________________
|
૩ ૧
એપ્રિલ, ૨૦૧૧
પ્રબુદ્ધ જીવન “જૈન સાહિત્યમાં રસ નિરૂપણ'
ડૉ. કવિન શાહ (ડૉ. કવિન શાહ બાવ્રતધારી શ્રાવક, વિદ્વાન પ્રાધ્યાપક, જૈન સાહિત્યના સંશોધક-સંપાદક-લેખક અને સાધક છે.)
સાહિત્યની સૃષ્ટિમાં મુખ્ય કે ગૌણપણે
૨. આત્મા કર્મોની નિર્જરા કરે છે તે બધી નવરસનું સ્થાન રહેલું છે. કોઈ એક કૃતિમાં
હે ગૌતમ પ્રભુ !
જ પ્રવૃત્તિમાં ‘વીર રસ' છે. ધર્મ પુરુષાર્થથી બધા જ રસ હોય તેની સાથે કોઈ મુખ્ય રસ
આપની પાસે નહોતું
મોક્ષ પુરુષાર્થની પ્રાપ્તિ-સાધના એ ખરેખર હોય તેવો સંભવ છે. અન્ય રસો ગૌણપણે
તેવું કૈવલ્ય પણ
સાચો વીર રસ છે. હોય છે. હાસ્ય, કરૂણ, વીર, રોદ્ર, શાંત,
આપે ૫૦ હજારને આપ્યું!
૩. ઉપશમ રસ-ભાવની જે પ્રીતિ તે શૃંગાર, ભયાનક, અદ્ભુત અને બીભત્સ એમ
આપની પાસે હતો
કરૂણરસ છે. કરૂણાનો ભાવ-દયાભાવ જો નવ રસ છે. ગદ્ય-પદ્યની રચનામાં ભાગ્યે જ
તેવો વિનય તો
ઉપશમ રસમાં થાય તો તે કરૂણ રસ કહેવાય એવી કોઈ કૃતિ હોય કે જેમાં એક અથવા એક
છે. આત્માને માટે ઉપશમ ભાવ એ જ
મને આપો ! કરતાં વધુ રસ ન હોય. જગન્નાથ પંડિતનું સૂત્ર
ઉપકારક છે. છે કે “વાયુંરસાત્મ ઋાવ્યમ્' રસયુક્ત વાક્ય
૪. જ્ઞાન, ધ્યાન અને ભક્તિથી જે રચના એટલે પદ-પંક્તિની રચના એ કાવ્યનું લક્ષણ છે. કાવ્યના અનુભવની અપૂર્વ આનંદમય લહરીઓ પ્રગટે છે તે હાસ્ય રસ છે. લક્ષણોમાં છંદ-રસ-અલંકાર સ્થાન ધરાવે છે તેમાં રસને પણ સમર્પણશીલ સાધનાથી આત્માને આવી અનુભૂતિ થાય છે. ધર્મ દ્વારા મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. રસ સંપ્રદાયના સમર્થકોનું સ્વાનુભવ રસિકતાનો અપૂર્વ આનંદ એ સાચો હાસ્યરસ છે. પ્રિયસૂત્ર છે.
૫. આઠ કર્મના બંધનું સ્વરૂપ નિહાળીને વિચારીને જે ભાવ ‘ો રસ રુણ પર્વ' બધા રસમાં કરૂણ શેત્રુજા સમો ગિરિ નહિ, ઋષભ સમા નહિ દેવ
ઉત્પન્ન થાય છે તે રોદ્રરસ છે. રોદ્રરસમાં રસ વધુ પ્રભાવોત્પાદક છે. ગૌતમ સરિખા ગુરુ નહિ, વળી વળી વંદુ તેહ.
ભયાનકતાનો ભાવ છે. કર્મબંધની ‘સર્Tગ શૃંગાર' શૃંગાર રસ
સ્થિતિના વિચારથી આ રસની અનુભૂતિ આબાલગોપાલને સ્પર્શે છે. રસ નિરૂપણમાં શૃંગાર અને કરુણ થાય છે. એટલે રસની દૃષ્ટિએ આ પ્રક્રિયામાં રૌદ્રરસ છે. રસ વધુ પ્રચલિત છે.
. શરીરની રચનાનો વિચાર કરીએ તો તેમાં હાડકાં, માંસ, જૈન સાહિત્યમાં રસ નિરૂપણનું આધ્યાત્મિક અર્થઘટન સાહિત્યની લોહી, પરૂ, મળ, મૂત્ર, શ્લેષ્મ વગેરે ગંદકીથી ભરપુર પદાર્થોનો દૃષ્ટિએ નવીનતા દર્શાવે છે.
સમન્વય થયો છે. આ પૌગલિક અશુચિય શરીરની રચનાનો કુન્દકુન્દ્રાચાર્ય રચિત સમયસાર ગ્રંથમાં નવરસનું ધાર્મિક દૃષ્ટિએ વિચાર એટલે બારભાવનામાં અશુચિ ભાવના છે તેના વિચારો એ બીભત્સ અર્થઘટન નીચે જણાવ્યા પ્રમાણે પ્રાપ્ત થાય
રસ તરીકે ગણાય છે. આ રસને કારણે શરીરનો હે ગૌતમ પ્રભુ!
રાગ દૂર થતાં વૈરાગ્ય ભાવની વૃદ્ધિ થાય છે અને | નાટક એટલે પર્યાયોમાં ફેરફાર થવાની
આપની પાસે જે નહોતું આત્મા સ્વ માં લીન બને છે. ક્રિયા દર્શાવતી રચના. જીવાત્મા શુભાશુભ
તેવા કૈવલ્યનું પણ
૭. આત્મા પોતાનું મૂળ સ્વરૂપ કર્મોના ઉદયથી સંસારના રંગમંચ પર
આપે ૫૦ હજારને
સિદ્ધ-બુદ્ધ કર્મરહિત સ્વરૂપને પામે નહિ ભવભ્રમણ કરે છે. વિનય વિજયજીના મહાવીર
અને જન્મ-જરા મરણ આદિથી પારાવાર
દાન કર્યું, સ્વામીના સ્તવનમાં આ નાટકનો સંદર્ભ એક
દુ:ખ ભોગવે છે. આત્માની આવી દુર્દશા થાય
અમારી પાસે પંક્તિમાં નિહાળી શકાય છે. ‘ભવમંડપમાં રે
છે ત્યાં સુધીની સ્થિતિ એ ભયાનક રસ.
જે હોય નાટક નાચીયો’ અહીં મંડપ શબ્દ રંગમંચ
૮. આત્માની અનંત શક્તિ છે તેનું (સ્ટેજ)ના અર્થમાં સમજવાનો છે.
તેનું દાન કરવાનું
ચિંતન કે વિચારણા એ અદ્ભુત રસ છે.
સામર્થ્ય પણ સંસારના મંચ પર આત્મા જ્ઞાનાદિથી
શરીરની શક્તિ મર્યાદિત અને નાશવંત છે. ૧. જે ભ્રમણ કરે છે તે ગુણોએ શૃંગારરસ
અમારામાં ક્યારે પ્રગટશે ?
જ્યારે આત્માની શક્તિ અનંત-અપરંપાર છે. આ વિચારણા કરવામાં અદ્ભુત રસ રહેલો
છે,
છે