________________
પ્રબુદ્ધ જીવન
મે, ૨૦૧૧.
આયમન
સાંસારિક વ્યવહાર શુદ્ધ થવાથી જ ધાર્મિક વ્યવહાર શુદ્ધ થશે
જિન-વચન
ઇન્દ્રિયોને જીતનાર पभू दोसे निराकिच्चा ण विरुज्झेज्ज केण वि ।। मणसा वयसा चेव कायसा चेव अंतसो ।।
सूत्रकृतांग १-११-१२ ઇન્દ્રિયોને જીતનાર મનુષ્ય સર્વ દોષોનો ત્યાગ કરી કોઈ પણ પ્રાણીની સાથે જીવનપર્યન્ત મનથી, વચનથી કે કાયાથી વેર બાંધે નહિ. Those who have conquered their senses and are free from defects, will never take their revenge on anyone, mentally, verbally or physically till the end of life. (ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંવિત ‘નિન વન' માંથી)
જ્યાં સુધી તમારો સાંસારિક વ્યવહાર શુદ્ધ, પારકા નોકર અથવા અમારે અમુક ઠેકાણે જવાનું સરળ અને સ્થાયી થયો નથી, ત્યાં સુધી તમારો તો પછી રાત્રે ન ખાઈએ તો બારે માસ એકાસણાં ધાર્મિક વ્યવહાર કોઈ કાળે શુદ્ધ થવાનો નથી. થયા. અમે તમને કહીએ કે તમારે ખોટું બોલવું કોઈ કહેશે કે જૈનસાધુ થઈને ધાર્મિક વ્યવહારની નહિ, વિશ્વાસઘાત કરવો નહિ, વિગેરે; પણ એ બાબત મૂકી સાંસારિક વ્યવહારનો શા માટે શબ્દો માત્ર તમારા કાનને જ સ્પર્શ કરી શકવાના ઉપદેશ કરે છે ? પણ હું આગ્રહપૂર્વક કહું છું કે છે, પણ તમારા મનમાં તમો તરત જ વિચારશો
જ્યાં સુધી તમારો સાંસારિક વ્યવહાર શુદ્ધ થયો કે ખોટું બોલ્યા વગર કર્યા ધંધો ચાલે છે ? નથી, જ્યાં સુધી તમે સુખે ખાતા પીતા થયા નથી, સામાયિક પ્રતિક્રમણ કરવાનું કહીએ તોપણ તમોને
જ્યાં સુધી તમે આજીવિકાની ચિંતામાંથી મુક્ત તમારી સાંસારિક પ્રવૃત્તિ આડી નડશે; માટે આ થયા નથી, ત્યાં સુધી તમોને ધર્મ સંબંધી ગમે ઉપરથી સમજવાનું તાત્પર્ય એ છે કે જ્યાં સુધી તેટલું કહેવામાં આવશે તે સઘળું જેવું જોઈએ તમારો સાંસારિક વ્યવહાર શુદ્ધ થયો નથી, ત્યાં તેવું અસરકારક થશે નહિ, અને અમારો અને સુધી તમને ગમે તેટલો ઉપદેશ કરવામાં આવશે; તમારો વૃથા કાળક્ષેપ થવા સિવાય તેનું બીજું તો પણ તમારો ધાર્મિક વ્યવહાર શુદ્ધ થવાનો નથી. કાંઈ પણ પરિણામ આવી શકતું નથી, માટે પ્રથમ સંસારમાં રહેનારાને એવો ઉપદેશ ‘અતો ભ્રષ્ટ તો તમારો સાંસારિક વ્યવહાર શુદ્ધ, સરળ અને તતો ભ્રષ્ટ' કરવા જેવો છે.. સ્થાયી થવાની જરૂર છે, અને તમોને ઉપદેશ
-૫, ૫. ચારિત્ર વિજયજી બાપા કરીએ કે તમે રાત્રી ભોજનનો ત્યાગ કરો, પણ (સૌજન્ય શ્રી મહાવીર જૈન ચારિત્ર કહ્યાલ રત્નાશ્રમતેને માટે તમારો જવાબ એ છે કે સાહેબ ! અમો | સોનાગઢનું મુખપત્ર “ચારિત્ર કલ્યાણ’ સંદેશ)
| 'પ્રબુદ્ધ જીવન’ની ગંગોત્રી ૧, શ્રી મુંબઈ જેન યુવક સંધ પત્રિકા ૧૯૨૯ થી ૧૯૩૨ પ્રબુદ્ધ જેન ૧૯૩૨ થી ૧૯૩૩ બ્રિટિશ સરકારે સામે ન ઝૂક્યું
એટલે નવા નામે ૩. તરૂણા જૈન
૧૯૩૪ થી ૧૯૩૭ ૪. પુનઃ પ્રબુદ્ર જેનના નામથી પ્રકાશન
૧૯૩૯-૧૯૫૩ પ. પ્રબુદ્ધ જૈન નવા શીર્ષ કે બન્યું 'પ્રબુદ્ધ જીવન'|
૧૯૫૩ થી + શ્રી મુંબઈ જેન યુવક સંઘના મુખપત્રની ૧૯૨૯
થી, એટલે ૮૧ વર્ષથી અવિરત સર, પહેલા સાપ્તાહિક, પછી અર્ધમાસિક અને ત્યારબાદ
માસિક + ૨૦૧૧માં ‘પ્રબુદ્ધ જીવન’નો ૫૮માં વર્ષમાં પ્રવેશ
પ્રબુદ્ધ વાચકોને પ્રણામ પૂર્વ મંત્રી મહાશયો જમનાદાસ અમરચંદ ગાંધી ચંદ્રકાંત સુતરિયા રતિલાલ સી. કોઠારી મણિલાલ મોકમચંદ શાહ જટુભાઈ મહેતા પરમાણંદ કુંવરજી કાપડિયા ચીમનલાલ ચકુભાઈ શાહ ડૉ. રમણલાલ ચી. શાહ
સર્જન-સૂચિ
કર્તા | (૧) ભ્રષ્ટાચાર અને સાધુ સમાજ
ડૉ. ધનવંત શાd | (૨) પદ્મશ્રી કુમારપાળ દેસાઈની ત્રિદિવસીય ગૌતમ-કથા
— | (૩) માનવ-જીવનની કરુણ-મધુર કહાણી કાકુભાઈ સી, મહેતા | (૪) ઈજિપ્તના મમી અને મેકડોનાલ્ડ બર્ગર મેનકા ગાંધી (૫) જયભિખુ જીવનધારા : ૨૮
ડૉ. કુમારપાળ દેસાઈ | (૬) શ્રી નાત્ર પૂજાનાં રહસ્યો
પ. પૂ. આ. શ્રી ‘વાત્સલ્યદીપ *
સૂરીશ્વરજી મ. (૭) જનજનના, ઊર્ધ્વગગનના ને અહિંસાના ઉદ્ગાતા
ઉમાશંકર અને રવીન્દ્રનાથ બે મહાકવિઓ:
‘વિકાશાંતિ’ અને ‘વિશ્વભારતી'ના સર્જક પ્રા, પ્રતાપકુમાર ટોલિયા | (૮) શ્રી કુંદકુંદાચાર્યરચિત પંચાસ્તિકાય સંગ્ર8માં દ્રવ્ય બંધારણ-સ્વરૂપ
ડાં, કોકિલા હેમચંદ શાહ | (૯) આત્માની ખોજ
શ્રીમતી પારુલબેન ભરતકુમાર ગાંધી ૨૩ (૧૦) સર્જન સ્વાગત
ડૉ. કલા શાહ | (૧૧) પંથે પંથે પાયેય : પચ્ચીસ કલાકનો જેલવાસ ગીતા જૈન
O
મુખપૃષ્ટ સૌજન્ય : પૂ. મુનિશ્રી કુલચંદ્ર વિજયજી સંપાદિત ‘સચિત્ર સરસ્વતી પ્રાસાદ' ગ્રંથ પ્રકાશન સંવત ૨૦૫૫