________________
૧૨
પ્રબુદ્ધ જીવન
એપ્રિલ, ૨૦૧૧ સાધક વિવેકથી ચાલે, વિવેકથી ઊભો રહે, વિવેકથી બેસે, જે જીવોને પણ બરાબર જાણે છે અને અજીવોને પણ બરાબર વિવેકથી સૂવે, વિવેકથી ખાય અને વિવેકથી બોલે તો તેને પાપકર્મનું જાણે છે, એમ જીવો અને અજીવોને બરાબર જાણતો એવો તે ખરેખર બંધન ન થાય.
સંયમના માર્ગને સમજી શકે છે. सव्वभूयप्पभूयस्स सम्मं भूयाइं पासओ।
जया जीवमजीवे य, दो वि एए वियाणए । पिहियासवस्स दन्तस्स पावं कम्मं न बन्धई ।।३।।
तया गई बहुविहं, सव्वजीवाण जाणइ ।।८।। નાનામોટા તમામ જીવોને તે પોતાના આત્મા સમાન બરાબર જ્યારે જીવ તત્ત્વ અને અજીવ તત્ત્વ એ બન્નેને પણ જે સારી રીતે સમજતો હોય અર્થાત્ “પોતે સર્વભૂતમય છે એમ બરાબર જે સમજે છે ત્યારે તે, તમામ જીવોની બહુ પ્રકારની ગતિને પણ બરાબર જાણતો હોય, જેને મારા તારાનો ભેદ વા પારકા પોતાનાનો સમજી શકે છે અર્થાત્ જીવો પોતપોતાના વિવિધ સંસ્કારોને લીધે ભાવ મુદ્દલ નથી એવાને તથા ઇંદ્રિયનિગ્રહી અને ફરી વાર ન ઊખળે વિવિધ જન્મો ધારણ કરે છે તે હકીકત તેના ધ્યાનમાં આવે છે. એ રીતે દોષસ્થાનોને ઢાંકી દેનારા સાધકને પાપકર્મનું બંધન થતું जया गई बहुविहं सव्वजीवाण जाणइ । નથી.
तया पुण्णं च पावं बंधं मोक्खं च जाणइ ।।९।। पढसं नाणं तओ दया एवं चिट्ठइ सव्वसंजए।
જ્યારે તમામ જીવોની બહુ પ્રકારની ગતિને જે જાણે છે તે જ, अन्नाणी किं काही किंवा नाहिइ छेय-पावगं? ।।४।।
પુણ્ય અને પાપના તથા બંધ અને મોક્ષના સ્વરૂપને સમજી શકે છે. સાધનામાં પ્રથમ સ્થાન જ્ઞાનનું છે અને તે પછીનું સ્થાન દયાનું जया पुण्णं च पावं च बंधं मोक्खं च जाणइ । છે. આ રીતે એટલે પહેલાં જાણકાર થયા પછી જ અહિંસાના વ્રતને તયા નિબિંદ્રણ મોણ ને ત્રેિ ને ય માપુરે પા૨ ૦ || સ્વીકારીને તમામ સંયમી સાધકો પોતાના સંયમ ઉપર ખડા રહી જ્યારે પુણ્ય અને પાપનું તથા બંધ અને મોક્ષનું સ્વરૂપ બરાબર શકે છે. અજ્ઞાની શું કરી શકે? અર્થાત્ જ્ઞાન વગરનો સાધક જાણવામાં આવે છે, ત્યારે જ સ્વર્ગીય ભોગો તરફ તથા માનવી દયાપ્રધાન સંયમને શી રીતે પાળી શકે? અથવા “આ શ્રેય છે અને ભોગો તરફ અરુચિ થાય છે-કંટાળો આવે છે; અર્થાત્ “તે બંને આ અશ્રેય છે–પાપ છે', એમ અજ્ઞાની શી રીતે જાણી શકે? જાતના ભોગો સાર વગરના છે' એમ બરાબર સમજાય છે. सोच्चा जाणइ कल्लाणं सोच्चा जाणइ पावगं ।
जया निव्विंदए भोए जे दिव्वे जे य माणुसे । उभयं पि जाणइ सोच्चा, जं छेयं तं समायरे ।।५।।
तया चयइ संजोगं सब्भिन्तरबाहिरं ।।११।। સાધક, સંત પુરુષોના વચનોને સાંભળીને શ્રેયકર માર્ગને જાણી જ્યારે સ્વર્ગીય ભોગો ય સાર વગરના છે અને માનવી ભોગો ય શકે છે. એ જ રીતે (સંત પુરુષોનાં વચનોને) સાંભળીને પાપકર સાર વગરના છે એમ બરાબર સમજમાં આવે છે, ત્યારે જ રાગદ્વેષથી માર્ગને પણ જાણી શકે છે. એ બંને માર્ગને સાંભળ્યા પછી જ થતો આંતર સંબંધ અને બહારનો પણ સંબંધ આપોઆપ છૂટી તેમનું ખરું જ્ઞાન મળી રહે છે. માટે પ્રથમ શ્રવણ તરફ લક્ષ્ય કરવું જાય છે-તજી દેવાય છે. અને પછી મનન તરફ સાવધાન બનવું. આમ કર્યા પછી જે શ્રેયરૂપ ગયા વય સંકોમાં સન્મિત્તરવારિર | માર્ગ છે તેનું આચરણ કરવું.
तया मुण्डे भविताणं पव्वयइ अणगारियं ।।१२।। ___ जो जीवे वि न जाणेइ, अजीवे वि न जाणई ।
જ્યારે રાગદ્વેષોથી થતો આંતર સંબંધ અને બહારનો સંકુચિત जीवाऽजीवे अयाणंतो कहं सो नाहिइ संजमं? ।।६।। કૌટુંબિક સંબંધ પણ આપોઆપ છૂટી જાય છે ત્યારે સાધક, માથું ચેતન તત્ત્વને-જીવોને પણ જે જાણતો નથી અને અજીવોને મુંડાવીને-સઘળા શણગાર છોડી દઈને અગાર ભાવની પ્રવ્રજ્યાને પણ જે જાણતો નથી, તો પછી, જીવોને અને અજીવોને ન સ્વીકારે છે-અનગારની જેમ અનાસક્ત થઈને રહે છે. જાણતો-ન ઓળખતો એવો તે-સંયમના માર્ગને શી રીતે જાણી जया मुण्डे भवित्ताणं पव्वयइ अणगारियं । શકવાનો?
तया संवरमुक्किटुं धम्म फासे अणुत्तरं ।।१३।। जो जीवे वि वियाणाइ, अजीवे वि वियाणइ ।
જ્યારે તે, માથું મુંડાવીને અને મનને પણ મુંડાવીને અણગાર जीवाऽजीवे वियाणंतो, सो हु नाहिइ संजमं ।।७।।
ભાવની પ્રવજ્યાને સ્વીકારે છે ત્યારે જ ઉત્તમોત્તમ સંવરરૂપ ધર્મને
દશ વૈકાલિક સૂત્રની રચના આચાર્ય શયંભવસૂરિ પ્રખર કર્મકાંડી બ્રાહ્મણ હતા. પાછળથી તેઓએ જૈન દીક્ષા સ્વીકારેલી. પછી જ્યારે મનક નામનો તેમનો પુત્ર પિતાને શોધતો શોધતો તેમની પાસે આવ્યો ત્યારે તેમણે તે નાના મનકને પણ જૈન દીક્ષા આપી. જ્યારે તેમને ખબર પડી કે મનક હવે વધારે જીવે તેમ નથી તેથી તેના વાચનને માટે જેમાં સંક્ષેપે કરીને તમામ જૈન આગમોનો સાર આવી જાય એવું દશવૈકાલિકસૂત્ર રચી કાઢ્યું.