________________
૩૦
પ્રબુદ્ધ જીવન
એપ્રિલ, ૨૦૧૧
શ્રી સ્નાત્ર પૂજાનાં રહસ્યો. Lપ. પૂ. આચાર્ય શ્રી વાત્સલ્યદીપ' સૂરીશ્વરજી મ.
ગુરુપદનું મહત્ત્વ અપરંપાર છે. જેટલી શ્રદ્ધા ગુરુપદ સાથે જોડીએ આજે ચોમાસી ચૌદશ છે.
તેટલી ઓછી છે. ચાતુર્માસની પરંપરા પ્રાચીન છે. મહિનાઓની ગોઠવણ કેવી મનુષ્ય જીવનની કેટલી કિંમત છે તે તમે જાણતા નથી. મનુષ્ય રીતે હશે તેનો કોઈ વિવાદ નથી. કેમકે વર્ષની ત્રણ ઋતુઓમાં જીવનનો મહિમા દરેક ધર્મમાં ગવાયો છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં એક ઋતુ ચાતુર્માસ છે. વળી ભગવાન આદિનાથ અને ભગવાન માનવ ભવને દુર્લભ કહ્યો છે. મહાવીરના સમયમાં આચાર-પરંપરા સમાન હોવાની વાત મહત્ત્વની જે શક્યતા નરકના જીવનમાં નથી, તિર્યંચના જીવનમાં નથી, છે એટલે ચાતુર્માસની પરંપરા ભગવાન આદિનાથના સમયમાં અરે! દેવના જીવનમાં નથી તે શક્યતા મનુષ્ય જીવનમાં છે. મનુષ્ય પણ આમ જ ગણવી પડે.
જીવન દ્વારા જ મોક્ષમાં જઈ શકાય છે. મનુષ્ય જીવનની આવી ભગવાન આદિનાથે જે પ્રારંભ કર્યો તેમાંનું કેટલું બધું આજે અણમોલ કિંમત છે. અખંડ જોવા મળે છે. વર્ષીતપની આરાધના, શત્રુંજય તીર્થની ૯૯ માનવીમાંથી મોક્ષગામી બનવા માટે ગુરુની કૃપા જોઈએ. યાત્રા, બ્રાહ્મી અને સુંદરીને શીખવેલી ગણિત અને અક્ષરની વિદ્યા, સામાન્ય માનવીમાંથી સગુણી માનવી બનવા માટે સગુરુની સમાજ વ્યવસ્થા, લગ્ન વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા, પંચમહાવ્રતમય કૃપા જોઈએ. ત્યાગ પરંપરા-આ બધું જ ભગવાન આદિનાથે શરૂ કર્યું અને અદ્યાપિ ભગવાનનો ભેટો થાય તે માટે સગુરુની કૃપા જોઈએ. અખંડ છે. એ ઘડી અને એ પળ કેવી પુણ્યવંતી હશે!
ગુરુપૂર્ણિમાનો આટલો સુંદર દિવસ જૈન સંઘમાં શા માટે ભગવાન આદિનાથના નિર્વાણ પછી તેમની પ૦,૦૦૦મી પાટ ભવ્યતાપૂર્વક મનાવવામાં આવતો નથી તે સમજાતું નથી. ગુરુ સુધી મોક્ષ પરંપરા ચાલુ રહી!
મળવા સરળ નથી. એ માટે સદ્ભાગ્ય જોઈએ. ભક્ત અને ભગવાનની વચ્ચે ઑપરેટર એટલે ગુરુ ભગવંત. સંસારી જે મકાનમાં રહે છે તેને આશ્રય કહેવાય છે. સાધુ જે આથી ગુરુજનોની છત્રછાયામાં રહીને ચાર મહિના દરમ્યાન જેટલી મકાનમાં રહે છે તેને ઉપાશ્રય કહેવાય છે. સાધુ અને સંસારીમાં સંસ્કારશિક્ષા પ્રાપ્ત થાય તેટલી પ્રાપ્ત કરી લેવી જોઈએ. ચાતુર્માસ ફરક શો? જેને એક જ એડ્રેસ હોય અને અનેક પ્રેસ હોય તે સંસારી. એટલે ચાર મહિનાની સંસ્કાર શિબિર. ભાઈઓ સાધુ ભગવંત પાસે જેને અનેક એડ્રેસ હોય અને એક જ ડ્રેસ હોય તે સાધુ. અને બહેનો સાધ્વીજી ભગવંત પાસે જેટલું પોતાનું જીવન ઘડાય જ્યાં સમર્પણ છે, જ્યાં સરળતા છે ત્યાં ધર્મ જલદી પહોંચે છે. એટલું ઘડી લે. આ અપૂર્વ અવસર છે.
સરળતા નથી ત્યાં ધર્મ જલદી પહોંચતો નથી. પાલીતાણામાં જ્યારે
મા સરસ્વતી ચિત્રો
જે સરળ છે તે ધર્મ જલદી પામે મોતીશાની ટૂંકની પ્રતિષ્ઠા થઈ
મા સરસ્વતી વિદ્યાની દેવી છે અને સર્વ ધર્મ માન્ય દેવી છે. આ દેવી છે. ત્યારે આકાશમાંથી ઝરમર વર્ષામાતાની આરાધના જે જે કરે છે એ જીવને અવશ્ય સાત્વિક
તથા માતાની આરાધના જે જે કરે છે એ જીવને અવશ્ય સાત્ત્વિક ફળની પ્રાપ્તિ જે સરળ નથી તે ધમે જલદી વરસી. તે સમયે સકળ સંઘે ગાયું થાય છે.
પામતા નથી. | ‘પ્રબદ્ધ જીવન’ સર્વ ધર્મોને સન્માને છે. જૈન ધર્મનો વિશિષ્ટ હૃદયને આંટીઘૂંટીથી, લાવે લાવે મોતીશા શેઠ અનેકાંતવાદ અને સ્યાદ્વાદ એના વિચાર પ્રવાહોમાં કેન્દ્ર સ્થાને છે, આ કૂડકપટથી કે પ્રપંચથી ભરો નહીં. નમણ જળ લાવે છે! વિચાર-સિદ્ધાંત ‘પ્રબુદ્ધ -જીવનનો આત્મા છે.
જેટલા થઈ શકે તેટલા સુંદર નવરાવે મરૂદેવા નંદ છેલ્લા છ માસથી ‘પ્ર.જી.'ના મુખપૃષ્ઠ ઉપર મા સરસ્વતીની વિવિધ
સંસ્કારો હૃદયમાં ભરો. મુદ્રામાં નયનરમ્ય છબી પ્રકાશિત થાય છે. વાચકોએ એ માટે પોતાનો નમણ જળ લાવે છે! આનંદ વ્યક્ત કર્યો છે, અમે એ સર્વેના ઋણી છીએ.
સદ્ગુરુના શરણમાં વસવું સકળ સંઘને એક સુકૃત્ય
.જોઈએ. સગુરુનું શરણ એટલે કરવાની અનુમોદના થાય ત્યારે ,
* પ્રબુદ્ધ વાચકો અને કલાકારોને વિનંતિ કરીએ છીએ કે આપની પાસે મા જીવ ત કલ્પવૃા. સ૨ના આવું ભાવવાહી ગીત સ્વયંભૂ સરસ્વતીની પ્રાચીન. અર્વાચીન, કે મોર્ડન આર્ટમાં કોઈ પણ મદ્રતા પેઈન્ટીંગ શરણમાં જે રહે તે આ ભવમાં પ્રગટ થતું હોય છે!
કે છબિ હોય તો અમને એ વ્યવસ્થિત પેક કરી તુરત જ મોકલે. સુખી થાય અને પરભવમાં ઉન્નતિ (૮).
એ ચિત્રો ‘પ્ર.જી.’માં પ્રસિદ્ધ થતા અમે એ મહાનુભાવોનું સૌજન્ય પામે. આજે ગુરુપૂર્ણિમા છે. ઋણ સ્વીકારીશું તેમજ યથાશક્તિ પુરસ્કૃત પણ કરીશું. ધન્યવાદ.
(ક્રમશ:) ગુરુનો મહિમા અપાર છે.
-તંત્રી
* * *