________________
મે, ૨૦૧૧
પ્રબુદ્ધ જીવન હે ગૌતમ ગોત્રીય ઈન્દ્રભૂતિ! પધારો, તમારું સ્વાગત કરું છું.' અહંકારી હંમેશાં પોતાની પ્રશંસા કરતો હોય છે અને બીજાની
આજે આપણી વાણીમાં આવી અહિંસા રહી છે ખરી? કે મમત્વ સતત ટીકા કરતો હોય છે. ઈન્દ્રભૂતિ ગૌતમે વિચાર્યું કે કદાચ માટે આપણે હિંસક વાણીમાં ઉતરી ગયા છીએ. વિરાટ વિશ્વમાં મહાવીર જ્ઞાનવાન સાધક હશે; પરંતુ મારા મનના સંશયને જાણીને એક ખોબા જેવડું ભારત એમાંય એ ભારતમાં આંગળીના એક કહે તો ખરા? મારા મનમાં વર્ષોથી જેનો સંશય છે એ પ્રશ્ન જ નખ જેટલા જૈનો અને આજે એમની વચ્ચે ભેદની કેટલી બધી ચર્ચા એમની સામે મૂકીને એમને સકંજામાં લઈશ? ઈન્દ્રભૂતિ ગોતમ ચાલે છે. તીર્થો, ક્રિયાઓ અને તિથિનું સમરાંગણ રચાયું છે. પોતાના આસન પર બિરાજમાન થાય તે પહેલાં ભગવાન મહાવીરે
આપણને જુદા પડવું ગમે, ભેગા થતાં પેટમાં દુઃખે છે! ક્યાં કહ્યું, મહાવીરનો ધર્મ, ક્યાં અને કાંતની ઉપાસના અને ક્યાં આવીને “
વિત્ર અસ્થિ નીવો આપણે ઊભા છીએ. વિશ્વમૈત્રીની વાતો કરનારા આપણે પ્રમાદ સ્થિત્તિ સંસમો તુજ્ઞા’ અંદરોઅંદર મૈત્રી કેળવી શક્યા છીએ ખરા? કે પછી એ જ અહમ્, “આત્મા છે કે નહીં એવો સંશય તમારા મનમાં થયો છે અને એ જ મમત્વ આપણામાં ઘર કરીને બેઠું છે.
વેદપદોનું યોગ્ય અર્થઘટન ન કરવાથી “આત્મા નથી' એવી માન્યતા ક્ષણવાર ઈન્દ્રભૂતિ વાણી (દેશના)નો પ્રભાવ અનુભવી રહ્યા. તારી બંધાઈ છે.” અને એક વિસ્ફોટ સર્જાયો તથા મહાપરિવર્તનની એમના મુખેથી ઉચ્ચારાયેલું પોતાનું નામ સાંભળીને પળવાર તો ક્ષણ આવી.
(ક્રમશ:) વિસ્મય થયા. મને મારા નામથી બોલાવીને આવકાર આપ્યો? સાચે (બીજા દિવસની કથાનો સાર આવતા મહિને, જૂનમાં.) જ આ સર્વજ્ઞ લાગે છે. વળી મનમાં વિચાર્યું કે મારા જેવા મહાજ્ઞાનીને પ્રથમ દિવસ : ૧૫ એપ્રિલ, ૨૦૧૧ કોણ ન ઓળખે? મારા જેવા સમર્થ પંડિતનું નામ અને ગોત્ર કોણ ન સૌજન્યદાતા: સ્વ. શ્રી શિવુભાઈ વસનજી લાઠિયાના સ્મરણાર્થે જાણે? મારા નામથી એમણે મને બોલાવ્યો, એમાં શી નવાઈ? શ્રીમતી હેમલતાબેન લાઠિયા પરિવાર જૂહુ-વિલેપારલે-મુંબઈ. માનવ-જીવનની કરુણ-મધુર કહાણી
કાકુભાઈ સી. મહેતા (મુંબઈસ્થિત નિવૃત્ત વિદ્વાન લે ખક, આ સંસ્થાના સક્રિય કાર્યકર, સામાજિક કાર્યકર, લેખક અને ચિંતક છે.)
/...
|
૧૯૪૩-૪૪ની વાત. હું એ વખતે રાજકોટની આલ્ફડ કલ્પના કરો કે વિજળીવિહોણા ગામમાં કોઈ અંધારી રાતે ફળિયામાં હાઈસ્કૂલમાં (હાલ મહાત્મા ગાંધી વિદ્યાલય) ભણતો. ગુજરાતી ખુલ્લા આકાશમાં સૂતા સૂતા મધરાતે આંખ ખુલી જાય ત્યારે અનંત વિષયના શિક્ષક હતા બાળગીતોના રચનાર કવિ શ્રી ત્રિભુવન અનંત આકાશમાં વિસ્તરેલા તારામંડળને જોતા કેવી મુગ્ધતાનો વ્યાસ. એક વાર “આભમાં ઝુમે ઝુમ્મર તારા'નું ગીત જ્યારે અનુભવ થાય છે? એવી જ રીતે કિશોરાવસ્થામાં પ્રવેશતા મનમાં સમજાવ્યું ત્યારે અંતર ઝંકૃત થઈ ઊઠેલું. પછી તો સંસારની જંજાળમાં અનેરા સ્વપ્ન જાગે છે, કંઈક અદ્ભુત કરવાના, કંઈક બનવાના આ ગીતની યાદ ઝળકી જતી અને ભુલાઈ જતી...આજે લગભગ ભાવ જાગે છે અને કવિ આપણને આકાશમાંથી એક જ પળમાં પાંસઠ વર્ષ પછી, બીજું ઘણું બધું ભુલાઈ જાય છે ત્યારે પણ આ ધરતી પર લાવી મૂકે છે. ઝૂમ ઝૂમ કરતી રાતરાણી જાણે રમવા ગીતની સ્મૃતિ અંતરમાં ઝબકી જાય છે. કવિશ્રી પ્રકૃતિના અનુપમ નીકળી છે અને તમરાનું સૌમ્ય સંગીત ફરીથી આંખોને ઘેરી લ્ય છે. રૂપ દ્વારા સંસારના મર્મને કેવી અભુત રીતે પ્રસ્તુત કરે છે એની અને ત્યાં તો દરિયાના મોજા કિનારે આવીને પાછા સંસારયુદ્ધમાં આજે કાંઈક ઝાંખી થાય છે. થોડોક સમજવાનો આ છે એક માત્ર સમાઈ જાય છે. કિનારે ઊભેલી જીવનનૈયા હાલક ડોલક થાય છે પ્રયાસ. કવિશ્રી ગાય છેઃ
અને જાણે કે સાગર બન્ને હાથ પસારી બાથમાં ભીડાઈ જવાનું આમંત્રણ આભમાં ઝુમે ઝુમ્મર તારા, રાત રમે રંગવાટે,
આપે છે અને હૈયું હલકી ઊઠે છે, સાગર ખેડવાનું મન થાય છે પણ કોઈ ઘૂઘવે ઘેરા પાતાળ પાણી, નાવ મારી છે ઘાટે,
અજ્ઞાત ભય રોકી રાખે છે, હિંમત ચાલતી નથી. કવિ આગળ વધે છેઃ સાગર તેડે હાથ પસારી, હૈયું હલકે ભાન વિસારી,
સાગર ગાંડો ઊછળી ભેટવા મને આવે, નાવડી નાચે નોતમ મારી, તારાં અભયદાને...
પાતાલ કેરાં પારસ મોતી ગૂંથી હારલાં લાવે, નાવ મેં મેલી સાગરખોળે તારાં અભયદાને.
હોડલી કાપે માઝાર પાણી, પાંપણ મારી પ્રેમ ભિંજાણી, ફક્ત ચાર ચાર શબ્દોમાં કવિશ્રી આપણને ક્યાંથી ક્યાં લઈ હસતી ચંદા આભની રાણી, વ્યોમના વિતાને, જાય છે એ તો જુઓ! મારા અનુભવની વાત છે પણ ઘડીભર સાગર હૃદય ચંદ નાવ સૂતાં એક બિછાને... નાવ મેં મેલી..