ્યા જાય છે. એવા ઘણાય માનવીઓ નીરખ્યા છે, જે ઓ જયભિખ્ખને એમનું નામ સ્મરણમાં નહોતું.
માન્યતાફેર છતાં સંપ્રદાયના ડરે એ જ ચાલતા ગાડે ચઢી સફર કરી ‘એ તો અમારા ગુરુજી-મુનિરાજ શ્રી ચારિત્રવિજયજી.' રહ્યા હોય છે. એ મહાત્માઓને ઇહલોકિક માનાપમાનો ડરાવી મુનિ-ત્રિપુટીએ કહ્યું.
રહ્યાં હોય છે.” આ વાત સાંભળતાં જ જયભિખ્ખએ શ્રી ચારિત્રવિજયજી વિશે ‘આ પછીના પણ પ્રસંગો આખી સંપૂર્ણ વિવેચના માગી લે! વિશેષ જાણવાની જિજ્ઞાસા પ્રગટ કરી અને કર્મવીર-ધર્મવીર એ બારોટો સામેની ભડવીરતા, જલપ્રલયની શૂરવીરતા, ચારિત્રધર્મની શૌર્યમૂર્તિ સાધુરાજનું જીવન જણાવવા આગ્રહ કર્યો. એ પછી ત્રણથી અડગતા અને ગુરુકુલ અંગેની કાર્યક્ષમતા ઈતિહાસનાં અનેક પૃષ્ઠો ચાર રાત્રિ તેઓ વિદ્વાન મુનિ-ત્રિપુટી પાસે આવ્યા અને એમણે રોકે તેમ છે. સ્યાદ્વાદને સમજનાર, એના મર્મને પારખનાર આ મુનિ ચારિત્રવિજયજીના જીવનની એકે એક વાત કહી. ઘનઘોર મુનિજી મને આજની સાધુતા સામે એક ઉદાહરણરૂપ લાગ્યા અને આકાશમાં એકાએક વીજનો ઝબકારો થાય અને ચોતરફ પ્રકાશ એમનું જીવનચરિત્ર લખવાની વૃત્તિ મારામાં જાગ્રત થઈ.” ફેલાય એમ વર્તમાન સાધુતાથી કંઈ સંતપ્ત એવા જયભિખ્ખના આ જીવનચરિત્રના લેખનમાં તેઓ ચરિત્રનાયકના સગુણોની હૃદયને મુનિ ચારિત્રવિજયજીની જીવનચર્યાએ આનંદ આપ્યો. અત્યુક્તિ કરવાથી અળગા રહ્યા છે. વળી આ લેખકને મતે
બન્યું એવું કે થોડા જ દિવસમાં આ વિદ્વાન મુનિ-ત્રિપુટીએ ‘ભૂતકાળની ભવ્યતા એ માતાનું ધાવણ છે, એ ધાવણ વગર બાળકો યુવાન જયભિખુને કહ્યું, ‘તમારી પાસે લેખિની છે, ધર્મ-સંસ્કાર બધી વાતે હૃષ્ટ-પુષ્ટ ક્યાંથી બનશે” એમ માનીને જયભિખ્ખએ છે તો તમે ગુરુમહારાજનું જીવનચરિત્ર લખો તો ?'
જૈન ઈતિહાસનું ઉજ્જવળ પૃષ્ઠ આલેખવા પ્રયાસ કર્યો છે અને એની જે દિવસથી યુવાન લેખકે એ જીવન સાંભળ્યું હતું, એ દિવસથી પાછળનો એમનો હેતુ વર્તમાન સમયમાં શ્રમણ અને શ્રાવક જ એમને એનું ખૂબ આકર્ષણ જાગ્યું હતું. તેઓ વારંવાર વિચારતા સમુદાયમાં પ્રગટતી અકર્મણ્યતા સામે એક દિશા આપનાર તારકને કે કેવી સરળ, સીધી, બહાના વગરની કર્મ અને ધર્મની વીરતા જોવા દર્શાવવા માટે આ જીવનથાળ પીરસ્યો છે. મળે છે. એમને મુનિરાજનું જીવન Do Or Dieની જીવનપ્રતિમા આ ચરિત્રની એક બીજી પણ વિશેષતા છે અને તે એ કે એ જેવું લાગ્યું અને એમના ચિત્તમાં મુનિ ચારિત્રવિજયજીના અનેક ચરિત્રના પૃષ્ઠોને સુંદર ચિત્રોથી કલાસૌંદર્ય બક્ષનાર પ્રસિદ્ધ ચિત્રકાર પ્રસંગો ઘેરાવા લાગ્યા. એમણે આ જીવનચરિત્રનું સર્જન કરવા શ્રી કનુભાઈ દેસાઈના ચિત્રો. આ સમયે કનુભાઈ દેસાઈ સાથે વિચાર્યું, એની પાછળનું મુખ્ય કારણ શ્રી ચારિત્રવિજયજીના તેજસ્વી જયભિખ્ખને મૈત્રીના તાર બંધાયા હતા અને આ ગ્રંથને રૂપ-રંગ જીવન પ્રત્યેનું આકર્ષણ અને મુનિ-ત્રિપુટીની સતત પ્રેરણા હતું. અને સૌંદર્ય-સુઘડતા બક્ષવામાં એમનો મોટો ફાળો હતો અને ચારિત્રવિજયજીના જીવનના એ આકર્ષણને આલેખતાં જયભિખ્ખું ગ્રંથનું મુખપૃષ્ઠ તૈયાર કરતી વખતે શ્રી બચુભાઈ રાવત અને કુમાર પુસ્તકના “સંપાદકીય'માં નોંધે છેઃ
કાર્યાલયે પણ ખૂબ જહેમત ઉઠાવી હતી. આ ચરિત્રમાં પ્રથમ ભાગ “બાલ્યજીવનની એ અજબ મસ્તી! કોઈ ભય નહિ, કોઈ સંશય જીવનયાત્રાનો છે, જેનું જયભિખ્ખએ છટાદાર શૈલીમાં લેખન કર્યું નહિ, પાછું પગલું નહિ, લીધું તેને કરી જાણવું! એ ભૂતાવળોના છે. બીજો સ્મરણયાત્રા અને ત્રીજો પત્રો અને પ્રશસ્તિઓનો છે. પ્રસંગો, સૂકા પાટમાં વડલો વાવવાના પ્રયત્નો બધુંય આજના તેથી જયભિખુનું નામ સંપાદક તરીકે છે અને આ ગ્રંથમાં ક્યાંય ઠંડા જીવનધબકારને જરૂર ઉષ્મા આપે તેવા છે અને એ પછીનો જયભિખ્ખું ઉપનામનો ઉલ્લેખ નથી. માત્ર બાલાભાઈ વીરચંદ દેસાઈ