________________
૧૪ પ્રબુદ્ધ જીવન
મે ૨૦૧૧ ચિત્ત પર છવાઈ જાય છે. ૧૯૩૩ની ૨૨મી ઓક્ટોબરે જિનીવામાં મેળવવા માટે એની પત્નીની કેવી અવદશા કરશે એની બિહામણી ભારતના અગ્રણી રાષ્ટ્રીય નેતા અને મધ્યસ્થ ધારાસભાના પ્રમુખ કલ્પના. જીવનના યોવનકાળમાં જ જયભિખ્ખનું હૃદય નારીદુર્દશા વિઠ્ઠલભાઈ પટેલનું અવસાન થયું. આવા કર્મવીર અને તેજસ્વી જોઈને વલોવાઈ જતું હતું. એમના પ્રારંભના સર્જનોમાં અને એ મેધા ધરાવતા રાષ્ટ્રનેતાની અંતિમ ક્રિયા વખતે કોઈ રાષ્ટ્રીય નેતા પછીની નવલકથાઓ અને નવલિકાઓમાં પણ નારીજીવનની વેદના હાજર નહોતા એવો અફસોસ જયભિખ્ખએ વ્યક્ત કર્યો અને આલેખાઈ છે અને તેમાં લેખક જયભિખ્ખું નારીને કચડી નાખતા સાથોસાથ નોંધ પણ કરી કે વલ્લભભાઈના પુત્ર ડાહ્યાભાઈના હાથે સમાજ પ્રત્યે અને એની સાથે કુર વ્યવહાર કરતી પુરુષજાતિ પ્રત્યે વિઠ્ઠલભાઈના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
વારંવાર આક્રોશ ઠાલવે છે. યુવાન જયભિખ્ખું દેશ અને દુનિયાની ગતિવિધિઓ નિહાળતા “જૈન જ્યોતિ’ સામયિકમાં હજી માંડ થોડા મહિના થયા હતા. રહે છે અને તક મળે એને વિશે પોતાની રોજનીશીમાં ક્યારેક ત્યાં આ સામાયિક સાથે સંકળાયેલા નરસિંહદાસ વોરાએ બદનક્ષીનો પોતાનો મનોભાવ અને ક્યારેક અભિપ્રાય પ્રગટ કરતા રહે છે. કેસ માંડ્યો. આમાં બીજાની સાથે જયભિખ્ખનું નામ પણ લખવામાં શિવપુરીના ગુરુકુળમાં જયભિખ્ખને ખાન શાહઝરીન સાથે પરમ આવ્યું અને તેઓ પણ આ કેસમાં સંડોવાયા. જીવનમાં પહેલી વાર દોસ્તી થઈ હતી. એ પછી હજી અમદાવાદમાં માંડ પગ મૂક્યો અને આ પ્રકારનો અનુભવ થયો; પરંતુ આથી જયભિખ્ખને કોઈ ડર એમના પરમ સ્નેહી મંગાભાઈ પટેલને ગુમાવવાનો પ્રસંગ બન્યો. લાગ્યો નહીં કે મૂંઝવણ થઈ નહીં. બીજાઓની સાથે ઊભા રહીને શ્રી મંગાભાઈ પટેલનું અવસાન ડબલ ન્યુમોનિયા થવાથી થયું છે તેઓ આ કેસ લડ્યા અને બદનક્ષીભર્યા આક્ષેપોનો દાવો માંડનારને એવો ડૉક્ટરનો અભિપ્રાય હતો. પોતાના સ્નેહી મિત્રના અવસાન સજા અપાવી. અંગે જયભિખ્ખ વેદનાસહિત પોતાની રોજનીશીમાં નોંધે છેઃ એ સમયે “જૈન જ્યોતિ' કાર્યાલય દ્વારા શ્રી ધીરજલાલ ટોકરશી
‘રાત્રે ૧૦ વાગે એ ભલો માનવી એકાકી પત્નીને લૂંટારાના ‘વિદ્યાર્થી વાચનમાળા' પ્રકાશિત કરતા હતા. ચોદ પોઈન્ટમાં મોટા સ્વભાવના સ્નેહીઓ વચ્ચે મૂકી સ્વર્ગે સિધાવ્યો. જતાં એ એકેય અક્ષરો સાથે ચોવીસ પાનામાં કોઈ એક ચરિત્ર આપવામાં આવતું શબ્દ ન બોલી શક્યો. એ આખી રાતની લાગણીઓનો ચિતાર રજૂ હતું. આની પાછળનો આશય એ હતો કે વિદ્યાર્થીઓને દેશના થાય તો એક મહાગ્રંથ રચાય.”
મહાપુરુષો, પ્રતાપી રાજવીઓ, મહાન સંતો તેમજ દેશના મહત્ત્વના ૧૯૩૪ની ૧લી ફેબ્રુઆરીએ એટલે કે પછીના દિવસે પોતાના શહેરો વિશે માહિતી મળે. આ વિદ્યાર્થી વાચનમાળાની આગવી સ્નેહી મિત્ર મંગાભાઈની અંતિમ સંસ્કાર વિધિમાંઆ યુવાન સર્જક આલેખન-પદ્ધતિ હતી, જેમાં એક પ્રસંગથી ચરિત્રનો પ્રારંભ ઉપસ્થિત રહે છે. હૃદયમાં અત્યંત વેદના છે, મિત્રની વિદાયનો કરવામાં આવે અને પછી એ પ્રસંગને અંતે ચરિત્રનાયકનું નામ વજ્રાઘાત આલેખતાં નોંધે છે :
આપવામાં આવે અને ત્યારબાદ એનું જીવન આલેખવામાં આવે. “સૂર્યનાં ચમકતા કિરણો વચ્ચે, સાબરમતીને તીરે જાતના પટેલ ‘વિદ્યાર્થી વાચનમાળા'ની પ્રત્યેક શ્રેણીમાં વીસ પુસ્તિકાઓનો પણ સ્નેહીસમ બનેલા મંગાભાઈના દેહને અગ્નિ ભરખી ગઈ. સમાવેશ થતો હતો. એના મુખપૃષ્ઠ પર એ વ્યક્તિ કે સ્થળનું સુરેખ કપાળમાં મોતી-કેસરની અર્ચા, ગૌરવવર્ણો દેહ, મીઠી ભાષા, ચિત્રાંકન આપવામાં આવતું. એ સમયના કુમારો-કિશોરોમાં આ વાતવાતમાં ઝરતી ધાર્મિકતાભર્યો આ માનવી વિશ્વ પરથી સદાને શ્રેણી અત્યંત પ્રિય હતી. માટે ચાલ્યો ગયો.'
શિવપુરીના જૈન ગુરુકુળમાં અભ્યાસ કરનારા અને જૈન સાધુ જગતની દૃષ્ટિએ એનો વૈભવ ભરખાતો હતો, વિધવાને મન મહારાજોની સમીપ વસનારા અને એમની સાથે સેંકડો કિલોમીટરનો સંસાર સળગી જતો હતો. પૈસાના પાપી મોહમાં પડેલું જગત વિહાર કરનારા જયભિખ્ખ પાસેથી જૈન સાધુઓને ચરિત્રનાયકપદે વિધવાને સુખે જિંદગી બસર કરવા દેશે કે? બિચારીની લાડકવાયી સ્થાપીને લખાયેલાં ત્રણ ચરિત્રો મળે છે અને તેનો પ્રારંભ થાય છે પત્નીને પૂર્વેના એના લાડકોડ કાંટા બની ભોંકાયા કરશે. સમાજ “શ્રી ચારિત્રવિજયજી’ના ચરિત્રથી. સત્ય ધર્મના ભેખધારી, શાસનના નારી-દશાને સુધારે! મંગળભાઈના મીઠાં સ્મરણો મનને વ્યગ્ર કરી સાચા સુભટ, સંયમ અને શૌર્યના પૂજારી એવા મુનિરાજશ્રી રહ્યાં હતાં. છતાં સગાંના હાડ હસે ને ચામ રૂવે એ વાત કંઈ ખરી! ચારિત્રવિજયજી મહારાજના સ્મારકગ્રંથમાં એમની જીવનયાત્રાનું સમય થયેલાં જખો પર મરહમ લગાવી રહ્યો છે. છતાં જેને પોતાનો આલેખન જયભિખ્ખું કરે છે. માન્યો હોય એની ખોટ કદી પૂરાય? જીવનભર માનવીને એ પીડા- એક સમી સાંજે અમદાવાદમાં ચાતુર્માસ રહેલ વિદ્વાન ત્રિપુટી રુદન વચ્ચે જીવવાનું સર્જાયું હશે.”
નામે ઓળખાતા શ્રી દર્શનવિજયજી, શ્રી જ્ઞાનવિજયજી અને શ્રી યુવાન જયભિખ્ખને દુઃખ વાતનું હતું કે એક તો પોતે ન્યાયવિજયજી સમક્ષ જયભિખ્ખું બેઠા હતા. વર્તમાન સમયની સાધુતા સ્નેહીમિત્ર ગુમાવ્યો અને બીજું કે હવે સમાજ એ મિત્રના ધનને વિશે વાતો ચાલતી હતી અને તેમાં યુવાન જયભિખ્ખએ ઘણી ખરી